Book Title: Agam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009075/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | નમો નમો નમ્પત્નસારૂ II આગમસૂત્ર સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળ દીયર Gરનામર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આગમસટીક અનુવાદ મહાનિશીથ, - અનુવાદ-શ્રેણીના સર્જક : મુનિ દીપરત્નસાગર | તા. ૨૩૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પી ન આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪ર સંપૂર્ણ મૂલ્ય-રૂ-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળો આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. 30/11 Jain Sardeden International Page #3 -------------------------------------------------------------------------- ________________ Eાગમસૂત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - 30 માં છે.. ૦ મહાનિશીથ - છેદસૂર--ના અધ્યયન-૧-થી આરંભીને અધ્યયન-૮-સંપૂર્ણ - x –- X - X - X - X - X - X –– ટાઈપ સેટીંગ -: મુદ્રક - શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત-પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 || Tel, 079-25508631 Page #4 -------------------------------------------------------------------------- ________________ કણસવીફાર ૦ વંદના એ મહાન આત્માને છે વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્યપ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિજ્ઞારહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા.. પૂજ્ય આચાર્યશ્રી બચચરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? ૦ ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરપૂજ્ય આચાર્યશ્રી દેવેક્સાગરસૂરીશ્વરજી મ. જેમના જીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થરોલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. Page #5 -------------------------------------------------------------------------- ________________ ४ આગમસૂત્ર સીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ 30 ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયવર્તી સાધ્વી શ્રી સૌમ્યજ્ઞાશ્રીજી મ. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર શ્રી કારેલીબાગ જૈન સંઘની શ્રાવિકા બહેનો વડોદરા Page #6 -------------------------------------------------------------------------- ________________ દવ્યાસહાયકો અનુદાન દાતા, અગમ સટીક આનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ આચાર્યદિવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. . પરમપૂજય સરળ સ્વભાવી, ભરિક પરિણામી, ઋતાનુરાગી સ્વ આચાર્યદેવશ્રી વિજય ચર્ચભૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જેનસંઘ, અમદાવાદ બે ભાગ (૨) શ્રી ભાવનગર જૈન શ્વે મૂ૫. સંઘ, ભાવનગર બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વેમૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જેન જે. મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ. (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ. પિરમપૂજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયાવતી શ્રમણીવાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.) Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પયણ પભ્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરતનસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. જૈન શ્વે. મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કનૅલ. પૂ૫૦ કિચારુતિત પ્રભાવક, સાદેય નામકર્મઘર સ્વય આયાદિત શ્રીમદવિજય કચર્થસૂરીશ્વરજીથી પ્રેરિત યુન્યવતી અમીતીની પ્રેરણારી પ્રાપ્ત અનાદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાળીશ્રી સૌપ્રકાશીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે• (૧) શ્રી કારેલીબાગ, શેમ્પૂ જૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ. ૨- સુવિશાળ પરિવારયુક્તા સાળીશ્રી ભાવનાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચારદિવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવતી પપૂ. સાધ્વીશ્રી ધ્યાનરસાશ્રીજી તથા સાદનીશ્રી પ્રકુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - શ્રી માંગરોળ ન હૈ, તપ, સંઘ, માંગરોળ - તરફથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ વ્યસહાયકો ૪. પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવતની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” પ- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના | સમુદાયવતી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન ચેમ્પૂ સંઘ, વલ્લભનગર, ઈન્દીર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાદિત આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાની પ્રેરણાથી પ્રાપ્ત સહાશે. (૧) પરમપૂજ્યા નીડરવા સાધીશ્રી ચંત્યશાશ્રીજી મથી પ્રેરિત -- શ્રી ત્રિલોકપદ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જેન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. | (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પ.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સારીશ્રી પ્રશમણીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરનાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (3) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી - “શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ. (૪) પરમપૂજ્યા વર્ધમાન તપસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જેન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અગ્રવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાદનીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મહના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાળીશ્રી પૂરપાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ આગામ-સ્ટીક અનુવાદ સહાયક (૧) પ.પૂ ભગવતીજી દેશનાદક્ષ આદેવશ્રી નરદેવસાગરસૂરિજી મહેસાઇની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જામનગર, | (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જન ચેમ્પૂ સંઘ,” અમદાવાદ. (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય દેવશ્રી મુનિર્વસૂરિજી મની પ્રેરણાથી ! – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. (૪) પ.પૂ જલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સાo સુપ્રભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાળીશ્રી પ્રીતિધશ્રીજી મની પાવન પ્રેરણાથી.. - (૧) શ્રી પાર્શ્વભક્તિ ચેમ્પૂ જૈનસંઘ, ડોંબીવલી. • (૨) શ્રી રાજાજી સેડ શ્રેમ્પૂ તપા. જેન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શમણીતશ્રી સોગગુણાશ્રીજી મહની પ્રેરણાથી. શ્રી પરમ આનંદ શ્રેમૂવૂo જૈનસંઘ,” પાલડી, અમદાવાદ. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકારનો | મન દીપરતનસાગરજી દ્વારા પ્રકાલિત સાહિત્ય-એક ઝલક કુલ પાકાણાનોનો અંક-૧૦૧ १-आगमसुत्ताणि-मूलं ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક અધ્યયનવક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્રગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાલીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. કામવાસી, ગામના વતની, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂ. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ થી ૫સૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પસ્તાલીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમર્ત ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નક્લ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीनं માકાણાનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,ooo જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગામોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષચ-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪પ-આગમોની વિશપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથફ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીક માં પણ તમારી પસંદગીનો વિષય શોધવે આ બૃહત્ અનુકમ પરથી ખૂબ જ સરળ છે. રૂ. ૪૦૦-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકારની ५. आगमसइक्रोसो -પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અ. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી પર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પાળીશે પસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબદ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું માગસુત્તા- સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગ શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामक्रोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીક માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી કમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું માન-સુખ-સીવ તો છે જ. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ૪ પ્રકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ મામસૂત્ર-દિનો જુવા માં પણ કમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને ગામ સરવ અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિકમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પુષ્પાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ “આગમ કથાનુયોગ” કેવળ કારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂા. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકારની ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાલીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪પઆગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમાણ સટીક અનુવાદ ૪૮મકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત ઋતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પયા સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂમો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - ૪ - ૪ - આ હતી આગમ સંબધી અમારા ૨૫૦ પ્રકાશનોની યાદી - ૪ - ૪ - Page #15 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ - આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય - ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઘુપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, વૃજ્યર્થ, અનુવત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રયુર પરિશિષ્ટો છે. on કૃદામાલા :– આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (ર) વ્યાખ્યાન સાહિત્ય » ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩, – આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં બ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-નકશા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગૂંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ - શાશ્વાતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) (૩) તતાભ્યાસ સાહિત્ય : ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાધિગમ સૂબ અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ - આ ગ્રંથમાં તલવાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશા પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિસહિત સૂત્ર, સૂસાથે, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂકસંદર્ભ, સૂત્રપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ dવાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં સ્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂમનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ : અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. ૦ સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-યોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ- જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ () ચૈત્ર સંયોજન - ૦ ૪૫-આગમ ચંબ ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય - ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष • चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા - આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્યદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૬ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ • शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાયલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચાત્રિ પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સગ અભ્યાસ-સાહિત્ય - ૦ જેન એયુકેશનલ સર્ટિફિકેટ ફોર્સ ૦ પ્રતિક્રમણ સૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. – X — ૪ - Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩૯ મહાનિશીથ-છેદસૂત્ર-૬ મૂળ સૂત્ર-અનુવાદ ભાગ-૩૦ • છેદસૂત્રોમાં જેની છટ્ઠા અને છેલ્લા છેદ સૂત્ર રૂપે ગણના થાય છે, તેવા આ આગમને પ્રાકૃતમાં ‘માનિીદુ' નામે ઓળખવામાં આવે છે અને વ્યવહારથી તેમજ સંસ્કૃતમાં પણ મહાનિશીથ કહેવાય છે. જેમાં છ અધ્યયનો અને બે ચૂલિકા છે. એ રીતે આઠ વિભાગમાં આ અગમ સંગૃહીત છે. ૧૭ આ આગમ પરત્વે કોઈ જ નિયુક્તિ, ભાષ્ય, યૂર્ણિ કે વ્યાખ્યા-વૃત્તિ હોવાનો ઉલ્લેખ અમોને મળેલ નથી. એટલે અમે આ મૂળસૂત્રનો માત્ર અર્થ જ અહીં આપેલ છે. સંયમ જીવનની શુદ્ધિ ઉપર વિશેષ ભાર મૂક્તા એવા `આ ગ્રન્થમાં ચરણરણાનુયોગની મુખ્યતા હોવા છતાં લક્ષ્મણા સાધ્વી, નંદીષેણ મુનિ, સુસઢ આદિની ક્થાના માધ્યમે ક્યાનુયોગ પણ તેટલાં જ પ્રમાણમાં છે. વળી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ, ઉપધાનનું સ્વરૂપ, મીતાર્થ વિહાર આદિના માધ્યમથી કિંચિત દ્રવ્યાનુયોગ સ્વરૂપ પણ જોવા મળે જ છે. વર્ધમાન વિધા અને તેને કઈ રીતે સાધવી તે વાત અતિ સ્પષ્ટ અને વિસ્તૃતરૂપે આ આગમમાં હેવાયેલ છે. નિઃશલ્ય પ્રાયશ્ચિત્ત, ગચ્છની મર્યાદા ઇત્યાદિ વિષયો પ્રત્યેક સાધુ-સાધ્વી માટે મનનીય ચીંતનીય અને સામર્થ્યનુસાર આચરણીય હોવાથી ખરેખર આ આગમને વાચના આદિના માધ્યમે અત્યંત પ્રસારવા યોગ્ય છે. માત્ર સાધુ-સાધ્વીજી જ નહીં પણ શ્રાવશ્રાવિકાના જીવનમાં પણ આ આગમ થકી ખૂબ-ખૂબ પરિવર્તન લાવી શાય તેવા સચોટ વસ્તુ વિષય અને સ્પષ્ટ ક્લનવાળું આ આગમ છે. મૂળ આગમની પુનઃ વાચના થકી આ આગમને પુનઃ સંપાદિત કરાયેલ છે. તે વિષયક ઉલ્લેખ તો આગમની અંદરના ગધ ખંડોમાં સ્વયં આચાર્ય ભગવંતો એ જ રેલ છે. 30 2 Page #19 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ મા અધ્યયન-૧ - શાલ્ય ત્રણ જ - ૪ - ૪ - ૪ - ૪ - ૪ - ૪ -- – તીર્થને નમાર થાઓ. - અરહંત ભગવંતને નમસ્કાર થાઓ. [૧] આયુષ્યમાન એવા ભગવંતો પાસે મેં આ પ્રમાણે સાંભળેલ છે કે- અહીં જે કોઈ છમસ્થ ક્રિયામાં વર્તતા એવા સાધુ કે સાધ્વી હોય તેઓ આ પરમતત્વ અને સાર ભૂત પદાર્થને સાધી આપનાર અતિ મા અર્થગર્ભિત, અતિશય શ્રેષ્ઠ એવા “મહાનિશીથ' શ્રુતસ્કંધ મૃતના અનુસારે ત્રિવિધ મિન, વચન, કાયા) ત્રિવિધ ક્રિણ, ફ્રાવણ, અનુમોદન| સર્વ ભાવથી અને અંતરઅભાવી શલ્ય સહિત થઇને આત્માના હિતને માટે અત્યંત ઘોર, વીર, ઉગ્ર, wારી, તપ અને સંયમના અનુષ્ઠાનો ક્રવા માટે સર્વ પ્રમાદના આલંબનોને સર્વથા છોડીને સર્વ સમય રાત્રે અને દિવસે આળસ રહિત, સતત ખિાતા સિવાય, અનન્ય મહાશ્રદ્ધા, સંવેગ અને વૈરાગ્યમાર્ગને પામેલા, નિયાણા સહિત, બળ-વીર્ય-પુરુષાર પરાક્રમને છૂપાવ્યા સિવાય, ગ્લાનિ પામ્યા વિના, વોસિરાવેલ-ત્યાગ કરેલા દેહવાળા, સુનિશ્ચિત એકાગ્ર ચિત્તવાળા બનીને વારંવાર તપ, સંયમ આદિ અનુષ્ઠાનોમાં માણતા ક્રવી જોઈએ. ]િ પરંતુ રાગ, દ્વેષ, મોહ, વિષય, કષાય, જ્ઞાન આલંબનને નામે થતાં અનેક પ્રમાદ, દ્ધિ, રસ, શાતા એ ત્રણ પ્રકારના ગારવો, રૌદ્ર ધ્યાન આર્તધ્યાન, વિક્યા, મિથ્યાત્વ, અવિરતિ, મિન-વચન-કાયાના દુષ્ટ યોગો, અનાયતન સેવન, કુશીલ આદિનો સંસર્ગ, ચાડી ખાવી, ખોટું આળ ચઢાવવું, ક્લહ ક્રવા, જાતિ આદિ આઠ ભેદે મદ રવો, ઇર્ષ્યા, અભિમાન, ક્રોધ, મમત્વભાવ, અહંકાર વગેરે અનેક ભેદોમાં વહેંચાયેલ તામસભાવ યુક્ત હૃદયથી હિંસા, ચોરી, જૂઠ, મૈથુન, પરિગ્રહના આરંભ-સંકલ્પ આદિ અશુભ પરિણામવાળા ઘોર, પ્રચંડ, મહારૌદ્ધ ગાઢ, ચિણા પાપકર્મ મળરૂપ લેપથી ખરડાયેલ આશ્રવ દ્વારોને બંધ ર્યા વિનાના ન થવું. – આ જણાવેલા આશ્રવમાં સાધુએ પ્રવૃત્ત ન થવું. [3] આ પ્રમાણે સાધુ કે સાળી પોતાના દોષ જાણે ત્યારે એક ક્ષણ એક લવ, મુહૂર્ત, આંખનો પલકરો, અર્ધ પલકારો, અર્ધ પલકારાની અંદરના ભાગ જેટલો કાળ પણ શલ્ય રહિત થાય. ૪થી જ્યારે હું સર્વ ભાવથી ઉપશાંત થઇશ તેમજ સર્વ વિષયોમાં વિરક્ત બનીશ, રાગ દ્વેષ અને મોહને ત્યાગીશ... ત્યારે સંવેગ પામેલો આત્મા પરલોક્ના પંથને એકગ મનથી સમ્યક પ્રકારે વિચારે, અરે ! હું અહીંથી મૃત્યુ પામીને ક્યાં જઈશ ? ક્યો ધર્મ પ્રાપ્ત કર્યો છે? મારે ક્યા વ્રત-નિયમ છે ? મેં ક્યા તપનું સેવન ક્યું છે ? મેં શીલ કેવું ધારણ ક્રેલ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧/-૪ થી ૬ છે ? મેં શું દાન આપેલ છે ? - [૭ થી ૯] કે જેના પ્રભાવે હું હીન, મધ્યમ કે ઉત્તમ કુળમાં સ્વર્ગ કે મનુષ્યલોક્માં સુખ અને સમૃદ્ધિ પામી શકું ? અથવા વિષાદ કરવાથી શો ફાયદો ? આત્માને હું બરાબર જાણું છું. મારું દુશ્વસ્ત્રિ તેમજ મારા દોષો અને ગુણો છે, તે સર્વેને હું જાણું છું. આમ ઘોર અંધકારથી ભરપુર એવા પાતાળ-નર્કમાં જ હું જઇશ કે જ્યાં લાંબા કાળ સુધી હજારો દુઃખો મારે અનુભવવા પડશે. [૧૦, ૧૧] આવી રીતે સર્વે જીવો ધર્મ-અધર્મ, સુખ-દુઃખ વગેરે જાણે છે. ગૌતમ એમાં કેટલાંક પ્રાણીઓ એવા હોય છે કે જેઓ આત્મ હિત કરનાર ધર્મનું સેવન મોહ અને અજ્ઞાનને કારણે કરતાં નથી. વળી પરલોક માટે આત્મહિત રૂપ એવો ધર્મ જો કોઈ માયા-દંભથી કરશે, તો પણ તેનો લાભ અનુભવશે નહીં. [૧૨ થી ૧૪] આ આત્મા મારો જ છે. હું મારા આત્માને યથાર્થ જાણું છું, આત્માની પ્રતીતિ કરવી દુર છે. ધર્મ પણ આત્મસાક્ષીથી થાય છે. જે જેને હિતકારી કે પ્રિય માને છે તે તેને સુંદર પદે સ્થાપન કરે છે. કેમ કે સિંહણ પોતાના ક્રુર બચ્ચાને પણ પ્રિય માને છે. જગતના સર્વે જીવો પોતાના જેવો જ બીજાને આત્મા છે’ એમ વિચાર્યા વિના આત્માને અનાત્મા રૂપે ક્લ્પતો પોતાના દુષ્ટ વચન, કાયા, મનથી ચેષ્ટા સહિત વર્તન કરે છે. જ્યારે આત્મા તે નિર્દોષ હેવાય છે, જે લુપતા રહિત છે, પક્ષપાતને છોડેલ છે, પાપવાળા અને ક્લુષિત હૃદયો જેનાથી અતિ દૂર થયા છે. અને દોષ રૂપી જાળથી મુક્ત છે. [૧૫, ૧૬] પરમ અર્થ યુક્ત, તત્વ રૂપે સિદ્ધ થયેલ, અદ્ભૂત પદાર્થોને સાબીત કરી આપનાર એવા, તેવા પુરુષોએ રેલ અનુષ્ઠાન વડે તે નિર્દોષ આત્મા પોતાને આનંદ પમાડે છે, તેવા આત્માઓ ઉત્તમ ધર્મ હોય છે, ઉત્તમ તપ સંપત્તિ-શીલ-ચાસ્ત્રિ હોય છે. તેથી તેઓ ઉત્તમ ગતિ પામે છે. [૧૭, ૧૮] હે ગૌતમ ! કેટલાક એવા પ્રાણીઓ હોય છે કે જેઓ આટલી ઉત્તમ ક્ષાએ પહોંચતા હોય છતાં પણ મનમાં શલ્ય રાખીને ધર્માચરણ રે છે, પણ આત્મહિત સમજી શક્તા નથી. શલ્ય સહિત એવું જો ક્ટારી, ઉગ્ર, ઘોર, વીર, ક્ક્ષાનું તપ દેવતાઈ હજાર વર્ષ સુધી કરે તો પણ તેનું તપ નિષ્ફળ થાય છે. [૧૯] જે શલ્યની આલોચના થતી નથી, નિંદા કે ગઈ રાતી નથી અથવા શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્ત રાતું નથી તો તે શલ્ય પણ પાપ કહેવાય છે. [૨૦] માયા, દંભ-પટ એ કરવા યોગ્ય નથી. મોટા ગુપ્ત પાપ ક્સ્ટ્રા, અજયણાઅનાયાર સેવવા, મનમાં શલ્ય રાખવું, તે આઠે ર્મોનો સંગ્રહ કરાવે છે. [૨૧ થી ૨૬] અસંયમ, અધર્મ, શીલ અને વ્રત રહિતતા, યોગોની અશુદ્ધિ, એ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ સર્વે સુક્ત પુન્યના નાશક, અપાર દુર્ગતિમાં ભ્રમણ ક્રાવનાર, શારીરિક માનસિક દુઃખ પૂર્ણ અંતરહિત સંસારમાં અતિ ઘોર વ્યાકુળતા ભોગવવી પડે. કેટલાંન્ને કદરૂપતા મળે, દારિદ્ર, દુર્ભગતા, હાહાકારક વેદના, પરાભવ પામે તેવું જીવિત, નિર્દયતા, કરુણાહીન, કૂર, દયાહીન, નિર્લજતા, ગૂઢ હૃદય, વક્રતા, વિપરીતચિતતા, રાગ, દ્વેષ, મોહ, ઘનઘોર મિથ્યાત્વ, સન્માર્ગનાશ, અપયશપ્રાપ્તિ, આશા ભંગ અબોધિ, શલ્યરહિતતા આ બધું ભાવોભાવ થાય છે. આ રીતે પાપશલ્યના એકાઈક અનેક પર્યાયો લ્યા. ર૭થી ૩૦] એક વખત શલ્ય હૃદયીને બીજા અનેક ભવોમાં સર્વે અંગો અને ઉપાંગો વારંવાર શલ્ય વેદનાવાળા થાય છે. તે શલ્ય બે પ્રકારનું હેલું છે – સૂક્ષ્મ, બાદર. તે બંનેના પણ ત્રણ-ત્રણ પ્રકારો છે – ઘોર, ઉગ્ર, ઉચ્ચતર, ઘોર માયા ચાર ભેદે છે. જે ઘોર ઉગ્ર માનયુક્ત હોય તેમજ માયા, લોભ, ક્રોધયુકત પણ હોય. એમ જ ઉગ્ર અને ઉચ્ચતરના પણ ચાર ભેદો સમજવા. સૂક્ષ્મ, બાદર ભેદભેદ સહિત આ શલ્યોને મુનિ એકદમ ઉદ્ધાર કરી જલ્દી મટી નાખે. પરંતુ ક્ષણવાર પણ મુનિ શલ્યવાળો ન રહે. ૩િ૧, ૩રી જેમ સર્પનું બચ્ચું નાનું હોય, સરસવ પ્રમાણ માત્ર અગ્નિ ચોડો હોય, વળગે તો વિનાશ પમાડે છે. તેના સ્પર્શ પછી વિયોગ ક્રી શકતો નથી. તેજ રીતે અલ્પ, અભતર પાપ શલ્ય ના ઉદ્ધરેલ હોય તો ઘણો સંતાપ આપનાર અને શેડો ભવોની પરંપરા વધારનાર થાય છે. ૩િ થી છી ભગવન્! દુખે ઉદ્ધરી શકાય તેવું, દુખદાયી આ પાપશલ્ય કેમ ઉદ્ધરવું, તે પણ ઘણાં જાણતા નથી. હે ગૌતમ! આ પાપશલ્ય સર્વથા મૂળથી ઉખેડી દેવાનું ઘેલ છે. ગમે તેવું દુર શલ્ય હોય તેને અંગોપાંગ સહિત ભેદી નાંખવાનું જણાવેલ છે. - પહેલું સમ્યગદર્શન, બીજું સગડ઼ાન, બીજું સમ્યક ચાસ્ત્રિ આ ત્રણે એકરૂપ થાય, જીવ જ્યારે શલ્યનો ક્ષેત્રીભૂત બને છે અને પાપ-શલ્ય અતિ ઉંડાણ સુધી પહોંચેલું હોય, દેખાતું ન હોય, હાડદ્ધ સુધી ગયેલું અને અંદર રહેલું હોય, સર્વે અંગોપાંગમાં ખેંચી ગયેલ હોય, અંદર-બહારના ભાગો પીડા ક્રતું હોય, તેવા શલ્યને મૂળમાંથી ઉખેડી નાંખવું જોઈએ. ફિ૮ થી ૦] કિયા રહિત જ્ઞાન નિરર્થક છે, જ્ઞાન રહિત ક્રિયા પણ સફળ થતી નથી, જેમ દેખતો લંગડો અને દોડતો આંધળો દાવાનળમાં બળી મર્યા. તેથી હૈ ગતમાં બંનેના સંયોગે કર્યસિદ્ધિ થાય છે. એક ચક્ર કેપેડાનો રથ ન ચાલે. જ્યારે આંધળો ને લંગડો બંને એરૂપ બન્યા અતિ લંગડાએ માર્ગ બતાવ્યો તે રીતે આંધળો ચાલ્યો, તો બંને દાવાનળવાળા વનને વટાવી ઇચ્છેલા નગરે નિર્વિને સલામત પહોંચ્યા. તેમ જ્ઞાન પ્રકાશ આપે, તપ આત્મશુદ્ધિ કરે અને સંયમ ઇંદ્રિય અને મનને આડે માર્ગે જતાં રોકે છે. આ ત્રણેનો યથાર્થ સંયોગ થાય તો મોક્ષ થાય છે, અન્યથા મોક્ષ થતો નથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૧-૪૧, ૪ર | F૧, ૪ર તે કારણથી નિઃશલ્ય થઇને, સર્વશલ્યનો ત્યાગ ક્રીને જે કંઈ નિશલ્યપણે ધર્મનું સેવન ક્રે છે, તેનું સંયમ સફળ ગણેલું છે. એટલું જ નહીં પણ જન્મ-જન્માંતરમાં વિપુલ, સંપત્તિ અને દ્ધિ મેળવીને પરંપરાએ શાશ્વત સુખને પામે છે. [૩ થી ૪] શલ્ય અર્થાત્ અતિચારાદિ દોષોને ઉરવાની ઇચ્છાવાળો ભવ્યાત્મા સુપ્રશસ્ત ચોગવાળા, શુભ દિને, સારીતિથીરણ-મુહૂર્ત, સારું નક્ષત્ર અને બળવાન ચંદ્રનો યોગ હોય ત્યારે ઉપવાસ કે આયંબિલ તપ દશ દિવસ સુધી ક્રીને ૮૦૦ પંચમંગલ મહાશ્રુતસ્કંધનો જાપ રે. તેના ઉપર અઠ્ઠમ ક્રીને પારણે આયંબિલ કરે. પારણા દિને ચૈત્ય-જિનાલય અને સાધુઓને વંદના રે. સર્વ પ્રકારે આત્માને ક્રોધ રહિત અને ક્ષમાવાળો બનાવે. જે કંઈ દુષ્ટ વર્તન રેલ હોય તે સર્વેનું ત્રિવિધે – મન, વય, કયાથી, નિઃશુલ્ય ભાવે “ મિચ્છામિ દુક્કડમ' આપે. જિ૮ વ પ૦] ફરી પણ ચૈત્યાલયમાં જઈને વિતરાગ પ્રભુની પ્રતિમાઓને એકાગ્ર ભક્તિપૂર્ણ હૃદયપૂર્વક દરેક્ની વંદના સ્તવના ધે. ચૈત્યોને સમ્યગ વિધિ સહિત વંદના ક્રીને છઠ્ઠ ભક્ત તપ કરીને ચેત્યાલયમાં આ મૃતદેવતા નામક વિધાનો લાખ પ્રમાણ જાપ રે. સર્વભાવથી ઉપશાંત થયેલો, એકાગ્ર ચિત્તવાળો, દઢ નિશ્ચયવાળો, ઉપયોગવાળો, ડામાડોળ ચિત્ત રહિત, સગ-રાતિ-અતિથી રહિત બની ચેત્યાલયના પવિત્ર સ્થળમાં વિધિપૂર્વક જાપ રે. [૫૧] આ સૂત્રમાં મંત્રાક્ષરો છે. જેનો અનુવાદ થઈ ન શકે. જિજ્ઞાસુએ અમારું માનકુનિ ભાગ-૩૯, અનિલ પૃષ્ઠ-૫ જોવું. [પશે સિદ્ધાંતિઓએ આ વિધા – “ગ-૫૧માં આપેલ મૂળ અર્ધમાગધીમાં છે તે મહાવિધા” લીપી-અક્ષરોથી લખેલી છે. શાસ્ત્રના મર્મ ન સમજેલો તેમજ કુશીલવાળો હોય તેવાને ગીતાર્થ મૃતધરોએ આ પ્રવચન વિધા ન આપવી કે તેવાને ન પ્રરૂપવી. [૫૩ થી ૫૫] આ શ્રેષ્ઠ વિધાથી સર્વ પ્રકારે પોતાને અભિમંત્રિત ક્રીને એ ક્ષમાવાન, ઇંદ્રિય દમી, જિતેન્દ્રિય સૂઇ જાય. ઉંઘમાં જે શુભ કે અશુભ સ્વપ્ન આવે તેને બરાબર અવધારે, યાદ રાખે, ત્યાં જેવું સ્વપ્ન જોયું હોય તદનુસાર શુભ કે અશુભ થાય. જો સુંદર સ્વપ્ન હોય તો મહા પરમાર્થ સાભૂત શલ્યોદ્ધાર થાય તેમ સમજવું. પિ૬, પણ આ રીતે આઠ મદ સ્થાન વિરહિત, લોકગ્ર ભાગે બિરાજતા સિદ્ધોને આવતો હોય, તેવા નિઃશલ્ય થવાની અભિલાષણાવાળા આત્માને શુદ્ધ આલોચના આપવી. પોતાના પાપને આલોચીને ગુરુ પાસે પ્રગટ કરીને શલ્ય રહિત થાય ત્યાર પછી પણ ચૈત્યો અને સાધુઓને વંદન ક્રી, વિધિપૂર્વક ખમાવે. પિ૮ થી ૨] પાપશલ્ય ખમાવીને ફરી પણ વિધિપૂર્વક દેવ-અસુરો સહિત જગતને આનંદ પમાડતો નિર્મુલ શલોદ્ધાર ક્રે છે. એ રીતે શલ્યરહિત થઈ સર્વ ભાવે ફરી પણ વિધિ સહિત ચેત્યોને વાંદે, સાધર્મિોને ખમાવે. ખાસ કરીને જેની સાથે એક્સ વાસ કર્યો હોય ગામે ગામ વિચર્યો હોય, જેમણે ક્કોર વચનોથી સારણાદિ પ્રેરણા Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આપી હોય, જેમને પણ કાર્ય પ્રસંગે કે કર્યા સિવાય ક્કોર, આક્રા, નિષ્ફર વચનો સંભળાવેલ હોય, તેણે પણ સામે કંઇક પ્રત્યુત્તર આપેલો હોય, તે કદાચ જીવતો હોય કે મૃત્યુ પામેલો હોય. તેને સર્વ ભાવથી ખમાવો, જો જીવતો હોય તો ત્યાં જઈને વિનયથી ખમાવે, મૃત્યુ પામેલો હોય તો સાધુની સાક્ષીએ ખમાવે. ૩િ થી ૬૫] એ પ્રમાણે ત્રણ ભુવનને પણ ભાવથી સામણા કરીને મન, વચન, ક્રયાથી શુદ્ધ થયેલો તે નિશ્ચયપૂર્વક આમ ઘોષણા કરે, “હું સર્વે જીવોને ખમાવું છું. સર્વે જીવો મને ક્ષમા આપો. સર્વ જીવો સાથે મારે મૈત્રીભાવ છે. કોઈ પણની સાથે વૈરભાવ નથી. ભવોભવમાં દરેક જીવના સંબંધમાં આવેલો હું મન-વચન-કાયાથી સર્વ ભાવે, સર્વ પ્રકારે, સર્વેને ખમાવું છું. [] આ પ્રમાણે ક્ષમાપના ઘોષણા કરીને શૈત્યવંદના રે. સાધુ સાક્ષીએ ગરની પણ વિધિપૂર્વક ક્ષમાપના કરે, રિક, ૬૮] સમ્યક પ્રકારે ગુરજીને ખમાવીને સ્વ શક્તિ અનુસાર જ્ઞાનનો મહિમા કરે. ફરી પણ વિધિ સહિત વંદન કરે. પરમાર્થ, તત્વભૂત અને સારરૂપ આ શલ્યોદ્ધરણ % રીતે ક્રવું, તે ગુરુમુખેથી સાંભળે, સાંભલીને તે પ્રમાણે આલોચના રે કે જેથી આલોચના કતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. ૬િ, ] આવા સુંદર ભાવમાં રહેલ અને નિઃશલ્ય આલોચના કરેલ હોય, જેથી આલોચના તાં-ક્યતાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. હે ગૌતમ ! એવા કેટલાંક મા સત્વશાળી મહાપુરુષોના નામો જણાવીએ છીએ કે જેઓએ ભાવથી આલોચના ક્રતા ક્રતા કેવળજ્ઞાન ઉત્પન્ન ક્યું. [૧ થ અ હા હા ! મેં દુષ્ટ કર્ય ક્યું હા હા ! મેં દુષ્ટ વિચાર્યું, હા હા ! મેં ખોટી અનુમોદના ક્રી. એ રીતે સંવેગથી અને ભાવથી આલોચના ક્રનાર કેવળજ્ઞાન મેળવે. ઇર્ષા સમિતિ પૂર્વક પગ મૂકતાં કેવલી થાય, મુહપત્તિ પ્રતિલેખનથી કેવલી થાય, આલોચના ક્રેતાં કેવલી થાય. “હા હા હું પાપી છું' એમ વિચારતા કેવલી થાય. હા-હા મેં ઉન્મત્ત બની ઉન્માર્ગ પ્રરૂપણા રી' એમ પશ્ચાતાપ ક્રતા વલી થાય. અણગારપણામાં કેવલી થાય. “સાવધ યોગ સેવીશ નહીં' એ રીતે અખંડિત શીલ પાલનથી વલી થાય, સર્વ પ્રકારે શીલનું રક્ષણ #તાં રોડ પ્રકારે પ્રાયશ્ચિત્ત જતાં પણ કેવલી થાય. [૬ થી ૮] શરીરની મલિનતા સાફ સુફ ન વા રૂપ નિપ્રતિર્મ ક્રતા, ન ખંજવાળતા, આંખનું મટકું ન મારતાં કેવલી થાય. બે પ્રહર સુધી એક પડખે રહીને મૌનવ્રત ધારણ ક્રીને પણ કેવલી થાય. “સાધુપણું પાળવા હું સમર્થ નથી તેથી અનશનમાં રહું' તેમ ક્રમાં, નવકાર ગણતા, સંપૂર્ણ સામગ્રી પામવા છતાં કેવલી કેમ ન થયો ? એ ભાવનાથી પણ કેવલી થાય. ૬, ૮) જ્યાં સુધી ઢuહારી વાત લોળે મને પાપશલ્યી ધે, ત્યાં સુધી કાયોત્સર્ગ પારીશ નહીં, એ રીતે કેવલી શાય. ચલાયમાન કાષ્ઠ ઉપર પણ આવતા Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧- ૯, ૮૦ વિચારે કે અરે રે ! અજ્યણા થશે, જીવ-વિરાધના થશે, એવી ભાવનાથી કેવલી થાય. શુદ્ધ પક્ષમાં પ્રાયશ્ચિત્ત એમ ક્વેતા કેવલી થાય. જીવન ચંચળ છે, અનિત્ય અને ક્ષણ વિનાશી છે. એ ભાવે વલી થાય. ૮િ૧ થી ૮૩] આલોચના, નિંદા, વંદના, ઘોર-દુક્ર પ્રાયશ્ચિત્ત સેવન, લાખો ઉપસર્ગ સહન જતાં કેવલી થાય. ચંદનબાલાવત હાથ ખસેડતાં ધૂળ જ્ઞાન થાય. કુગડુ મુનિની જેમ ખાતા-ખાતાં, એક દાણો ખાવા રૂપ તપ-પ્રાયશ્ચિત્ત કતાં કેવલી થાય. પ્રાયશ્ચિત્ત શરૂ કરનાર, અર્ધ પ્રાયશ્ચિત્ત કરનાર, પ્રાયશ્ચિત્ત પુરું નાર કેવલી અને ઉત્કૃષ્ટ ૧૦૮ સંખ્યામાં અષભાદિ માફક કેવળ પામનાર કેવલી. [૮૪ થી ૮] “શુદ્ધિ અને પ્રાયશ્ચિત્ત વિના ક્વલી થઈએ તે કેવું સારું' એમ ભાવના તાં કેવલી થાય. હવે એવું પ્રાયશ્ચિત્ત ક્યું મારે તપ આચરવું ન પડે એમ ભાવના કરતાં કેવલી થાય. પ્રાણના ભોગે પણ હું જિનાજ્ઞાન ન ઉલ્લંઘું - એ રીતે વલી થાય. શરીર જુદું છે – આત્મા જૂદો છે, મને સમ્યક્ત થયું છે, આવી-આવી ભાવનાથી કેવલી થાય. [૮ થી ] અનાદિનો પાપકર્મ મેલ હું ધોઈ નાખું એવી ભાવનાથી કેવલી થાય. હવે કોઈ પ્રમાદાયરણ નહીં કરું - તે ભાવનાથી કેવલી થાય. દેહના ક્ષયે મને નિર્જરા થાય, સંયમ એ જ શરીરનો નિષ્કલંક સાર છે. એવી ભાવનાથી ક્વલી થાય. મનથી પણ શીલખંડન થતાં મારે ન જીવવું, વચન અને કયાથી પણ શીલનું રક્ષણ કર્યું - એવી ભાવનાથી કેવલી થાય. [૯૧ થી ) ચોમ અનાદિકાળથી ભમતાં ફરી મુનિપણું પામ્યો. કેટલાંક ભવોમાં કેટલીક આલોચના સફળ બની. કોઈ ભવમાં પ્રાયશ્ચિત્ત ચિત્તની શુદ્ધિ ક્રનાર બન્યો. ક્ષમાધારી ઇંદ્રિય દમી, સંતોષી, ઇંદ્રિય વિજેતા, સત્ય ભાષી, છાયા સમારંભથી ત્રિવિધ વિમેલો, ત્રણ દંડથી વિરમેલો સ્ત્રી સાથે વાત પણ ન તો, સ્ત્રીના અંગોપાંગને ન જોતો, શરીર મમત્વરહિત, અપ્રતિબદ્ધ વિહારી. મહા સારા આશયવાળો, ગર્ભવાસથી ભયભીત, સંસારના અનેક દુઃખ અને ભયથી ત્રાસિત. આવા આવા ભાવોથી આવનાર આલોચકને આલોચના આપવી. આલોચકે પણ ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત ક્રવું. દોષના ફળે પ્રાયશ્ચિત્ત ક્રવું. કિ૬ થી ૮] આલોચકે માયા, દંભ શલ્યથી આલોચના ન Wવી. એ રીતે આલોચનાથી સંસારવૃદ્ધિ થાય. અનાદિ કાળથી પોતાના કર્મચી દુમતિવાળા આત્માએ ઘણાં વિલ્પરૂપ કલ્લોલ વાળા સંસાર સમુદ્રમાં આલોચના કરવા છતાં અધોગતિ પામનારના નામો ક્યું, તે તું સાંભળ કે જેઓ આલોચના સહિત પ્રાયશ્ચિત પામેલાં અને ભાવદોષથી લુષિત ચિત્તવાળાં થયા છે. [૯ થી ૧૦) શલ્ય સહિત આલોચના પ્રાયશ્ચિત્ત ક્રીને પાપર્મ જનારા નરાધમો, દુસ્સહ દુઃખો અનુભવતાં ત્યાં રહે છે. ભારે અસંયમ સેવી, સાધુ નિંદક, દષ્ટિ અને વાણી વિષયમાં શીલ રહિત, મનથી પણ કુશીલ, સૂક્ષમ વિષય આલોચક, બીજાના નામે પ્રાયશ્ચિત્ત કરી થોડી થોડી આલોચના ક્રે કે જરા પણ આલોચના ન Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મહાનિશીથ દસૂત્ર-અનુવાદ રે, જે દોષ સેવ્યો નથી તેની કે લોક રંજનાર્થે બીજાના દેખતાં આલોચના ક્રે. “ પ્રાયશ્ચિત્ત ક્રીશ નહીં' તેમ વિચારીને કે કપટપૂર્વક આલોચના રે.. [૧૦૩ થી ૧૦૫ માયા, દંભ અને પ્રપંચથી પૂર્વે રેલા તપ અને આચરણની વાતો રે, મને કંઈ પ્રાયશ્ચિત લાગતું જ નથી તેમ કહે કે કરેલા દોષ પ્રગટ જ ન જે, નજીમાં રેલાં દોષો જ પ્રગટ ક્રે. નાના નાના પ્રાયશ્ચિત્ત માંગે અમે એવી પ્રવૃત્તિ રીએ છીએ કે આલોચનાનો અવકાશ ન રહે-તેવું ધે કે શુભ બંધ થાય તેવી આલોચના માંગે. હું મોટું પ્રાયશ્ચિત ન કરી શકું કે મારે ગ્લાનની સેવા કરવાની છે તેવા આલંબને પ્રાયશ્ચિત્ત ન રૈ. આલોચના ક્રતા સાંભળ્યું ન સાંભળ્યું રે. [૬ ૧૦૮] તુષ્ટિકરી છુટક પ્રાયશ્ચિત્ત હું નહીં શું લોક ખુશી માટે માત્ર જીમેથી પ્રાયશ્ચિત્ત નહીં છું એમ દ્ી પ્રાયશ્ચિત્ત ન રે. પ્રાયશ્ચિત્ત સ્વીકારીને લાંબાગાળે આચરે અથવા પ્રાયશ્ચિત્ત બૂલી કંઇક જુદું રે. નિર્દયતાથી વારંવાર મહાપાપ આચરે. કંદર્પ વિષયક અભિમાન – “ગમે તેટલું પ્રાયશ્ચિત્ત વા સમર્થ છું.” જયણા રહિત સેવે કે ન સાંભળ્યું ક્રે. [૧૦૯ થી ૧૧૩] પુસ્તકમાં લખ્યા મુજબ પ્રાયશ્ચિત્ત રે. સ્વમતિ કલ્પનાથી પ્રાયશ્ચિત્ત કરે. પૂર્વા આલોચના મુજબ તે જ પ્રાયશ્ચિત્ત ક્રી લે. જાતિ, કુળ, ઉભય, સુત, લાભ, ઐશ્વર્ય, તપ, પંડિતાઇ, સદ્ભર એ બધાંના મદમાં લુબ્ધ થાય. ગાસ્વોથી ઉત્તેજિત થઈ આલોચના કરે. હું અપૂજ્ય એકકી છે. એવું વિચારે. હું પાપીમાં પણ પાપ છું. એવી કલુષિતતાથી આલોચના કરે. બીજા દ્વારા કે અવિનયથી આલોચના રે, અવિધિથી રે. અહીં કહેલા કે અન્ય તેવા જ દુષ્ટ ભાવે આલોચના ક્રે. ૧૧૪ થી ૧૧] ગૌતમ ! અનાદિ કાળથી ભાવ-દોષ સેવન કરનાર, આત્માને દુઃખ પમાડનાર છેક સાતમી નસ્ક સુધી ગયા છે. અનાદિ અનંત સંસારમાં જ સાધુઓ શલ્ય સહિત હોય છે. તેઓ પોતાના ભાવ-દોષ રૂપ વિરસ-ક્યુ ફળ ભોગવે છે. હજુ શલ્યથી શત્રિત થયેલા ભાવિમાં પણ અનંતકાળ સુધી ટુ ફળ ભોગવતા રહેશે. માટે મુનિએ જરા પણ શલ્ય ધારણ ન ક્રવું. ગૌતમ ! શ્રમણીની કોઈ સંખ્યા નથી, કે જે કલુષિતતા રહિત, નિઃશલ્ય, વિશુદ્ધ, શુદ્ધ, નિર્મળ, વિમલ માનસી થઇ, અવ્યંતર વિશોધિથી આલોચના ક્રી, અતિસ્પષ્ટ, અતિચારાદિ સર્વ ભાવશલ્યને યથાર્થ તપ સેવી, પૂર્ણ પ્રાયશ્ચિત્ત આચરી, પાપ કર્મ મળને ધોઈ, ઉત્પન ઉત્તમ કેવળ જ્ઞાનવાળી, મહાયશા, મહાનુભાગા, મહાસત્વા અનંત સુખયુક્ત મોક્ષ પામી છે. [૧૧૮ થી ૧ર૦] ગૌતમ પુન્ય ભાગી કેટલીક સાધ્વીઓના નામો કહીએ છીએ કે જેઓ આલોચના ક્રતા કેવળ જ્ઞાન પામ્યા હોય ! અરેરે ! હું પાપકમાં, પાપમતિ છું. પાપીણીમાં પણ અધિક પાપ કરનારી છું. ઘણું દુષ્ટ ચિંતવ્યું કેમ કે આ જન્મમાં મને સ્ત્રીભાવ ઉત્પન્ન થયો. તો પણ હવે ઘોર, વીર, ઉગ્ર, કષ્ટદાયી તપ અને સંચમને ધારણ ક્રીશ. વિર૧ થી ૧રપ અનંતી પાપસશિ એક્કી થતાં સ્ત્રીપણું મળે છે. હવે સ્ત્રીપણાંને Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧- ૧૨૧ થી ૧૨૫ ૫ યોગ્ય સંચિત પાપોંને એવા પાતળા હું કે જેથી સ્ત્રી ન થવું, કેવળજ્ઞાન પામું. દૃષ્ટિથી પણ હવે શીલ ન ખંડુ. હવે હું શ્રમણી કેવલી થઇશ. અરેરે ! પૂર્વે મનથી પણ મેં કંઈ અતિ દુષ્ટ વિચાર્યું હશે. મારું રૂપ-લાવણ્ય દેખીને તથા કાંતિ-શોભા જોઈને કોઈ માનવ રૂપ પતંગીયા અધમ બની ક્ષય ન પામે. તે માટે અનશન કરી શ્રમણીપણામાં કેવલી બનીશ. નિયયથી વાયરા સિવાય કોઈ સ્પર્શ કરીશ નહીં. [૧૨૬ થી ૧૨૯] હવે છ ાયનો આરંભ-સમારંભ નહીં કરું. શ્રમણી વલી બનીશ. મારા દેહ, કાંખ, સ્તન, સાથળ, ગુપ્ત સ્થાન, નાભિ, ઘનાંતસદિ સર્વાંગોને એવા ગોપવીશ કે માતાને પણ તે દર્શાવીશ નહીં. એવી ભાવનાથી સાધ્વી વલી થાય. અનેક ફોડો ભાવાંતર મેં ક્યાં, ગર્ભાવાસ પરંપરા કરતા મેં કોઈ પ્રકારે પાપ ર્મ ક્ષેપક જ્ઞાન-ચાસ્ત્રિ યુક્ત સુંદર મનુષ્યત્વ મેળવેલું છે. હવે ક્ષણે ક્ષણે સર્વ ભાવ શલ્ય આલોચના-નિંદા કરીશ. ફરી તેવા પાપ ન કરવાની ભાવનાથી પ્રાયશ્ચિત્ત અનુષ્ઠાન કરીશ. [૧૩૦ થી ૧૩૨] જે કરતા પ્રાયશ્ચિત્ત આવે તેવા મન, વચન, કાયાના કાર્યો, પૃથ્વી-અપ-તેઉ-વાયુ વનસ્પતિ તેમજ બીજનો સમારંભ, બે-ત્રણ-ચાર પાંચ ઇંદ્રિયોવાળા જીવોનો સમારંભ કરીશ નહીં. અસત્ય બોલીશ નહીં. ન દીધેલી રાખ પણ નહીં લઉં. સ્વપ્ને પણ મૈથુન નહીં પ્રાર્યું. પરિગ્રહ નહીં કરું. જેથી મૂળગુળ ઉત્તર ગુણની સ્ખલના ન થાય. [૧૩૩ થી ૧૩૭] મદ, ભય, કષાય, દંડ એ સર્વેથી રહિત થઈ, ગુપ્તિ અને સમિતિમાં રમણ કરીશ. ઇંદ્રિય જય કરીશ. ૧૮૦૦૦ શીલાંગોથી યુક્ત શરીરી થઇશ. સ્વાધ્યાય-ધ્યાન યોગોમાં રમણતા કરીશ, એવી શ્રમણી-ડેવલી થઇશ. ત્રિલોક ત્રાતા ધર્મ તીર્થંકરે જે ચિહ્ન ધારણ કરેલ છે તેને ધારણ કરતી હું કદાચ યંત્રમાં પીલાઇને મારા શરીના બે ખંડ ાય કે મને ફાળી, ચીરી નાંખે, ભડભડતાં અગ્નિમાં ફેંકે મસ્તક છેદે તો પણ ગૃહીત વ્રત નિયમનો ભંગ કે શીલ અને ચારિત્રનું એક જન્મ ખાતર મનથી પણ ખંડન ન એવી શ્રમણી થઈશ. [૧૩૭ થી ૧૩૯] ગધેડા, ઉંટ, તરા આદિ જાતિવાળા ભવોમાં રણવાળી થઇને મેં ઘણું ભ્રમણ કર્યું. અનંતા ભવોમાં ન રવા લાયક મેં ક્યાં. હવે પ્રવ્રજ્યામાં પ્રવેશીને પણ તેવા દુષ્ટ ર્મ . તો પછી ઘોરંધકારવાળી પાતાળ પૃથ્વીમાંથી મને નીકળવાનો અવકાશ જ મળવો મુશ્કેલ થાય. આવો મનુષ્ય જન્મ રાગ દૃષ્ટિથી પસાર ક્યું તો ઘણાં દુઃખનું ભાજન થાય. [૧૪૦ થી ૧૪૪] મનુષ્ય ભવ અનિત્ય, ક્ષણમાં વિનાશી સ્વભાવી, ઘણાં પાપ દંડ દોષયુક્ત છે. તેમાં સમગ્ર ત્રિલોક નિંદે તેવી સ્ત્રીપણે ઉત્પન્ન થઈ, તો પણ વિઘ્ન અને અંતરાય રહિત એવા ધર્મને પામીને હવે કોઈ પ્રકારે ધર્મને વિરાધીશ નહીં. હવે શ્રૃંગાર રાગ, વિારયુક્ત ચેષ્ટાની અભિલાષા નહીં કરું. ધર્મોપદેશક સિવાય કોઈ પુરુષને પ્રશાંત દૃષ્ટિથી પણ નજોઉં. તેની સાથે આલાપ-સંલાપ ન કરું. ન કહી શકાય તેવા પાપો કરવાથી ઉત્પન્ન શલ્યની જેમ આલોચના આપી હશે તેમ કરીશ. એ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પ્રમાણે ભાવના ભાવતા શ્રમણી-કેવલી થાય. . [૧૫ થી ૧૮] આ પ્રમાણે શબ્દ આલોચના આપીને અનંત શ્રમણીઓ નિઃશલ્ય બની, અનાદિ કાળમાં હે ગૌતમ ! કેવળી થઈ, સિદ્ધિ પામી, ઇંદ્રિય દમી, ઇંદ્રિય વિજેતા, સત્ય ભાષી, ત્રિવિધે છકય સમારંભથી વિરમેલી, ત્રણ દંડના આશ્રવને રોકનારી, પુરુષ ક્યા અને પુરુષ સંગ ત્યાગી, સંતાપ અને અંગોપાંગ જોવાથી વિરમેલી, સ્વ શરીર મમત્વ રહિત, મહાયશવાળી, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રત્યે અપ્રતિબદ્ધ, સ્ત્રીપણું-ગર્ભાવસ્થા-ભવભ્રમણથી ભયભીત આવા પ્રકારની સાધ્વીઓને આલોચના આપવી. | [૧૪૯ થી ૧૫૧] જે રીતે આ શ્રમણીઓએ પ્રાયશ્ચિત્ત ક્યું તેમ કરવું. પણ કોઈએ માયા કે દંભપૂર્વક ન ચાલોવું. કેમ કે તેમ ક્રતાં પાપ કર્મ વૃદ્ધિ થાય છે. અનાદિ કાળથી માયા-પટથી આલોચના કીરને શલ્યવાળી બનેલી સાધ્વી, આજ્ઞાકારી સેવક્વણું પામીને છઠ્ઠી નરકે ગયેલ છે. [પર, ૧૫૩] કેટલાંક સાધ્વીઓના નામ ધું છું તે સમજ-જાણ કે જેમણે આલોચના ક્રી છે, પણ ભાવ દોષ સેવેલ હોવાથી, વિશેષ પ્રકારે પાપ કર્મ-મળથી તેનો સંયમ અને શીલના અંગો ખરડાયેલા છે. તે નિઃશલ્યપણું પ્રશંસેલ છે, જે ક્ષણવાર પણ પરમ ભાવ વિશદ્ધિ વગરનું ન હોય. [૧૫૪, ૧૫૫] તેવી છે ગૌતમ ! કેટલીક સ્ત્રીને અતિ નિર્મળ ચિત્ત વિશુદ્ધિ ભવાંતરમાં પણ થતી નથી, કે જેથી તે નિઃશલ્ય ભાવ પામી શકે. કેટલીક શ્રમણીઓ છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ આદિ લાગલગાટ ઉપવાસથી શરીર સુકવી નાંખે છે, તો પણ સરાગ ભાવને આલોચતી નથી- છોડતી નથી. વિપક, ૧૫ અનેક પ્રકારના વિલ્પો રૂપી લ્લોલ શ્રેણી તરંગોમાં અવગાહન નાર, દુઃખે અવગાહ્ય એવા મનરૂપી સાગરમાં વિરયરતાને ઓળખવા અશક્ય છે. જેમના યિત્ત સ્વાધીન નથી. તેમને આલોચના કેવી રીતે આપી શાય? આવા શલ્યવાળાનું શલ્ય જેઓ ઉદ્ધરે છે, તેઓ ક્ષણે ક્ષણે વંદનીય છે. ૧૫૮ થી ૧૬] સ્નેહરાગ રહિત પણે, વાત્સલ્ય ભાવથી, ધર્મ ધ્યાનમાં ઉલ્લસિત ક્રનાર, શીલાંગો અને ઉત્તમ ગુણ સ્થાનક ધારી, સ્ત્રી અને અનેક બંધનોથી મુક્ત, ઘર-સ્ત્રી આદિને કેદખાનું માનનાર, સુવિશુદ્ધ અનિર્મળ ચિત્તયુકા શલ્ય રહિત મહાયશા પુરુષ દર્શનીય, વંદનીય, ઉત્તમ એવા દેવેન્દ્રોને પૂજયની છે. ક્વાર્થી, સાંસારિક સર્વ પદાર્થોનો અનાદર કરીને જે ઉત્તર એવા વિરતિ સ્થાનને ધારણ ક્રે છે. તેઓ દર્શનીય પૂજનીય છે. [૧૬૧ થી ૧૩] શલ્ય આલોચના ન ક્રનાર સાધ્વી કઈ રીતે સંસારના રુ ફળ પામે તે ધે છે – હું આલોયના નહીં કરું. શા માટે ક્રવી ? અથવા સાકળી થોડી આલોચના કરી, ઘણાં દોષો ન ધે, જે દોષ બીજા જુએ તે જ ધે. હું તો નિષ્પાપ કહેનારી છે. જ્ઞાનાદિ આલંબનો માટે દોષ સેવવામાં શી આલોચના ક્રવાની ? પ્રમાદની ક્ષમાપના માંગનારી, પાપ નારી, શક્તિ નથી એવી વાતો ક્રનારી, લોક Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧/-૧૬૧ થી ૧૬૩ ૨૭ વિરુદ્ધ ક્યા નારી, બીજા એ કરેલ પાપને નામે આલોચના લેનારી, કોઇની પાસે તેવા દોષનું પ્રાયશ્ચિત્ત સાંભળી, તે પ્રમાણે સ્વદોષ નિવેદન કરનારી, જાતિ આદિ આઠ મદથી સંક્તિ થયેલી શ્રમણી [આ રીતે શુદ્ધ આલોયના ન લે] [૧૯૬૪ થી ૧૬૫] જૂઠું બોલી પકડાઈ જવાના ભયે આલોચના ન લે, ત્રણે ગાવથી દૂષિત થયેલી હોય, આવા અનેક ભાવ દોષો ને આદીન થયેલી, પાપ શલ્યોથી ભરેલી શ્રમણી અનંત કાળે અનંતી થઈ, તેઓ અનેક દુઃખવાળા સ્થાને ગયેલી છે. [૧૬૬ થી ૧૬૭] અનંતી શ્રમણી જે અનાદિ શલ્યથી શત્ચિત છે, તે ભાવદોષ રૂપ એક જ માત્ર શલ્યથી ઉપાર્જિત ઘોર, ઉગ્ર, ઉગ્રતર ફળની ક્યુ વિસ વેદના ભોગવતી આજે પણ નર્કમાં રહેલી છે, ભાવિમાં પણ અનંત કાળ તેવા શલ્યથી ઉપાર્જિત ટુ ફળ અનુભવશે. માટે શ્રમણીઓએ ક્ષણવાર માટે પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શલ્ય પણ ધારણ ન કરવું. [૧૬૮ થી ૧૬૯] ધગ ધગ શબ્દ રતા પ્રજવલિત જ્વાલા પંક્તિઓથી આકુળ, મહા ભયં ભારેલા મહા અગ્નિમાં શરીર જલ્દી બળે છે.. અંગારના ઢગલામાં કુદી ફરી જળમાં, તેમાંથી સ્થળમાં, ફરી નદીમાં, એવા દુ:ખો ભોગવવાથી મરવું સારું. [૧૭૦, ૧૭૧] પરમાધામીઓ શસ્ત્રથી નાસ્કીના શરીરના નાના-નાના ટુક્ડા કાપે, હંમેશાં અગ્નિમાં હોમે, તિક્ષ્ણ વતથી શરીર ફડાવી તેમાં લૂણ-ખાર ભભરાવે, તેનાથી શરીર અતિ શુષ્ક થાય તો પણ સ્વશલ્ય ઉતારવા સમર્થ ન બને. [૧૭૨, ૧૭૩] જવ-ખાર, હળદર આદિથી પોતાનું શરીર લીંપીને મૃતઃપ્રાય કરવું સહેલું છે, મસ્તકને સ્વહસ્તે છેદીને ધરવું સહેલું છે. પણ નિઃશલ્ય બનાય તેવો તપ દુર છે. [૧૭૩ થી ૧૩૮] સ્વ શલ્યથી દુઃખીત, માયા-દંભથી કરેલા શલ્યો છૂપાવતો, સ્વ શલ્ય પ્રગટ કરવા સમર્થ બની ન શકે. કદાચ કોઈ રાજા દુદ્ઘત્રિ પૂછે તો સર્વસ્વ અને દેહ આપવા બુલ થાય, પણ સ્વ દુશ્ચરિત્ર કહેવા સમર્થ ન થાય. દાય રાજા તેને સમગ્ર પૃથ્વી આપી દેવાનું હે, તો પણ પોતાનું દુધત્રિ ન હે. ત્યારે પૃથ્વીને પણ તૃણ સમાન ગણે, રાજા જીવન છેદવાનું કહે, ત્યારે પ્રાણ જાય તો પણ દુચત્રિ ન હે. સર્વસ્વનું હરણ થાય તો પણ કોઈ પોતાનું દુશ્ચરિત્ર વ્હેતા નથી. હું પણ નરમાં જઈશ. પરંતુ સ્વ દુશ્વસ્ત્રિ ક્હીશ નહીં. [૧૭૮, ૧૭૯] જે પાપી, અધમ બુદ્ધિ, આ જન્મના પાપ છુપાવનારા કપુરુષો હોય તે સ્વ દુૠત્રિ ગોપવે, તે મહાપુરુષ હેવાતા નથી. શલ્ય રહિત તપનિ સત્પુરુષ વ્હેલ છે. [૧૮૦ થી ૧૮૩] આત્મા પોતે પાપ-શલ્ય કરવા ઇચ્છુક ન હોય અને આંખના પલકારાથી પણ અર્ધ સમય જેટલા કાળમાં અનંતગુણ પાપો ભરાઈને ભાંગી જાય, તો નિર્દભ-નિર્માય ધ્યાન, સ્વાધ્યાય, ઘોરતપ અને સંયમથી સ્વ પાપોનો તે જ ક્ષણે ઉદ્ધાર કરી શકે છે. નિઃશલ્ય આલોચના, નિંદા, ગર્હા કરીને તેવું દૃઢ પ્રાયશ્ચિત્ત કરે જેથી શલ્યનો છેડો આવી જાય. બીજા જન્મોમાં પૂરતા પ્રમાણમાં ઉપાર્જિત અને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ મહાનિશયછેદસૂત્ર-અનુવાદ આત્મામાં દઢપણે ક્ષેત્રીભૂત હોય તો પણ પલકારામાં, ક્ષણ કે મુહૂર્તમાં જન્મ પૂરો થતાં સુધીમાં નક્કી પાપ શલ્યનો અંતક્ત થાય છે. [૧૮૪ થી ૧૫ તે ખરેખર સુભટ પુરુ, તપસ્વી, પંડિત, ક્ષમાવાન, ઇંદ્રિય વશક્ત અને સંતોષી છે. તેનું જીવન સફળ છે. તે શૂરવીર છે, પ્રશસ્ય છે. ક્ષણે ક્ષણે દર્શન યોગ્ય છે, જે શુદ્ધ આલોચનાર્થે તૈયાર થઈ. સ્વ અપરાધોને ગુરુ પાસે પ્રગટ ક્રી પોતાનું દુશ્ચત્રિ સ્પષ્ટતયા જણાવે છે. ૮િ૬ થી ૧૮] ગૌતમ જગતમાં એવા કેટલાંક જીવો હોય છે. જેઓ અશિલ્યનો ઉદ્ધાર કરે, માયા-લજજા-ભય-મોહના શરણે મૃષાવાદથી અર્ધ શલ્ય મનમાં ધારી સખે... હીન સર્વી તેમને તેનાથી મોટું દુઃખ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન દોષથી ચિત્ત શલ્ય ન ઉદરવાથી ભાવિમાં નક્કી દુઃખી થઇશ તેવો વિચાર થતો નથી. જેમ શરીરમાં શલ્ય મંટો ઘુસી ગયા પછી તેને બહાર ન કાઢે તો તે શલ્ય એક જન્મમાં, એક સ્થાને પીડા આપે કે તે માંસરૂપ બની જા. પ જો પાપ શલ્ય આત્મામાં ઘુસી જાય તો અસંખ્ય ધારવાળું વજ પર્વતને ભેદે તેમ આ શલ્ય અસંખ્યતા ભાવ સુધી સવગને ભેદનારું થાય. [૧૯૦ થી ૧રી ગૌતમ ! એવા પણ જીવો હોય છે કે જે લાખો ભવો સુધી સ્વાધ્યાય, ધ્યાન, યોગ, ઘોર તપ-સંયમ થકી શલ્યોદ્ધાર કરીને દુઃખ અને ફ્લેશથી મુક્ત થઈ ફરી પણ બે-ત્રણ ગણાં પ્રમાદથી શલ્યવાળા બને છે. ફરી ઘણાં જન્માંતરે તપથી દગ્ધ ર્ક્સવાળા શલ્યો દ્વારાર્થે સમર્થ થાય છે. - વિશ્વ થી ૧૬ એ પ્રમાણે ફરી પાણ શાસ્ત્રોદ્ધાર સામગ્રી લેઈ પણ પ્રકારે મેળવીને, જે કોઈ પ્રમાદવશ થાય છે, તે ભવભવના કલ્યાણ પ્રામના સર્વ સાધનો દરેક પ્રકારે હારી જાય છે. પ્રમાદ રૂપી ચોર લ્યાણની સમૃદ્ધિ લૂંટી જાય છે. એવા ઇક જીવો હોય છે, જે પ્રમાદાધીન થઈ. ઘોર તપ સેવતા હોવા છતાં સર્વથા સ્વ શલ્ય છૂપાવે છે. પણ તેઓ જામતા નથી કે આ શલ્ય કેનાથી છૂપાવ્યું? કેમકે પાંચ લોક્યાલો, સ્વ આત્મા, પાંચ ઇંદ્રિયોથી કંઈ ગમ નથી. [૧૯] ગોતમ ! ચાર ગતિ રૂપ સંસારમાં મૃગજળ સમાન સંસાર સુખથી ઠગાયેલો, ભાવદો રૂપ શલ્યથી છેતરાય છે અને ચારે ગતિમાં ભમે છે. [૧૯૮ ૨૦ આટલું વિસ્તારથી હેલું સમજી દેઢ નિત્રિય અને હદયથી ધીરતા વી. મહા ઉત્તમ સત્વ રૂપી ભાલાથી માયા રાક્ષસીને ભેદી નાંખવી જોઈએ. અનેક સરળ ભાવોથી અનેક પ્રશ્નરે માયાને નિર્મથન ક્રીને વિનયાદિ અંશથી ફરી માન ગજેને વશ જે. સરળતારૂપી સાંબેલા વડે સેંકડો વિષયોનો ચૂરો ક્રી, ક્રોધલોભાદિને દૂરથી નિદે. [૨૦૧ થી ૨૫ ન જિતેલ ક્રોધ અને માન, વૃદ્ધિ પામતી માયા અને લોભ, એ ચારે ક્યાયો અતિ દુર્ધર એવા શલ્યોને આત્મામાં પ્રવેશે ત્યારે ઉપશમથી ક્રોધને હણે, નમ્રતાથી માનને જીતે, સરળતાથી માયાને અને સંતોષથી લોભને જિતવો. આ પ્રમાણે કાષાયો જીતીને જેઓએ સાત ભય સ્થાનો અને આઠ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧-ર૦૧ થી ૨૦૫ ૨૯ મદસ્થાનોનો ત્યાગ કર્યો છે, તેઓ ગુરુ પાસે શુદ્ધ આલોચના ગ્રહણ કરવા તૈયાર થાય. જે પ્રમાણે અતિચાર શલ્ય લાગેલું હોય તે પ્રમાણે પોતાનું સર્વ દુશ્વસ્ત્રિ શંક સહિત, ક્ષોભ પામ્યા સિવાય, ગુરુથી નિર્ભય બનીને નિવેદન રે. ભૂતના વળગાળવાળો કે બાળક જેમ અતિ સરળતાથી બોલે તેમ ગુરુ સન્મુખ, જે પ્રમાણે શલ્ય થયું હોય તે પ્રમાણે બધું યથાર્થ નિવેદન રૈ- આલોચના રે. ૦િ૬, ૨૦] પાતાળમાં પ્રવેશી, પાણીમાં જઈને, મકાનમાં ગુપ્ત સ્થળે, કે અંધકારમાં કે માતાની સાથે પણ જે કર્યું હોય તે બધું અને તે સિવાય પણ બીજા જે દુકૃત્યો એક કે અનેક વખત ક્ય હોય તે સર્વે ગુરુ સમક્ષ યથાર્થ કહેવાથી પાપનો ક્ષય થાય. 0િ0 રૂ ભગવંત પણ તેને તીર્થક્ર પરમાત્માની આજ્ઞા મુજબ પ્રાયશ્ચિત્ત હે, જેથી નિશલ્ય થઈ અસંચમનો પરિહાર ક્રે. ૦િ૯, ૨૧૦] અસંયમને પાપ કહેવાય, તે અનેક પ્રકારે છે – હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ. શબ્દ-૩૫-રસગંધ-સ્પર્શ એ પાંચ ઇન્દ્રિયોના વિષયો, ક્રોધ-માનમાયા-લોભ એ ચાર ક્યાયો, ત્રણ દંડ, આ પાપના ત્યાગ વિના નિઃશલ્ય થઈ શકતો નથી. [૧૧ પૃથ્વી આદિ પાંચ સ્થાવર, છઠ્ઠા ત્રસ જીવો અથવા નવ, દશ કે ચૌદ ભેદે જીવો અથવા કયાના વિવિધ ભેદોથી જણાવાતા અનેક પ્રકારના જીવોની હિંસાના પાપની આલોચના કરે. [૧] હિતોપદેશ છોડીને સર્વોત્તમ અને પારમાર્થિક તત્વભૂત ધર્મનું મૃષાવચન અનેક પ્રકરે છે, તે શલ્યને આલોચે. | ડિ૧૩] ઉગમ, ઉત્પાદન, એષણા ભેદોરૂપ આહાર પાણી આદિના ૪૨ અને માંડલીના પ દોષથી દુષિત એવો જે પાત્ર ઉપકરણ, આહાર, પાણી તેજ આ બધું નવ રેટિવી અશુદ્ધ હોય તેનો ભોગવટો ફરે તો ચોરીનો દોષ લાગે. તેની આલોચના રે. રિ૧૪, ૨૫] દિવ્ય કામ, રતિસુખ જો મન, વચન, કાયાથી રે-રાવે-અનુમોદે. એ રીતે સતિ સુખ માણે. અથવા દારિક સતિ સુખ મનથી પણ ચિંતવે તો તે અબ્રહાયરી જાણવો. બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુણિને જે કોઈ સાધુ-સાધ્વી વિરોધે કે રસગવાળી દષ્ટિ કરે તો બ્રહ્મચર્યનું પાપ શલ્ય પામે તે આલોચવું. રિલ] ગણના પ્રમાણથી વધુ ધમપક્રણ સંગ્રહ કરે. [૧૬ થી ૧૯] ક્યાય સહિત કુર ભાવથી જે લુષિત વાણી બોલે, દોષયુક્ત વચનથી જવાબ આપે, તે પણ મૃષાવચન જાણવું. રજ કે ધૂળ પણ અણદીધેલું ગ્રહણ રે તે ચોરી. હસ્તકર્મ, શબ્દાદિ વિષયોનું સેવન તે મૈથુન, પદાર્થમાં મૂછ, લોભ, કાંક્ષા, મમત્વ થાય તે પરિગ્રહ. ઉણોદરી ન ધે તે આ% ખાય તે રાત્રિ ભોજન. [૧૯ી રર૧ ઇષ્ટ શબ્દાદિમાં રાગ અને અનિષ્ટ શબ્દઆદિમાં દ્વેષ, મુનિ ક્ષણવાર પણ ન જે. ચારે પાયોને મનમાં જ ઉપશાંત કરી દે, દુષ્ટ મન-વચન-કાય Page #31 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ દંડનો પરિહાર રે. સચિત્ત પાણીનો પરિભોગ ન કરે, બીજ-સ્થાવરાયો સંઘટ્ટો ન રે. [૨૨૨ થી ૨૨૪] ઉક્ત મહાપાપોનો ત્યાગ ન કરે ત્યાં સુધી નિઃશલ્ય ન થાય. આ મહાપાપોમાંથી એક સૂક્ષ્મ પાપ પણ કરે ત્યાં સુધી શલ્ય રહિત ન થાય. તેથી ગુરુ સમક્ષ આલોચના કરીને ગુરુ દત્ત પ્રાયશ્ચિત્ત કરીને, ક્પટ-દંભ-શલ્ય સહિત તપ રીને જે જે દેવ કે મનુષ્ય ભવોમાં ઉત્પન્ન થાય ત્યાં ત્યાં ઉત્તમ જાતિ-સમૃદ્ધિસિદ્ધિ-રૂપ-સૌભાગ્ય મેળવે. જો તે ભવે સિદ્ધિ ન પામે તો આ બધી ઉત્તમ સામગ્રી જરૂર પામે. તેમ હું હું છું. [૨૨૫] અહીં શ્રુતધરોએ કુલિખિતનો દોષ ન આપવો. પણ જે આ સૂત્રની પૂર્વની પ્રતિ લખેલી હતી. તેમાંજ ક્યાંક શ્લોકાઈ ક્યાંક પદ-અક્ષર, ક્યાંક પંક્તિ, ક્યાંક ત્રણ-ત્રણ પાનાઓ એમ ઘણો ગ્રન્થ ખવાઈ ગયેલો હતો. 30 મહાનિશીથ સૂત્ર અધ્યયન-૧ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/૨૬ થી ૨૭. ૩૧ મા અધ્યયન-૨ - કર્મનિપાક પ્રતિપાદન * - - ૪ - ૪ - ૪ - ૪ - કોક ઉશો-૧ રિર૬ થી ૨૨] ગૌતમ ! સર્વ ભાવ સહિત નિર્મુલ શલ્યોદ્ધાર ક્રીને સમ્યફ પ્રકારે આ પ્રત્યક્ષ વિચારવું કે આ જગતમાં જે સંજ્ઞી, અiી, ભવ્ય કે અભવ્ય હોય, પણ સુખાણ કોઈપણ આત્મા તીરછ ઉદ્ધ, અહીં તહીં એમ દશે દિશામાં બટન ક્ટ છે. [૨૨૮ થી ૨૨૯] અસંજ્ઞી બે ભેદ જાણવા. વિક્લેન્દ્રિયો અને એકેન્દ્રિયો. કૃમિકુંથુ-માખી અનુક્રમે બે, ત્રણ ચાર ઇંદ્રિયોવાળા વિક્લેન્દ્રિય અને પૃથ્વી, અપુ, તેઉં, વાયુ, વનસ્પતિ એ સ્થાવર એકેન્દ્રિય અસંજ્ઞી જીવો Èવાય. પશુ, પક્ષી, મૃગો, નાર, મનુષ્યો દેવો એ બધાં સંજ્ઞી કહેલ છે. તે મર્યાદામાં સર્વ જીવોમાં ભવ્યપણું અને અભવ્યપણું હોય. નાદ્ધમાં વિશ્લેન્દ્રીય, એકેન્દ્રિયત્ન ન હોય, ર૩૦, ૩૧] અમને પણ સુખ થાઓ, એવી ઇચ્છાથી વિક્લેન્દ્રિય જીવો તાપ લાગતાં છાયામાં, ઠંડી લાગે તો તડામાં જાય, ત્યાં પણ તેમને દુઃખ થાય, અતિ પ્રેમળ અંગવાળા તેમનું તાળવું ક્ષણવાર તાપ કે દાહને કે ઠંડક આદિ પ્રતિકૂળતા સહેવા સમર્થ થઈ શક્તા નથી. [૨૩૨, ૨૩૩] મગુન વિષયક સંકલ્પ અને તેના રાગથી, અજ્ઞાન દોષથી પૃથ્વીાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલાને દુઃખ કે સુખનો ખ્યાલ આવતો નથી, તે એકેન્દ્રિયોનું અનંતાકાળ પરિર્તન થાય, તે બેઇદ્વિયત્વ પામે, કેટલાંક ન પામે, કેટલાંક અનાદિ ઢળે પામે છે. રિ૩] ઠંડી, ગરમી, વાયરો, વરસાદાદિથી પરાભવ પામેલા, મૃગલા, પશુ, પક્ષી, સર્પો આદિ સ્વપ્નમાં પણ આંખના પલાસના અભાગ જેટલું પણ સુખ પામી શક્તા નથી. રિ૩૫] કઠોર, અણગમતાં સ્પર્શવાળી તીર્ણ ક્રવત અને તેના સરખા બીજા હથિયારોથી ચીસતા, ફડાતા, ક્યાતા ક્ષણે ક્ષણે અનેક વેદનાઓ અનુભવતા બીચારા નારકોને સુખ હોય જ ક્યાંથી ? રિ૩૬, ૨૩ દેવલોક્યાં અમરતા તો સર્વેની સમાન છે. તો પણ, ત્યાં એક દેવ વાહન રૂપે, બીજો દેવ તેનો આરોહક થાય, એવું ત્યાં દુખ હોય છે. હાથ-પગ તુલ્ય હોવા છતાં તેઓ બળાપો ક્રે છે કે ખરેખર આત્મા-વૈરી બન્યો. તે સમયે માયા-દંભ ક્રીને હું ભવ હારી ગયો, ધિક્કાર થાઓ મને આટલો તપ ર્યો પણ આભા ઠગાયો અને હલકું દેવપણું પામ્યો. ૩િ૮ થી ૨૪૧ મનુષ્યપણામાં સુખનો અર્થી ખેતી કર્મ સેવા ચાક્કી વેપાર શિલ્પળા નિરંતર રાત-દિવસ ક્રે છે. તેમાં તાપ તડકો વેઠે છે, એમાં તેમને કહ્યું સુખ છે ? કેટલાંક બીજાના સમૃદ્ધિ આદિ જોઈને હૃદયમાં બળતરા ક્રે છે. કેટલાંક Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩ર મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પેટનો ખાડો પૂરી શક્તા નથી. કેટલાંકની હોય તે લક્ષ્મી પણ ક્ષીણ થાય છે. મુખ્ય વધે તો યશ, કીર્તિ, લક્ષ્મી વધે છે, પુન્ય ઘટે તો તે ઘટવા માંડે છે. કેટલાંક પુન્યવંત સતત હજાર વર્ષ એક સમાન સુખ ભોગવે છે. કેટલાંક એક દિવસ પણ સુખ ન પામીને દુઃખમાં કાળ વીતાવે છે. કેમ કે પુનચર્મ ક્રવા છોડી દીધેલ છે. [ આ જ જગતના તમામ જીવોનું સામાન્યથી સંક્ષેપમાં દુઃખ કહ્યું છે ગૌતમ ! મનુષ્ય જાતિનું દુખ સાંભળ [3] પ્રત્યેક સમયે અનુભવતા સેંકડો પ્રકારે દુઃખોથી ઉદ્વેગ પામેલા અને wાળો પામેલા છતાં મનુષ્યો વૈરાગ્ય પામતા નથી. [૪, ૨૪] સંક્ષેપથી મનુષ્યનું દુઃખ બે પ્રકારે છે – એક શારીરિક, બીજું માનસિક, બંનેના ઘોર, પ્રચંડ, મહારૌદ્ધ એવા ત્રણ ત્રણ પ્રક્કરે છે. મુહૂર્તમાં અંત આવે તે ઘોર, કેટલો સમય વચ્ચે વિશ્રામ મે તે ઘોર પ્રચંડ, વિશ્રાંતિ વિના દરેક સમયે સરખું દુઃખ નિરંતર અનુભવ્યા જ રે તે ઘોર પ્રચંડ મહારૌદ્ર દુખ. રિ૪] મનુષ્ય જાતિને ઘોર દુખ હોય, તિર્યંચોને ઘોર પ્રચંડ દુઃખ અને નારકના જીવોને ઘોર પ્રચંડ મહારૌદ્ધ દુ:ખ હોય. રિછી મનુષ્યને ત્રણ પ્રકારે દુઃખ છે – જધન્ય મધ્યમ, ઉત્તમ, તિર્યંચને જઘન્ય ન હોય. નારકોને ઉત્કૃષ્ટ દુઃખ હોય. રિ૪૮ થી ૨૫ મનુષ્યને જે જધન્ય દુઃખ છે તે બે પ્રકારનું જાણવું – સૂક્ષ્મ અને બાદર બીજા મોટા દુઃખો વિભાગ વગરના જાણવા. સંછિત મનુષ્યોને સૂક્ષ્મ અને દેવોને બાદર દુઃખ હોય છે. મહદ્ધિક દેવોને વન કાળે બાદ માનસિક દુઃખ થાય. આભિયોગિક દેવોને જન્મથી મૃત્યુ પર્યન્ત માનસિક બાદર દુઃખ હોય છે. દેવોને શારીરિક દુઃખ ન હોય. દેવોને વજ સમાન અતિ બળવાન પૈક્રિય હદય હોય છે. અન્યથા માનસિક દુઃખથી ૧૦૦ ટૂઠ્ઠા થઈને તેનું હૃદય ભેદાઈ જાય. રિપલ, રપર બાકીના બે વિભાગ વગરના તે મધ્યમ અને ઉત્કૃષ્ટ દુખ આવા દુઃખો ગર્ભજ મનુષ્યને માટે સમજવા. અસંખ્યાત વર્ષાયુક યુગલીકે વિમધ્યમ પ્રકારે દુ:ખ હોય, સંખ્યાન વર્ષાયુક મનુષ્યોને ઉત્કૃષ્ટ દુ:ખ હોય. [૫૩] હવે દુઃખના અર્થવાળા પર્યાય શબ્દો કહે છે – અસુખ, વેદના, વ્યાધિ, પીડા, દુખ, અનિવૃત્તિ, બેચેની, અરતિ, ફ્લેશ આદિ અનેક એર્દિક પય શબ્દો દુઃખને માટે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ 33 શિક આધ્યયન-૨, ઉદેશો-૨ – ૪ - ૪ - ૪ - ૪ - ૪ - [૫૪] શારીરિમાનસિક બે ભેદે દુઃખો જણાવ્યા, તેમાં હવે ગૌતમ ! શારીરિક દુઃખ સ્પષ્ટપણે કહું છું તે સાંભળ રિપપ થી ર૬ કેશાગ્રના લાખ ક્રોડમાં ભાગને સ્પર્શ ક્રવામાં આવે તો પણ નિર્દોષવૃત્તિક કંશુઆના જીવને એટલી તીવ્ર પીડા થાય કે જો આપણને કોઈ કરવતથી કાપે કે હૃદયને અથવા મસ્તકને શસ્ત્રથી ભેદે તો આપણ થરથર કંપીએ, તેમ કુંથુઆના બધાં અંગો સ્પર્શ માત્રથી પીડા પામે. તેને અંદર-બહાર ભારે પીડા થાય. તેના શરીરમાં સળવળાટ અને કંપ થવા લાગે, તે પરાધીન અને વાચારહિત હોય વેદના ન કહી શકે. પણ ભારેલો અગ્નિ સળગે તેમ તેનું માનસિક-શારીરિશ્ક દુઃખ અતિશ હોય. તે વિચારે છે કે આ શું છે ? મને આ ભારે પીડા ા દુઃખ પ્રાપ્ત થયું છે, લાંબા ઉણ નિસાસા મૂકે છે. આ દુઃખનો અંત કચારે આવશે ? આ પીડાથી હું ક્યારે છૂટીશ ? આ દુઃખના સંક્ટોથી મુક્ત થવા ક્યો પ્રયત્ન શું? ક્યાં નાસી જઉં ? શું છું જેથી દુઃખ માટે અને સુખ થાય ? શું ખરું ? શું આચ્છાદન કરું ? શું પથ્ય શું ? આ પ્રમાણે ત્રણ વર્ષના બાપારના કારણે તીવ મહાદુઃખના સંક્ટમાં આવી ભરાણો છું. સંખ્યાની આવલિકાઓ સુધી હું ક્લેશાનુભવ ભોગવીશ. સમજુ છું કે મને આ ખણ આવી છે. કોઈ પ્રકારે આ ખણ શાંત થશે નહીં. રિર થી ર૬૫] મનુષ્ય ત્યારે શું કરે છે, હે ગૌતમ તે તું સાંભળ, જો તે કુંથુનો. જીવ બીજે ચાલ્યો ગયો ન હોય તો ખણજ ખણતા ખણતાં પેલા કુંથુના જીવને મારી નાંખે છે અથવા ભીંત સાથે પોતાના શરીરને ઘસે એટલે કુંથુનો જીવ ક્લેશ પામે યાવત મૃત્યુ પામે છે. માતા કુંથ ઉપર ખણતો તે મનુષ્ય નિશ્ચયથી અતિરોદ્ર ધ્યાનમાં પડેલો સમજ્યો. જો તે આર્ત અને રોદ્રના સ્વરૂપને જાણનાર હોય તો તેવો ખાણનાર શુદ્ધ આર્તધ્યાન નારો છે એમ સમજવું. [૬] તેમજ રૌદ્ધ ધ્યાનમાં વર્તતો હોય તે ઉત્કૃષ્ટ નરકાયું બાંધે. આdધ્યાની દુર્ભગ-સ્ત્રી-નપુંસક-તિર્યચત પામે. શિ૬૭ થી 9 શુઆના પગના સ્પર્શથી ઉત્પન્ન ખણના દુઃખથી મુક્ત થવાની અભિલાષાવાળો હાંફળો-ફાંફળો મનુષ્ય પછી જે અવસ્થા પામે છે તે જ્હ છે -- લાવણ્ય ઉડેલો એવો દીન, શોક્સગ્ન, ઉદ્વેગવાન, શૂન્ય મનસ્ક, ત્રસ્ત, મૂઢ, દુઃખથી રેશાન, ધીમા-લાંબા નિશ્વાસ નાંખતો, ચિત્તથી આકુળ, અવિશ્રાંત દુઃખના કારણે અશુભ તિર્યય અને નાહીને યોગ્ય કર્મ બાંધીને ભવ પરંપરામાં ભ્રમણ કરશે. રિ૦] આ પ્રમાણે કર્મના ક્ષયોપશમથી શુઆ નિમિતે ઉત્પન્ન દુઃખને કોઈ પ્રકારે આત્માને મજબુત બનાવી ક્ષણવાર સમભાવ કેળવે અને કુંથુ જીવને ખણી ન નાંખે તો મહા ફ્લેશના દુઃખથી પાર ઉતરી ગયેલો સમજવો. gિo|3]. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ [અ થી ૨૫] અશરણ તે જીવને ક્લેશ ન આપી સુખી કર્યો, તેથી અતિ હર્ષ પામે. સ્વાસ્થચિત્ત થઇ વિચારે કે જો એક જીવને અભયદાન આપ્યું. હવે હું નિવૃતિ પામ્યો. ખાણવાથી ઉત્પન્ન થનાર પાપ ર્ક્સના દુ:ખનો પણ મેં નાશ ક્યોં. ખણવાથી અને તે જીવની વિરાધનાથી હુ મેળે ન જાણી શક્ત કે હું રૌદ્રધ્યાનમાં જાત કે આત ધ્યાનમાં ? તે બંને ધ્યાનથી એ દુઃખનો વર્ગ ગુણાંક ક્રેતાં જતાં અનંતાનંત દુઃખ સુધી પહોંચી જાત. સમયના પણ આંતરા વિના રાત-દિસ એક ધારું દુઃખ ભોગવતા મને વચ્ચે થોડો પણ વિસામો ન મળત. નરક અને તિર્યંચમાં એવું દુઃખ સાગરોપમના અસંખ્યાતા કાળ સુધી ભોગવવું પડતું, તે સમયે હૃદય રસરૂપ બનીને દુખાગ્નિ વડે જાણે પીગળી જતું હોય તેવું અનુભવત. [9] કુંથુઆનો સ્પર્શ કરીને ઉપાર્જિત દુઃખ ભોગવતી વેળા મનમાં એમ વિચાર થાય કે આ દુઃખ ન હોય તો સુંદર, પણ તે સમયે ચિંતવવું કે આ શુના સ્પર્શથી ઉત્પન્ન થયેલ ખણનું દુઃખ મને ક્યા હિસાબમાં ગણાય ? [૭] ફ્રેંચુઆના સ્પર્શનું દુઃખ અહીં માત્ર ઉપપલક્ષણથી ક્યું સંસારમાં સર્વ દુઃખ પ્રત્યક્ષ છે, અનુભવવા છતાં કેટલાંક જાણતા નથી. રિ૮, ૨૯] બીજા પણ મહાઘોર દુઃખ સર્વે સંસારીને હોય છે. ગોતમ ! કેટલાંક દુઃખ અહીં વર્ણવવા ? જન્માંતરમાં માત્ર એટલું જ બોલ્યો હોય કે – હણો, મારોતેટલાં વચમારનો વિપાક હું છું. રિ૮૦ થી ૨૮] જયાં જયાં તે ઉત્પન્ન થાય, ત્યાં ત્યાં ઘણાં ભવનમાં હંમેશાં મરાતો, પીટાતો, કૂટાતો હંમેશાં ભ્રમણ ક્રે છે. જે કોઈ પ્રાણીના કે કીડા-પતંગીયાદિ જીવોના અંગો, ઉપાંગો, આંખ, કાન, નાસિકા, કેડ, હાડકાં, પીઠ ભાગાદિ શરીર અવયવોને ભાંગી નાખે તોડી નાંખે કે મંગાવી-તોડાવી નખાવે અથવા તેમ ક્રનારને સારો માને તો તે રેલા કર્મના ઉદયથી પાણીમાં તલની જેમ પીલાશે. આ રીતે એક, બે, ત્રણ વીસ, ત્રીશ, તો હજાર કે લાખ નહીં પણ સંખ્યાતા ભવો સુધી દુખની પરંપરા પામશે. રિ૮૪ થી ૮) પ્રમાદ, અજ્ઞાન કે ઇર્ષાથી જે કોઈ અસત્ય વચન બોલે, સામાને અણગમતા અનિષ્ટ વચન સંભળાવે, કામદેવ કે શઠપણાંના અભિમાનથી, દુરાગ્રહી વારંવાર બોલે, બોલાવે કે અનુમોદે, કોધ-લોભ-ભય-હાસ્યથી અસત્ય, અણગમતું, અનિષ્ટ વચન બોલે તો તે કર્મના ઉદયથી મંગો, ગંધાતા મુખવાળો, મૂર્ખ, રોગી, નિષ્ફળ વચની, દરેક ભવમાં પોતાના તરફથી જ લઘુપણું, સારા વર્તનવાળો હોવા છતાં બધે ખોટા ક્લંક મેળવનાર થાય. [૨૮] જીવનિમયના હિતાર્થે યથાર્થ વચન બોલાયું હોય તે વચન નિર્દોષ છે. અસત્ય હોય તો પણ અસત્યનો દોષ ન લાગે. રિ૮૮) એમ ચોરી આદિના ફળો જાણવા, ખેતી આદિ આરંભ થી પ્રાપ્ત ધનની આ કે પૂર્વજન્મમાં કૃપાપથી હાનિ દેખાય. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/૨૦૯ થી ૨૯૧ અધ્યયન-૨, ઉદ્દેશો-૩ -*-*-*-*-* [૨૮૯ થી ૨૯૧] એ રીતે મૈથુન દોષથી સ્થાવરપણું ભોગવીને કેટલાંક અનંત કાળે મનુષ્ય યોનિમાં આવ્યા. મનુષ્યત્વમાં કેટલાંની હોજરી મંદ હોવાથી મુશ્કેલીએ આહાર પાયન થાય. થોડો અધિક આહાર લે તો પેટમાં પીડા થાય કે ક્ષણે ક્ષણે તૃષા લાગ્યા કરે. ક્દાય માર્ગમાં મૃત્યુ થાય. વધુ બોલકા હોવાથી કોઈ પાસે ન બેસાડે. સુખેથી કોઈ સ્થાને સ્થિર ન બેસે. મુશ્કેલીથી બેસવા મળે. સ્થાન થાય તો પણ ક્લા-વિજ્ઞાનાદિ અભાવે ક્યાંય આવકાર ન મળે, પાપના ઉદયવાળો તે બિચારો નિદ્રા પણ ન પામે. ૩૫ [૨૯૨, ૨૯૩] એ પ્રમાણે, પરિગ્રહ અને આરંભ દોષથી નરાયુપ બાંધીને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ નળ સુધી નારક્ની તીવ્ર વેદનાઓ ભોગવી અહીં માનવભવમાં આવ્યો, અહીં પણ ક્ષુધાથી પીડાય, ગમે તેટલાં ભોજન છતાં સંતોષ ન થાય. પ્રવાસીને જેમ શાંતિ ન મળે, તેમ આ બિચારો ભોજન કરવા છતાં તૃપ્ત થતો નથી. [૨૯૪, ૨૯૫] ક્રોધાદિ ક્યાયોના દોષથી ઘો, આશીવિશ્વ, દૃષ્ટિવિષ સર્પપણું પામીને, પછી રૌદ્રધ્યાની મિથ્યાર્દષ્ટિ થાય છે. મિથ્યાર્દષ્ટિ મનુષ્યત્વમાં ધૂર્ત, ફૂડ પટ, પ્રપંચ, દંભ આદિ લાંબો સમય કરી સ્વ મહત્તા લોકોને જણાવતો, તે તિર્યંચપણું પામ્યો. [૨૯૬ થી ૨૯૮] અહીં પણ અનેક વ્યાધિ, રોગ, દુઃખ શોખ્ખું ભાજન બને છે. દરિદ્રતા અને જીયાયી પરાભવિત થયેલો અનેક લોક્ના તિરસ્કારનું પાત્ર બને છે. તેના ક્રમોદયના દોષથી નિરંતર ચિંતાથી ગળતાં દેહવાળો ઇર્ષ્યા-વિવાદરૂપ અગ્નિ જવાલા વડે સતત બળી રહેલા શરીરવાળા હોય છે. આવા અજ્ઞાન-બાળ જીવો અનેક દુઃખથી પરેશાન થાય છે એમાં તેમના દુચરિત્રનો જ દોષ હોય છે. એટલે તેઓ અહીં કોના ઉપર રોષ રે ? [૨૯૯, ૩૦૦] આ રીતે વ્રત-નિયમ ભંગથી, શીલખંડનથી, અસંયમ પ્રવર્તનથી, ઉત્સૂત્ર પ્રરૂપણા-મિથ્યા માર્ગ પર્તાવવાથી, જિનાજ્ઞા વિપરીત અનેક પ્રકારે આચરણાથી, પ્રમાદાચરણથી, કંઇક મન કે વચન કે કાયાથી, કરવા-કરાવવા અનુમોદવાથી અને મન-વચન-કાય યોગના પ્રમાદાચરણથી દોષ લાગે છે. [૩૦૧] આ લાગેલા દોષોની વિધિવત ત્રિવિધે નિંદા, ગા આલોચના, પ્રતિક્રમણ, પ્રાયશ્ચિત્ત ર્યા વિના દોષોની શુદ્ધિ ન થાય, ૧ [૩૨] શલ્ય સહિત રહેવાથી અનંતી વખત ગર્ભમાં ૧ થી ૬ માસ સુધી તેના હાડકાં, હાથ, પગ, મસ્તક, આકૃતિ બંધાય નહીં તે પહેલાં જ ગર્ભ પીગળી જાય. [૩૦૩ થી ૩૦૬] મનુષ્ય જન્મ પ્રાપ્તિ છતાં તેમાં કોઢ, ક્ષય આદિ વ્યાધિવાળો થાય. જીવતો હોય પણ શરીરમાં કૃમિ થાય. અનેક માખી શરીરે બેસે, બણબણે, 'નિરંતર શરીરના અંગે અંગ સડતા જાય. હાડકાં વાતા જાય. એવા દુઃખોથી પરાભવ Page #37 -------------------------------------------------------------------------- ________________ 36 મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પામેલો અતિ લજ્જનીય, નીંદનીય, ગહણીય, આને ઉદ્વેગ રાવનાર થાય. નીક્ટના સંબંધી અને બંધને પણ અણગમતો થાય. તેવા આધ્યવસાય વિશેષથી અક્રમ નિર્જરાથી ભૂત કે પિશાચપણું પામે. પૂર્વ ભવોના સચથી તેવા પરિણામ વિશેષથી અનેક ભવોના ઉપાર્જિત કર્મથી દશે દિશામાં દૂર દૂર ફેંકાતો જાય કે જયાં આહાર-પાણી મુશ્કેલ હોય, શ્વાસ પણ ન લઈ શકે. તેવા વેરાન અરણ્યમાં જન્મે. [૩૦૭ ૩૯] કં તો એક્બીજાના અંગોપાંગ સાથે જોડાયેલો, હોય, મોહ મદિરામાં ચક્યૂર બનેલો, સૂર્યના ઉદય-અસ્તની ખબર ન પડે તેવી પૃથ્વી ઉપર ગોળાક્તર મપણે ઉત્પન્ન થાય છે. કૃમિપણાની ત્યાં ભવસ્થિતિ, કયસ્થિતિ ભોગવીને કદાપી મનુષ્ય પણું મેળવે તો પણ નપુંસવ પામે. પછી અતિ દુર ધોર રૌદ્ધ પરિણામ વિશષને વહેતો અને તે પરિણામ રૂપી પવનથી સળગી ફેંકાઈને મૃત્યુ પામે છે, મરીને વનસ્પતિકાયમાં જન્મે છે. થી ૩૧૩] વનસ્પતિપણું પામીને પગ ઉંચે અને મુખ નીચે રહે તેવી સ્થિતિમાં સંતો કૂળ પસાર ક્રતો બેઇંદ્રિયપણું ન મેળવી શકે. વનસ્પતિપણાની સ્થિતિ ભોગવીને પછી એક બે ત્રણ-ચાર-પાંચ ઇંદ્રિયપણું પામે. પૂર્વક્ત પાપશલ્યથી તિર્યંચ થાય તો પણ મહામત્ય, હંસક પક્ષી, સાંઢ જેવા બળદ, સિંહ આદિના ભવ પામે. ત્યાં પણ અતિ ફરતર પરિણામથી માંસાહાર, પંચેન્દ્રિય વધ આદિ પાપકર્મથી છેક સાતમી નરક સુધી જાય. [૩૧, ૩૧૫] ત્યાં લાંબા કાળ સુધી તેવા પ્રકારના મહાઘોર દુ:ખને અનુભવીને ફરી ક્રુર તિર્યંચના ભવમાં જન્મી દુર પાપકર્મ કરીને પાછો નારકમાં જાય. એ રીતે નરક, તિર્યંચ ગતિના ભવો વારરતા પાવર્તન તો મહાદુઃખો અનુભવતો ત્યાં રહે કે જે દુઃખોનું વર્ણન સ્કોડો વર્ષે પણ કહેવા શક્તિમાન ન થવાય. [૩૧૬ ર ૧૮] પછી ગધેડા, ઉટ, બળદ આદિના ભવો #તાં ગાડાંનો ભાર ખેંચવો, ભારવહન, ખીલીવાળી લાડીનો માર, કાદવમાં પગ ખેંચી જાય તેવી સ્થિતિમાં ભાર ખેંચવો, ટાઢ, તડકૅ, રસાદના દુ:ખો સહેવા. વધ બંધન-અંક્ત થવું. કાન-નાક છેદાવા, નિલછિન-ડામ સહેવા, ધુંસરામાં જોડાઈને ચાલવું. પરોણા-ચાબુક અંકુશના માર ખાવા, સત દિવસ સર્વ કાળ જીવન પર્યન્ત દુઃખ અનુભવવું. તેવા બીજા અનેકાનેક દુ:ખ સમૂહને ચીરકાળ અનુભવીને દુઃખથી રીબાતો, આને ધ્યાન તો મહામૂક્લીથી પ્રાણોનો ત્યાગ ક્રે છે. [૧૯ થી ૩ર૩ વળી તેવા કોઈ શુભ અધ્યાવસાય વિશેષથી કોઈ પ્રકારે મનુષ્યત્વ મેળવે, પણ હજુ પૂર્વકૃત શલ્યના દોષથી મનુષ્યપણામાં આવવા છતાં જન્મથી જ હરીફને ત્યાં જન્મે ત્યાં વ્યાધિ, ખસ, ખણાદિ રોગથી ઘેરાયેલો રહે, બધાં તેને ન જોવામાં કલ્યાણ માને. અહીં લોકોની લમી હરી લેવાની દૃઢ મનોભાવનાથ હૃદયમાં બળ્યા રે. જન્મ સફળ ક્યાં વિના પાછો મૃત્યુ પામે. પરિણામે વિશેષથી ફરી સ્થાવરકયમાં ભમે, અથવા બે-ત્રણ-ચાર-પાંચ ઇંદ્રિયવાળા ભવમાં તેવું અતિ રૌદ્ર ઘોર ભયંક્ર મહા દુઃખ ભોગવતો ત્યારે ગતિ રૂપ સંસારમાં દુસહ વેદના Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/૩૧૯ થી ૩૨૩ અનુભવતો સર્વ યોનિમાં સ્થિતિ ખપાવતો ભમ્યા કરે છે. [૩૨૪] જે પૂર્વે એક વખત શલ્ય કે પાપ દોષ સેવેલો તે કારણે ચારે ગતિમાં ભ્રમણ કરતાં, દરેક ભવમાં જન્મ-મરણ, ઘણાં વ્યાધિ, વેદના, રોગ, શોક, દરીદ્રતા, કજીયા, ખોટા ક્લક પામવા, ગર્ભાવાસ આદિના દુઃખો રૂપ અગ્નિમાં ભડકે બળતાં બિચારો શું ન પામે ? તે જણાવે છે – નિર્વાણ ગમન યોગ્ય આનંદ, સામર્થ્ય યોગ, મોક્ષ આપનાર ૧૮૦૦૦ શીલાંગ રથ અને સર્વ પાપરાશિ તથા આઠ પ્રારના કર્મોના વિનાશ માટે સમર્થ એવો અહિંસા લક્ષણવાળો સર્વજ્ઞથિત ધર્મ અને બોધિ ન પામે. [૩૨૫ થી ૩૨૭] પરિણામ વિશેષને આશ્રીને કોઈક આત્મા લાખો પુદ્ગલ પરાવર્તનના અતિ લાંબા કાળ પછી મહામુશ્કેલીથી બોધિ પામે. આવું અતિ દુર્લભ, સર્વ દુ:ખક્ષય ર બોધિ રત્ન પામીને જે કોઈ પ્રમાદ રે તે ફરી તેવી પૂર્વે જણાવેલી તે તે યોનિમાં તે જ ક્રમે, તે જ માર્ગે, તેવા દુઃખ પામે. [૩૨૮, ૩૨૯] એ પ્રમાણે સર્વે પુદ્ગલોના સર્વે પર્યાયો, સર્વે વર્ણાન્તરો, સર્વ ગંધરસ-સ્પર્શ-સંસ્થાન પણે પોતાના શરીરપણે પરિણામ પામે, ભવસ્થિતિ અને કાયસ્થિતિના સર્વ ભાવો લોક્ને વિશે પરિણામાંતર પામે, તેટલા પુદગલ પરાવર્તન કાળ સુધીમાં બોધિ પામે કે ન પણ પામે. 39 [૩૩૦, ૩૩૧] એ રીતે વ્રત-નિયમ ભાંગે, વ્રત-નિયમ ભાંગનારની ઉપેક્ષા કરે, તેને સ્થિર ન કરે, શીલખંડન કરે કે શીલ ખંડન કરનારની ઉપેક્ષા કરે, સંયમ વિરાધે કે વિરાધની ઉપેક્ષા કરે, ઉન્માર્ગ પ્રવર્તાવ કે પ્રવર્તાવનારને ન રોકે. સૂત્ર વિરુદ્ધ આચરણ રે, સામર્થ્ય છતાં તેમ કરતાં ન રોકે કે ઉપેક્ષા કરે તે સર્વે પૂર્વોક્ત ક્રમે ચારે ગતિ સંસારમાં ભ્રમણ કરે છે. [૩૩૨, ૩૩૩] સામો માણસ રોપાયમાન થાય કે તોષાયમાન, ઝેર ખાવાની વાત કરે કે ભય બતાવે, હંમેશાં સ્વ પક્ષને ગુણ કરનાર, સ્વ પરહિતકારી ભાષા જ બોલાવી. આમ હિતારી વચન બોલનાર બોધ મેળવે, મેળવેલા બોધને નિર્મળ કરે. [૩૩૩ થી ૩૩૫] ખુલ્લા આશ્રવ દ્વારવાળા જીવો પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને રસથી કર્મની ચીંાશવાળા બને છે. તેવો આત્મા કર્મનો ક્ષય કે નિર્જરા ન કરી શકે. આ રીતે ઘોર આઠ કર્મના મળમાં સપડાયેલા સર્વે જીવોનો દુઃખથી છૂટકારો કેમ થાય ? પૂર્વે દુષ્કૃત્ય કર્યા હોય, તે પાપનું પ્રતિક્રમણ ન કર્યું હોય એવા સ્વકૃત કર્મો ભોગવ્યા સિવાય કે ઘોર તપ સેવ્યા વિના તે કર્મોથી મુક્ત થઈ શકાતું નથી. [૩૩૬, ૩૩૭] સિદ્ધાત્મા, અયોગી, શૈલેશીણમાં રહેલા સિવાયના તમામ સંસારી આત્મા દરેક સમયે ર્મ બાંધે છે. કો પ્રાણી કર્મ-બંધ રહિત નથી. શુભ અધ્યવસાયથી શુભ રક્મ અને અશુભથી અશભ કર્મબંધ, તીવ્રતર પરિણામથી તીવ્રતર રસ સ્થિતિ અને મંદથી મંદરસ અને ટૂંકી સ્થિતિવાળા મેં ઉપાર્જે. [૩૩] સર્વે પાપ કર્મોને એઠાં કરતાં જેટલો સશિ થાય, તેને અસંખ્યાત ગણાં કરવાથી જેટલું ર્મ પરિમાણ થાય તેટલાં ર્મ, તપ-સંયમ-ચાસ્ત્રિ ખંડન અને વિરાધનાથી તથા ઉત્સૂત્ર માર્ગની પ્રરૂપણા, આચરણા, કરનારની ઉપેક્ષાથી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ઉપાર્જન થાય. [૩૩] જે સર્વ દાનાદિ સ્વ-પર હિત માટે આચરવામાં આવે તો અપરિમિત, મહા ઉંચા ભારે, નિરંતર ગાઢ પાપ- નો ઢગલો પણ ક્ષય પામે, સંયમ તપના સેવનથી લાંબા કાળના સર્વે પાપ કર્મો વિનાશ પામે છે. [૩૪૦ થી ૩૪] જો સમ્યક્તની નિર્મળતા સહ કર્મ આવવાના દ્વારો બંધ કરીને જ્યારે જ્યાં અપ્રમાદી બને ત્યારે ત્યાં બંધ અ૫ કરે ને ઘણી નિજા કરે. આશ્રવ દ્વાર બંધ કરીને, જિનાજ્ઞા ન ખંડે, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં દઢ બને ત્યારે પૂર્વ બદ્ધ સર્વ કર્મો ખપાવે, અપસ્થિતિક ર્મ બાંધે, અનુદિત કર્મ પણ ઘોર ઉપસર્ગ પરીષહ સહી ઉદીરણા ક્રી ક્ષય ક્યું અને કર્મોને જીતે. આ રીતે આશ્રવના કારણો રોકી, સર્વ આશાતના તજીને, સ્વાધ્યયન-ધ્યાન યોગોમાં તેમજ ધીર-વીર તપમાં લીન બને. સંપૂર્ણ સંયમ વિવિઘે પાલન કરે, ત્યારે ઉત્કૃષ્ટ બંધ ન કરે અને અનંત ગણી ર્મ નિર્જરા રે. ૩િ૫ થી ૩૪૮] સર્વ આવશ્યક ક્રિયામાં ઉધમવંત બનેલ, પ્રમાદ-વિષય-રાગકપાયાદિના આલંબન રહિત બાહ્યાભ્યતર સર્વ સંગર્થી મુક્ત, શગ મોહ સહિત, નિયાણા વગરનો જયારે થાય, વિષયોના રાગથી નિવૃત્ત થાય, ગર્ભ પરંપરાથી ભય પામે, આશ્રવ દ્વાર રુંધી સમાદિ યતિ ધમદિમાં રહેલો હોય, તે શુક્લ ધ્યાનની શ્રેણીમાં આરોહણ કરી શેલેશીકરણને પામે છે, ત્યારે લાંબાકાળનું બાંધેલ સમગ્ર ર્મ બાળીને ભસ્મ રે, નવું અલ્પ કર્મ ન બાંધે, ધ્યાન યોગ અગ્નિમાં પાંચ હૃસ્વાક્ષર કમાં ભવ સુધી ટકનાર બધાં કર્મ બાળીને ભસ્મ કરી દે છે. રિ૯, ૩૫o] આ પ્રમાણે જીવના વીર્ય અને સામર્થ્ય યોગે પરંપરાથી કર્મ ક્લક્તા ક્વયથી સર્વથા મુક્ત પ્રાણી એક સમયમાં શાશ્વત, પીડા-રોગ-જરા-મરણથી રહિત, જેમાં કોઇ દિવસ દુઃખ-દારિદ્ર ન હોય, શાશ્વત સુખ હોય તેવો મોક્ષ પામે. - ૩િ૫૧ થી ૩૫ ગૌતમ ! એવા પણ પ્રાણીઓ છે, જેઓ આસન દ્વારા બંધ ક્રીને, ક્ષમાદિ દશવિધ સંયમ સ્થાનાદિ પામેલા હોય તો પણ દુઃખ મિશ્રિત સુખ પામે છે. તેથી જ્યાં સુધી આઠે ર્મો ઘોરતપ અને સંયમથી બાળી ન નાંખે, ત્યાં સુધી જીવને સ્વપ્ન પણ સુખ ન હોય. જગતમાં બધાં પ્રાણીને વિશ્રાંતિ રહિત દુ:ખ સતત ભોગવવાનું હોય છે. એક સમય એવો નથી કે જેમાં આ જીવે આવેલ દુઃખ સમતાપૂર્વક સહન ક્યું હોય. [૩૫૪, ૩૫] કુંથુઆના જીવનું શરીર કેવડું? હે ગૌતમ ! તે તું હિયાર, નાનામાં નાનું, તેથી પણ અભતર, તેમાં કંશુઆનો પગ ક્વડો ? પગની અણી કેટલી અલ્પ તમ. તેનો પણ ભાગ જો આપણા શરીરને સ્પર્શે કે કોઇના પણ શરીર ઉપર ચાલે તો પણ આપણને દુઃખનું કારણ બને. લાખો શુઆના શરીરો એકઠાં ક્રીને વજન ક્રો તો એક પલ ન થાય. તો એક કંચનું શરીર કેટલું માત્ર હોય ? એવા સૂમ થના પગની અણીના ભાગનો સ્પર્શ પણ સહન કરી શક્તો નથી અને તે સ્પર્શથી પૂર્વોક્ત અવસ્થા જીવો અનુભવે છે. તો હે ગૌતમ ! તેવા દુઃખ સમયે કેવી ભાવના Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૨૩૩૫, ૩૫૫ ભાવવી તે સાંભળ. [૩પ૬ થી ૩૫] કુંથુ સમાન સૂકમ પ્રાણી મારા મલીન શરીરે ભ્રમણ કે, સંચરે, ચાલે તો પણ ખણીને વિનાશ ન જે. પરંતુ રક્ષણ ક્રે, આ કંઇ હંમેશા અહીં વસવાનો નથી. લાંબો સમય રહેવાનો નથી. એક ક્ષણમાં ચાલી જશે, બીજી ક્ષણ નહીં રહે. કદાચ રહે તો પણ આ પ્રમાણે ભાવના ભાવવી કે આ કુંથ રાગથી નવી વસ્યો કે મારા ઉપર તેને દ્વેષ નથી. ક્રોધ-વિરથી મને ડંખતો નથી. ક્રીડા ક્રવાની ઇચ્છાથી રડતો નથી, વૈરભાવથી કોઇનાં શરીરે ચડતો નથી. તે તો અમસ્તો જ ગમે તેના શરીરે ચડી જાય છે. વિશ્લેન્દ્રિય, બળક કે કોઇ પ્રાણી હોય તે સળગતા અગ્નિ કે વાવના પાણીમાં પ્રવેશ કરે, તે કદી એમ ન વિચારે કે આ મારો પૂર્વ વૈરી કે સંબંધી છે. માટે આત્મા એમ વિચારે કે મારી શાતા-પાપના ઉદયે આવ્યો છે. - આવા જીવો પ્રત્યે મે કંઈ અશાતાનું દુઃખ ક્યું હશે. પૂર્વ ભવમાં રેલા પાપકર્મફળ ભોગવવાનો કે તે પાપપુજનો છેડો લાવવા માટે મારા આત્મહિતાર્થે આ ક્ય તીર્ણ, ઉર્ધ્વ, અધો દિશા વિદિશામાં મારા શરીર ઉપર આમતેમ ફરે છે. આ દુઃખને સમભાવે સહીશ, તો મારા પાપકર્મનો અંત આવશે. કદાચ ને શરીરે ફરતા ફરતા મહાવાયરાનો ઝપાટો લાગ્યો તો તે કુંથુને શારીરિક દુસહ દુઃખ તથા આર્તરૌદ્ધ ધ્યાન વૃદ્ધિ પામે. આવા સમયે વિચાર કે ફ્યુના સ્પર્શથી તને નામમાત્ર દુ:ખ થયું છે. તે પણ સહન થતું નથી અને આર્ત - રોદ્ર ધ્યાનમાં જાય છે. તો તે દુઃખથી તું શલ્યનો આરંભ ક્રીને મન-વચન-કાય યોગ સમય, આવલિન, મુહૂર્ત સુધી શષ્યવાળો થઇશ, તેથી તેનું ફળ તારે ઘણાં લાંબા કાળ સુધી વેઠવું પડશે. તે વખતે તેવા દુઃખોને તું શી રીતે સહન ક્રીશ ? [૩] તે દુઃખો કેવા હશે ચાગતિ, ૮૪ લાખ યોનિરૂપ અનેક ભવો અને ગર્ભવાસ સહેવો પડશે. જેમાં અહોરાત્ર સતત ઘોર પ્રચંડ, મહાભયંક્ર દુઃખ સહેવું પડશે. મરી ગયો એમ આજંદવું પડશે. [૬] નરક કે તિર્યંચગતિમાં કોઇ રક્ષક કે શરણ્ય નથી. બિચારા એક્લાપોતાના શરીરને કોઈ સહાયક મળે નહીં ત્યાં કડવા અને આક્ર વિરસ પાપના ફળો ભોગવવા પડે. [૩૬૮] નારકીઓ તલવારની ઘા સમ પત્રવાળા વૃક્ષોના વનમાં છાયાર્થે જાય તો પવનથી પાંદડા શરીરે પડે એટલે શરીરના ટૂકડા થાય. લોહી, પરુ, ચરબીવાળી દુર્ગધી પ્રવાહવાળી વેતરણી નદીમાં તણાવાનું, ચંબોમાં પીલાવાનું, ક્રવતથી ક્યાવાનું, શાભલવૃક્ષ સાથે આલીંગન, કુંભીમા રંધાવાનું, ઝગડાં આદિ પક્ષીની ચાંચના બકા સહેવાનું સિંહાદિથી ફાડી ખવાતું, આ અને આવા અનેક દુઃખો નરક ગતિમાં પરાધીન પણે ભોગવવા પડે. [૬૯, ૩૦] તિર્યંચોને નાક-કાન વિંધાવા, વધ-બંધન-આકંદન કરતા પ્રાણીના શરીરમાંથી માંસ ાપે, ચામડી ઉતારે, હળ-ગાડાં ખેંચવા, અતિભાર વહેવો, પરોણી ભોંકાવી, ભૂખ-તરસ, લોઢાની નાળ પગમાં ખીલીથી જડે, બળાક્તરે બાંધી શસ્ત્રથી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અગ્નિડામ દે. અંકન રે, બળતરા ક્રતા પદાર્થો આંખમાં આંજે. ઇત્યાદિ પરાધિનતાના અને નિર્દયતાથી અનેક દુઃખો તિર્યંચભવમાં ભોગવવા પડે. [૭૧] કુંથુના પગના સ્પર્શથી ઉત્પન્ન ખણનું દુઃખ તું અહીં સહેવા સમર્થ નથી, તો પછી ઉપરોક્ત નરક, તિર્યંચ ગતિના અતિ ભયંક્ર મહાદુઃખો આવશે ત્યારે તેનો પાર કેવી રીતે પામીશ ? [થી ૩w] નારકી અને તિર્યંચના દુઃખો તથા કુંથુના પગના સ્પર્શનું દુઃખ, એ બંનેનું અંતર wલું? મેરુ પર્વતના પરમાણુ અનંતગણા કરીએ તો એક પરમાણું જેટલું પણ કંથના પગને સ્પર્શ-દુઃખ નથી. આ જીવ લાંબા કાળથી સુખ શંક્ષી છે, તેમાં પણ તેને દુઃખ પ્રાપ્તિ થાય છે. વળી ભૂતકાલીન દુઃખ આરતા તે અતિ દુઃખી થાય છે. એ રીતે ઘણાં દુ:ખના સંક્ટમાં રહેલ લાખો આપદા યુક્ત એવા સંસારમાં પ્રાણી વસેલો છે. તેમાં અણધાર્યું મધુબિંદુ પ્રાપ્ત થઇ જાય તો મળેલું સુખ કોઈ જતું ન કરે પરંતુ... કિમ જે આત્મા પચ્ચ-અપથ્ય, કાર્ય-અનાર્ય, હિત-અહિત, સેવ્ય-અસેવ્ય, આયરણીય-અનારણીય તફાવતનો વિવેક ન જે, તે બિચારા આત્માની ભાવિમાં કેવી સ્થિતિ થાય ? [૩] તેથી આ સર્વે હકીક્ત સાંભળીને, દુખાંત શોધકે સ્ત્રી, પરિગ્રહ, આરંભને ત્યાગીને સંયમ-તપની આસેવના કરવી. [૭૭ થી ૩૮૪] જુદા આસને બેઠેલી, શયનમાં સુતેલી, ઉલટું મુખ ક્રી રહેલી, અલંક્રરો પહેરેલ કે ન પહેરેલ, પ્રત્યક્ષ નહીં પણ ચિત્રમાં ચિત્રિત હોય. તેવીને પણ પ્રમાદથી જુએ તો દુર્બળ મનુષ્યને આર્મે છે – જોતાં રોગ થાય છે. ચિત્રામણવાળી ભીંત કે અલંકૃત સ્ત્રીને જોઈને દૃષ્ટિ ખેંચી લેવી. કહ્યું છે કે – હાથ, પગ કપાયેલી નાક-હોઠ છેદાયેલી કોટથી સડી ગયેલી તેવી સ્ત્રીને પણ દૂરથી તજવી. વૃદ્ધા કે પંચાંગથી શૃંગાર ઝરતી ચવના, મોટી વયની કુમારી ન્યા, પરદેશ ગયેલ પતિવાળી, બાલ વિધવા, અંતઃપુરની સ્ત્રી, સ્વમત-પરમત પાખંડ ધર્મક્વી, દીક્ષિત, તરી, ભેંશ, ગાય, ગધેડી, ખચરી, બોક્કી, ઘેટી, પત્થરની સ્ત્રીમૂર્તિવ્યભિચારિણી, જન્મરોગીણી, આવી કોઈ પરિચીત કે અજાણી સ્ત્રી હોય, રાત્રે જ્યાં આવ-જા ક્રતી હોય, દિવસે પણ એકાંત સ્થાને હોય તેવા નિવાસ સ્થાન, ઉપાશ્રય, વસતિને સવપાપથી અત્યંત, અતિ દૂરથી બ્રહ્મચારી તજે. [૩૮૫] ગૌતમ ! તેમની સાથે માર્ગમાં સહવાસ-સંતાપ ન કરવા, બીજી સ્ત્રી સાથે અર્ધક્ષણ પણ વાર્તાલાપ કે સંચરણ ન કરવું. [૮] ભગવન! શું સ્ત્રી તસ્કૃ સર્વથા નજર ન જ ક્રવી? ગૌતમ ! નજર પણ ન રવી, ન નીહાળવી. ભગવન! જાણીતી અને વસ્ત્રાલંકર વિભૂષિત સ્ત્રીને ન જોવી કે વસ્ત્રાલંકાર રહિત હોય તેને ન જોવી ? ગૌતમ ! બંને પ્રકારની સ્ત્રીને ન જોવી. ભગવન ! સ્ત્રી સાથે આલાપ-સંતાપ ન રવો. ના, ન રવો. સ્ત્રીઓ સાથે અર્ધ ક્ષણ પણ સંવાસ ન ક્રવો ? ના, ન કરવો. શું માર્ગમાં સ્ત્રી સાથે ચાલી શાય? Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩૮૬ ૪૧ બ્રહ્મચારીએ ન ચલાય. ૮િ૭] ભગવન! આપ કેમ કહો છો કે સ્ત્રીના અંગોપાંગ તરફ નજર ન કવી, તેની સાથે વાતો ન ક્રવી, વસવાટ ન રવો, માર્ગમાં એકલા ન ચલાવું? ગૌતમ! સર્વ સ્ત્રી સર્વ પ્રકારે અતિ ઉત્કટ મદ અને વિષયાભિલાસના રાગથી ઉત્તેજિત બનેલી હોય છે. સ્વાભાવથી તેણીનો કામાગ્નિ નિરંતર સળગતો રહે છે. વિષયો પતિ તેણીનું ચંચળ ચિત્ત દોડે છે. હૃદયમાં કામાગ્નિ પીડે છે. સર્વ દિશા-વિદિશામાં વિષયોને પ્રાર્થે છે. સર્વ પ્રકારે પુરુષાભિલાષી હોય છે. તે કારણે જ્યાં સુંદર કંઠથી કોઈ સંગીન ગાય તો તે કદાચ રૂપવાન કે ક્વરૂપો હોય, તાજા યોવન વાળો કે વીતી ગયેલ યોવનવાળો હોય, જોયેલ હોય કે ન હોય, અદ્ધિવાળો કે વગરનો હોય નવીન સમૃદ્ધિ મેળવેલ હોય કે ન હોય, કામભોગથી કંટાળેલો કે વિષયાભિલાષી હોય, જર્જરીત દેહ હોય કે મજબૂત બાંધાવાળો, મહાસવી હોય કે હીનસત્વી, મહા પરાક્રમી હોય કે ાયર, શ્રમણ હોય કે ગૃહસ્થ બ્રાહ્મણ હોય કે નિંદિત અધમ હીનજાતિક, ત્યાં પોતાની શ્રોત યક્ષ રસના પ્રાણ સ્પરશન ઇંદ્રિયના ઉપયોગથી તુરંત જ વિષય પ્રાપ્તિ માટે તર્ક વિતર્ક, વિચાર અને એક્સપ્રચિત્ત વાળી બનશે. તેનાથી તેણીનું ચિત્ત ક્ષોભાયમાન થશે. વળી ચિત્તમાં મને આ મળશે કે નહીં તેવી દ્વીઘામાં પડશે. ત્યાર પછી શરીરે પરસેવો છૂટશે. પછી આલોક-પરલોકમાં આવી અશુભ વિચારણાથી નુક્સાન હશે. તેના વિપાક ઓછા વત્તા પ્રમાણમાં ભોગવવા પડશે. તે વાત તે સમયે તેના મગજમાંથી ભૂંસાઈ જાય છે. જેવું એ વિસરાઇ જાય કે લજ્જા, ભય, અપયશ, અપકીર્તિ, મર્યાદાનો ત્યાગ કરીને ઉંચા સ્થાનેથી નીચા સ્થાને બેસી જાય છે. પરિણામની અપેક્ષાથી હલા પરિણામવાળો તે સ્ત્રીનો આત્મા થાય છે, તેટલામાં અસંખ્યાના સમય અને આવલિકા વીતી જાય છે. જેટલામાં અસંખ્યાતા સમય અને આલિશ ચાલી જાય છે. તેટલામાં પ્રથમ સમયથી ર્મની જે સ્થિતિ બંધાય છે. અને બીજે, ત્રીજે સમયે, એમ દરેક સમયે યાવત અનંત સમયો ક્રમશઃ પસાર થાય છે. ત્યારે આગળના સમયે સમયે સંખ્યાતઅસંખ્યાત-અનંત ગુણ કર્મ સ્થિતિ એઠી ક્યું છે. યાવત્ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પસાર થાય ત્યાં સુધી નાક-તિર્યંચની ઉત્કૃષ્ટ ર્મ સ્થિતિ ઉપાર્જન ક્રે, આ પ્રમાણે સ્ત્રી વિષયક સંકલ્પાદિ ચોગે ક્રોડો લાખ કાળચક્ર સુધી ભોગવવા યોગ્ય ઉક્તિ સ્થિતિ ઉપાર્જે છે. ત્યાંથી નીળીને ભવાંતરમાં કેવી સ્થિતિ અનુભવી પડે તે જણાવે છે – સ્ત્રી પ્રતિ દષ્ટિ કે કામરાગથી, તે પાપની પરંપરાથી કદરૂપતા, શ્યામ દેહી, તેજ-કાંતિ હિત, લાવ્ય-શોભા સહિત, વિનષ્ટ તેજ-સૈભાગ્ય, તેને જોઈ બીજા ઉદ્વેગ પામે તેવા શરીરવાળો થાય છે. તેની સ્પર્શેન્દ્રિય સીદાય છે, પછી નેત્રો અંગોપાંગ જોવાને રાગવાળા અને લાલ વણ બને છે. મદપૂર્ણ બને છે. કામની સગાંધતાથી અતિ ભારે દોષો, બ્રહ્મવત ભંગ, નિયમભંગને ગણતી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ મહાનિશયછેદત્ર-અનુવાદ નથી, અતિ ઘોર પાપ કર્માચરણને, શીલખંડનને ગણકારતી નથી, સર્વથી ચડીયાતા પાપમાંચરણો, સંયમ વિરાધના ગણકારતી નથી. ઘોર અંધારપૂર્ણ નારીરૂપ પરલોકના ભયને ગણતી નથી આત્માને ભૂલી ઝાય છે, પોતાના કર્મો અને ગુણ સ્થાનકને નથી ગણતી. દેવાદિને અલંઘનીય એવી જિનાજ્ઞાને ગણતી નથી. ચોર્યાશી લાખ યોનિમાં લાખો વખત પરિવર્તન અને ગર્ભ પરંપરા અનંતી વખતે ક્રવાની વાત વીસરી જાય છે, અર્ધપલકારો કાળ પણ જેમાં સુખ નથી અને ચારે ગતિમાં એક્રેત દુખ છે તે દેખવા લાયક ન દેખતી, ન દેખવા યોગ્ય દેખે છે. સર્વજન સમુદાય એક્કો થયેલ છે. તેની વચ્ચે બેઠેલી, ઉભેલી, આડી પડેલી, સુતેલી કે ચાલતી સર્વ લોકોથી જોવાતી ઝગમગાટ ક્રતા સૂર્યના કિરણોના સમૂહથી દશે દિશામાં તેજરાશિ ફેલાવા છતાં પોતે એમ માનતી કે સર્વ દિશાઓ અંધકારમય જ છે. રાગાંધ અને કામાંધ બનેલી એમ માનતી કે જાણે કોઈ દેખતું કે જાણતું નથી, સગાંધ થયેલી તે અતિ મહાભારે દોષવાળા વ્રત ભંગ, શીલખંડન, સંચમ વિરાધના, પરલોક ભય, આજ્ઞા ભંગ આજ્ઞા અતિક્રમણ, સંસારમાં અનંત કાલ ભ્રમણ તે રૂપ ભય દેખાતી નથી, ગણ કાતી નથી. ન જોવા લાયક જીવે છે. સર્વને પ્રત્યક્ષ સૂર્યની હાજરી છતાં સર્વ દિશાભાગોમાં અંધકાર વ્યાપેલો માને છે. જેનો સૌભાગ્યાતિશય સર્વથા ઉડી ગયો છે, પડેલા મુખવાળી, ફીક્કાક્રમાયેલા દુર્દર્શનીય વદનકમળવાળી થાય છે. ત્યારે અતિ તરફડતી થાય છે. વળી તેના કમલપુટ, નિતંબ, વસ્તિપદેશ, જધન, બાહ, વક્ષસ્થળ, કંઠ પ્રદેશ ધીમે ધીમે રાયમાન થાય છે. પછી ગુપ્ત અને પ્રગટ અંગો વિકરી બને છે. તેના સર્વે અંગોપાંગ કામદેવના બાણોથી ભેદાઈને જર્જરિત સમાન થાય છે. આખા દેહ પર રોમાંચ ખડા થાય છે. મદનના બાણથી મેદાઈને શરીર જર્જરિત થાય તેટલામાં શરીરમાં રહેલી ધાતુઓ કંઈક ચલાયમાન થાય છે. - ત્યાર પછી શરીર પુલ, નિતંબ, સાથળ, બાહુ કામદેવના બાણથી અતિ પીડાય છે. શરીર પરનો કાબુ સ્વાધીન રહેતો નથી. નિતંબ અને શરીરને મહામુશ્કેલીથી ધારણ કરે છે. તેમ ક્રતાં પોતાની શરીર અવસ્થાની સ્થિતિ પોતે જાણી કે સમજી શક્તી નથી, પછી બાર સમયમાં શરીરથી કંઇક નિશ્વેત થઇ જાય છે. શ્વાસોચ્છવાસ ખલિત થાય અને મંદમમંદ લે છે. આવી વિચિત્ર પ્રકારે અવસ્થા, કામચેષ્ટા પામે છે. અને જાણે બ્રેઈ વળગાળ વળગ્યો હોય ચપળ પિશાએ વિશા ચે શરીરમાં પ્રવેશ રક્યો હોય તેમ સંબંધ વગરની વાણી બબડે છે. મનફાવે તેવો બકવાસ કરે છે અર્થાત કામવાસ્થામાં ગમે તેમ અસંબંધ વચનો બોલે. કામ સમુદ્રના વિષમાં વર્તમાં અથડાતી મોહોત્પાત ક્રમ વચનોથી દેખેલ કે ન દેખેલ મનોહર રૂપવાળા કે વગરના યુવાન કે યુવાની સહિત, ઉગતી જુવાની કે મહા પરાક્રમીને, હીન સત્ની કે પુરુષને કે પછી બીજા કોઈ નિદિત અધમ, હીન જાતિક પુરુષને કમાભિપ્રાયથી ભય પામતી પામતી સંકોચાતી સંકોચાતી આમંત્રીને બોલાવે છે. એમ સંખ્યાતા ભેટવાળા રોગયુક્ત સ્વર અને દ્રાક્ષ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪3 ર૩/૩૮૦ દષ્ટિથી તે પુરુષને બોલાવે છે અને તેનું રાગથી નિરીક્ષણ કરે છે. તે સમયે નારકી અને તિર્યંચ બંને ગતિને યોગ્ય અસંખ્યાની ઉત્સર્પિણી અવસર્પિણી કે કાળચક્ર પ્રમાણની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પાપ કર્મ બાંધે. પણ કર્મબંધ સ્કૃષ્ટ ન કરે હવે તે જે સમયે પુરુષ શરીરના અવયવને સ્પર્શવા સન્મુખ થાય, પણ હજુ સ્પર્શે ક્યું નથી. તે સમયની ર્મ સ્થિતિ બદ્ધ ઋષ્ટ કરે પણ બદ્ધ નિશ્ચચિત ન રે. ૩િ૮] હે ગૌતમ ! આવા સમયે જે પુરુષ સંયોગાધીન થઈ, તે સ્ત્રીનો યોગ રે, સ્ત્રીને આધીન થઈ કામ સેવન રે તે ધન્ય છે. સંયોગ ક્રવો કે ન રવો તે પુરુષાધીન છે. તેથી જે ઉત્તમ પુરુષ સંયોગાધીન ન થાય તે ધન્ય છે. [૩૮] ભગવદ્ ! કયા કારણે એમ કહ્યું? ગૌતમ ! બદ્ધ મવસ્થા સુધી પહોંચેલી તે પાપી સ્ત્રી પુરુષનો સંગ પામે તો કર્મ નિકાચિતપણે પરિણમે, બદ્ધ સૃષ્ટ નિકાચિત કર્મચી બિયારી તેવા પ્રકારના અધ્યવસાય પામીને તેનો આત્મા સ્થાવર પણામાં અનંતકાળ સુધી પરિભ્રમણ રે, પણ બેઇંદ્રિયત્ન ન પામે. એ પ્રમાણે મહા કષ્ટ અનંતા કાળે એકેન્દ્રિય પણાની ભવસ્થિતિ ભોગવીને એન્દિરાપણાનું કર્મ ખપાવે. પછી બે ત્રણ-ચાર ઇન્દ્રિયપણું ક્લેશથી ભોગવીને પંચેન્દ્રિય મનુષ્યપણામાં કદાચ આવી જાય તો પણ દુર્ભાગી સ્ત્રીપણું પામે છે. નપુંસકપણે ઉત્પન્ન થાય. વળી તિર્યપણામાં અપાર વેદના ભોગવે. નિરંતર હાહાકાર ક્રતી, વળી જ્યાં કોઈ શરણ્ય નથી. સ્વપ્ન પણ સુખ જે ગતિમાં જોવા ન મળો, હંમેશાં સંતાપ ભોગવતા અને ઉદ્વેગ પામતા હોય, સગા-સ્નેહીં-સ્વજન આદિથી રહિત જન્મપર્યન્ત કુત્સનીય, ગહણીય નિંદનીય, તિરક્રણીય એવા કર્મો ક્રીને, અનેક્ની ખુશામતો ક્રીને, સૅક્કો મીઠા વચનોથી આજીજી ક્રીને તે લોકોના પરાભવ વચન સાંભળીને મહામુસીબતે ઉદરપોષતા ચારે ગતિમાં ભટક્યું પડે છે. ગૌતમ ! બીજું એ સમજવાનું કે જે પાપી સ્ત્રીએ બદ્ધ પૃષ્ટ અને નિદ્રચિત કર્મ સ્થિતિ ઉપાર્જન કરી તે સ્ત્રીની અભિલાષા કરનાર પુરુષ પણ તેની સ્થિતિ જતાં ઉત્કૃષ્ટ કે ઉત્કૃષ્ટતમ એવી અનંત કર્મસ્થિતિ ઉપાછું, તેને બદ્ધ સ્પષ્ટ અને નિષ્પચિત રે. તે ારણે ગૌતમ! એમ કહ્યું કે જે પુરુષ તેનો સંગ ક્રે છે તે અધન્ય છે. તો નથી તે ધન્ય છે. [૩૦] ભગવન ! કેટલાં પ્રકારના પુરુષ છે. જેથી આપ આમ કહો છો ? ગૌતમ! છ પ્રારના – અધમાધમ, અધમ, વિમધ્યમ, ઉત્તમ, ઉત્તમોત્તમ, સર્વોત્તમ. [૩૧] એમાં જે સર્વોત્તમ પુરુષ લ્યો, કે જેના પાંચ અંગો ઉત્તમ રૂપ લાવણ્ય યુક્ત હોય. નવર્સોવનવય પામેલ હોય, ઉત્તમ રૂ૫ લાવણ્ય નંતિયુક્ત સ્ત્રી પરાણે પણ પોતાના ખોળામાં સો વર્ષ સુધી બેસાડીને કામ ચેષ્ટા છે તો પણ તે પુરુષ તે સ્ત્રીની અભિલાષા ન રે. ઉત્તમોત્તમ પુરુષ તે સ્ત્રીની અભિલાષા ન કરે, પણ દાચ ચપટીના બીજા ભાગ જેટલા અલ્પ મનથી માત્ર એક સમયની અભિલાષા રૈ, પણ બીજા જ સમયે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ મહાનિશીથછેદર-અનુવાદ મનને રોક્કને પોતાના આત્માને નિંદીને ગહેં. પણ ફરી તે જન્મમાં બીજી વખત સ્ત્રીની અભિલાષા મનથી પણ ન રે. [૩૨] વળી જે ઉત્તમોત્તમ પ્રકારના પુરુષ હોય તે અભિલાષા ક્રતી સ્ત્રીને જોઈને ક્ષણવાર કે મુહૂર્ત સુધી દેખીને મનથી પણ તેને ન ઇચ્છે. પ્રહર કે અર્ધ પ્રહર સુધી તે સ્ત્રી સાથે અયોગ્ય કર્મ ન સેવે. | [૩૯] જે તે બ્રહ્મચારી હોય કે અભિગ્રહ પ્રત્યાખ્યાન કરેલ હોય કે તે બંને ન હોય તો પોતાની પત્નીના વિષયમાં ભજના, તે ક્રમભોગમાં તીવ્ર અભિલાષી ન હોય. ગૌતમ ! આ પુરુષને કર્મનો બંધ થાય, પણ તે અનંત સંસારમાં રખડવા યોગ્ય કર્મ ન બાંધે. [૩૪] વળી જે વિમધ્યમ પુરુષ હોય તે સ્વપત્ની સાથે આ પ્રમાણે કર્મ સેવન કરે, પણ પરસ્ત્રી સાથે તેવું અયોગ્ય ર્મ ન સેવે. પરંતુ પરસ્ત્રી સાથે આવો પુરુષ જો પછી ઉગ્ર બ્રહાચારી ન થાય તો અધ્યવસાય વિશેષ અનંત સંસારી થાય કે ન પણ થાય. અનંત સંસારી કોણ ન થાય? કોઈ તેવો ભવ્ય આત્મા જીવાદિ નવ પદાર્થોનો જાણક્કર હોય, આગમશાસ્ત્રાનુસાર ઉત્તમ સાધુને ધર્મોપારી, આહારાદિ દાન દેનાર, દાનાદિ ચતુર્વિધ ધર્મનું યથાશક્તિ અનુષ્ઠાન ક્રતો હોય. કોઇપણ પ્રકારે ગમે તેવા સંકટમાં પણ ગૃહીત નિયમો અને વ્રતોનો ભંગ ન કરે તો શાતા ભોગવતો પરંપરાએ ઉત્તમ મનુષ્યત્વ કે ઉત્તમ દેવત્વ, તેમજ સમ્યક્તથી પ્રતિપતિત થયા સિવાય નિસર્ગ કે આભિગમિક સમ્યકત્વ થઈ ઉત્તરોત્તર ૧૮૦૦૦ શીલાંગઘર થઈ આશ્રવ દ્વારોનો બંધ રીને ફર્મરાજ અને પાપમલથી રહિત બની પાપ ક્રમોને ખપાવીને સિદ્ધિગતિ પામે. [૩૫] જે અધમપુરુષ હોય તે સ્વ કે પર સ્ત્રીમાં આસક્ત મનવાળો હોય, દરેક સમયમાં ક્રર પરિણામ જેના ચિત્તમાં ચાલુ હોય આભ-પરિણાદિ વિશે તલ્લીન મનવાળો હોય. તેમજ વલી જે ધમાધમ પુરુષ હોય તે મહાપાપ મૈ ક્રનાર સર્વ સ્ત્રીઓનો વચન, માયા, કયાથી ત્રિવિધે દરેક સમય અભિલાષ રે. અત્યંત ક્રુર અધ્યવસાયોથી પરિણામેલા ચિત્તવાળો આરંભ પરિગ્રહમાં આસક્ત રહીને પોતાનો આયુષ્ય કલ ગમન કરે છે. આ પ્રમાણે અધમ અને અધમાધમ બંનેનું અનંત સંસારીપણું સમજવું. [૩૯] ભગવન્! જે અધમ અને અધમાધમ પુરુષ બંનેનું એક સરખું અનંત સંસારીપણું આમ જણાવ્યું. તો અધમ અને અધમાધમ વચ્ચે તફાવત શો? ગૌતમ! અધમપુરુષ સ્વ કે પરસ્ત્રીમાં આસક્ત મનવાળો, ક્રર પરિણામ ચિત્ત, આરંભ-પરિગ્રહ તલ્લીન હોવા છતાં પણ દીક્ષિત સાળી તેમજ શીલસંરક્ષણની ઇચ્છાવાળો હોય, પૌષધ-વ્રત-ઉપવાસ પ્રત્યાખ્યાનમાં ઉધમવાળી દુઃખી ગૃહસ્થ સ્ત્રીના સહવાસમાં આવી પડી હોય, તેને અયોગ્ય અતિચારની માંગણ ક્ટ, પ્રેરણા કરે, આમંત્રણ , પ્રાર્થના કરે તો પણ કામવશ બની દુરાચાર ન સેવે. પરંતુ જે અધમાધમ પુરુષ હોય તે પોતાની માતા, બહેન વગેરે યાવતુ દીક્ષિત સાધ્વીની સાથે પણ શારીરિક અયોગ્ય અનાચાર સેવન કરે. તે કારણે તેને મહાપાપી Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૨૩૩૬૬ અધમાધમ પુરુષ ક્યો. જે અધમ પુરુષ છે તે અનંત કાળે બોધિ પ્રાપ્ત રી શકે છે, પણ મહાપાપ માઁ દીક્ષિત સાધ્વી સાથે પણ કુર્મ ક્ત અધમાધમ પુરુષ અનંતી વખતે અનંત સંસારમાં રખડે તો પણ બોધિ પામવા અધિકારી બનતો નથી. એ બીજો તફાવત જાણવો. [૩૯] આ છ પુરુષોમાં સર્વોત્તમ પુરુષ તેને જાણવા કે જેઓ છદ્મસ્થ વીતરાણપણું પામ્યા હોય, જે ઉત્તમોત્તમ પુરુષ Èલા છે તે તેમને જાણવા કે જેઓ ઋદ્ધિ સહિત ઇત્યાદિથી લઇને ઉપશામક અને ક્ષેપક મુનિવરો હોય. તેમજ ઉત્તમ તેમને જાણવા કે જેઓ અપ્રમત્ત મુનિવર હોય, આ પ્રમાણે આ પુરુષોની નિરૂપણા ક્રર્વ. [૩૯૮] જેઓ વળી મિથ્યાષ્ટિ થઈને ઉગ્ર બ્રહ્મચારી હોય, હિંસા-આરંભપરિગ્રહના ત્યાગી તે મિથ્યાષ્ટિ જ છે. સમ્યક દૃષ્ટિ નથી, તેમને જીવાદિ નવ પદાર્થોના સભાવનું જ્ઞાન હોતું નથી, તેઓ ઉત્તમ પદાર્થ મોક્ષને અભિનંદતા કે પ્રશંસતા નથી. તેઓ બ્રહ્મચર્ય – હિંસાદિ પાપનો પરિહાર ક્રીને તે ધર્મના બદલામાં આગળના ભવ માટે દિવ્ય દારિક વિષય ભોગો પ્રાર્થે છે. નિયાણું કરીને દેવાંગનાઓ મેળવે એટલે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય, સંસારના પદગલિક સુખો મેળવવાની ઇચ્છાથી નિયાણું કે. [૩૯] વિમધ્યમ પુરુષો તે હેવાય જેઓ તેવા પ્રકારના અધ્યવસાય અંગીકાર ક્રીને શ્રાવના વ્રતો સ્વીકાર્યા હોય. કિoo] જે અધમ અને ધમાધમ છે, તેઓ એકાંતે સ્ત્રીઓ માટે હ્યું તેમ કર્મ સ્થિતિ ઉપાર્જ. વિશેષ એ કે પુરુષને સ્ત્રીઓના રાગોત્પાદક સ્તન, મુખાદિ અવયવો યોનિ આદિ માંગો ઉપર અધિક રાગ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પુરુષોના છ પ્રક્રરો જણાવ્યા. ૦િ૧] ગૌતમ ! કેટલીક સ્ત્રી ભવ્ય, દઢ સમક્તિી હોય છે. તેઓ સર્વોત્તમ પુરુષની કક્ષામાં આવે, પણ બધી સ્ત્રી તેવી ન હોય. [૨] ગૌતમ ! જે સ્ત્રીને ત્રણ કળ પુરુષ સંયોગની પ્રાપ્તિ ન થઈ, પુરુષ સંયોગ સંપ્રાપ્તિ વાધીન છતાં પંદરમાં સમયે પણ પણ પુરુષ સાથે મેળાવ ન થયો. તો જેમ ઘણાં કાષ્ઠ, વ્રણ, ઇંધણથી ભરપુર કોઇ ગામ, નગર કે અરણ્યમાં અગ્નિ સળગ્યો, ત્યારે પ્રચંડ પવન ફૂંકાયો, અગ્નિ વિશેષ પ્રદીપ્ત થયો. બાળી-બાળીને લાંબા કાળે તે અગ્નિ સ્વયં ઓલવાઇને શાંત થાય, તેમ સ્ત્રીનો ક્રમાગ્નિ પ્રદીપ્ત થઇ વૃદ્ધિ પામે છે. પણ ચોથા સમયે શાંત થાય. એ પ્રમાણે ચાવત સત્તાવીશમાં સમયે શાંત થાય, જે રીતે દીપશિખા એકદમ અદ્રશ્ય થયેલ જણાય, પણ ફરી તેલ પુરવાથી કે સ્વયં કે તેવા ચૂર્ણના યોગથી પાછી પ્રગટ થઇને પ્રચલાયમાન થતી સળગવા લાગે. તેમ સ્ત્રી પણ પુરુષ દર્શનથી કે વાતચીતથી તેના આર્ષણ-મદ-કંદર્પથી તેનાં કામાગ્નિ સતેજ થાય છે, કરી પણ જાગ્રત થાય છે. ૪િ૦૩] ગૌતમ ! આવા સમયે જો સ્ત્રી ભય, લજજા, ફળ-ક્લકનો દોષ ધર્મશ્રદ્ધા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૬ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ આદિથી કમવેદના સહી લે, અસભ્યાચરણ ન સેવે, તે સ્ત્રી ધન્ય છે. પુન્યવતી, વંદનીય, પૂજય, દર્શનીય, સર્વ લક્ષણવાળી, સર્વ લ્યાણ સાધિક, સર્વોત્તમ મંગલનિધિ મૃત દેવતા, સરસ્વતી પવિત્ર દેવી, અય્યતા, ઇંદ્રાણી, પરમ પવિત્રા, ઉત્તમ છે. સિદ્ધિ-મુક્તિ-શાસ્વતા-શિવગતિ નામે સંબોધ્યા છે. [dot] જો તે સ્ત્રી વેદના ન સહે, અાચરણ ક્ટ, તો તે સ્ત્રી અધન્યા, અપુન્યવંતી, અપૂજયા, આદર્શનીય, અલક્ષણી, ભંગ ભાગ્યા, સર્વે અમંગલ અને અલ્યાણના કારણવાળી, શીલ-ભ્રષ્ટા, આચાર ભ્રષ્ટા, નિંદનીયા, તિરસ્કાર્ય, ધૃણા યોગ્યા, મહાપાપીણી અપવિત્રા છે. ગૌતમ ! સ્ત્રીઓ આપલ્ય, ભય, કાયરતા, લોલુપતા, ઉન્માદ, કંદર્પ, અભિમાન, પરાધીનતા, અને બળાત્કારથી જાણી જોઈને આ સ્ત્રીઓ શીલ-સંયમથી ભ્રષ્ટ થાય છે. દૂરસ્થ માર્ગ, ગામ, નગર રાજધાનીમાં વંશ તજયા વિના પુરુષ સાથે અયોગ્ય આચરણ કરે, વારંવાર પુરુષ ભોગવવા અભિષે, પુરુષ સાથે ક્રીડા રે તો પૂર્વે કહ્યા પ્રમાણે તે પાપિણી દેખવા લાયક પણ નથી. તે જ પ્રમાણે કોઈક સાધુ તેવી સ્ત્રીને એ પછી ઉન્માદ, અભિમાન, કંદર્પ, પરાધીનતા અને સ્વઇચ્છાથી જાણી જોઈને, પાપના ડર વિના કોઈક આચાર્ય સાધુ, રાજાથી પ્રશસિત, વાયુલબ્ધિક, તપલબ્ધિક, યોગ લબ્ધિક, વિજ્ઞાનલબ્ધિક, યુગ પ્રધાન, પ્રવચન પ્રભાવક એવા મુનિ પણ જો તે કે બીજી સ્ત્રી સાથે રમણ રે, અભિલાષા રે, ભોગવવા ઇચ્છ, ભોગવે ચાવત અતિ રાગથી અનાચરણીય સેવે, તો તે મુનિ અતિ દુષ્ટ, તુચ્છ, સુલક્ષણ અધન્ય, અવંદનીય અદર્શનીય, અહિતકરી, અપ્રશસ્ત, અભ્યાસક્ર, અમંગલ, નિંદનીય, ગહણીય, તિરસ્કાર્ચ, દુગંછનીય, પાપી-મહાપાપી-અતિ મહાપાપી, ભ્રષ્ટશીલ, ભ્રષ્ટ ચાસ્ત્રિી, તથા મહાપાપકર્મ જનાર છે. તેથી જ્યારે તે પ્રાયશ્ચિત્તાર્ચે તૈયાર થાય ત્યારે મંદજાતિ કે અશ્વવત, વજઋષભનારાચસંઘયણી, ઉત્તમ પરાક્રમી, ઉત્તમ સત્વવાળા, ઉત્તમ તત્વજ્ઞાતા, ઉત્તમ વીર્ય, સામર્થ્યવાન ઉત્તમ સંયોગવાળા ધર્મશ્રદ્ધા વાળા, પ્રાયશ્ચિત્ત કરતી વેળા ઉત્તમ સમાધિચરણ સ્થિતિ અનુભવતા હોય છે. ગૌતમ ! તેથી તેવા સાધુને શાસ્ત્રોમાં મહાનુભાવ, પાપ સ્થાનક પરિહારી, બ્રહ્મચર્ય ગતિ પાલાદિ ગુણવાળા કહ્યા છે. - ૪િ૫] ભગવન ! શું પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થઈ જાય ? ગોતમ ! કેટલાંકની થાય અને કેટલાંક્ની ન થયા. ભગવન ! એમ કેમ જ્હો છો ? ગૌતમ ! જે કોઈ પુરુષ માયા, દંભ, કપટ, ઠગવાના સ્વભાવાળા હોય, વફાચારી હોય, તે આત્મા શચિત રહીને પ્રાયશ્ચિત સેવે છે. તેનું અંતરણ વિશુદ્ધ ન હોવાથી ક્લેષિત આશય છે તેથી તેમની શુદ્ધિ થતી નથી. ક્ટલાંક આત્મા સરળ હોય છે. જેથી જેમ દોષ લાગ્યો હોય તેમ ગુરુને યથાર્થ નિવેદન કરે છે. તેથી તેઓ નિશલ્ય, નિઃશંક તદ્દન સ્પષ્ટપણે પ્રગટ આલોચના સ્વીકારી યચોક્ત પ્રાયશ્ચિત્ત સેવે. તે નર્મળતા નિqષતાથી વિશુદ્ધ થાય છે. તે કારે એમ કહેવાય છે કે નિશાશય શુદ્ધ થાય, શલ્વેિત શુદ્ધ ન થાય. ૪િ૦૬,૪૦૭] ગૌતમ ! આ સ્ત્રીઓ પુરુષો માટે સર્વે પાપ કર્મોની, સર્વે અધર્મોની Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪s 3/05, ૪૦૭ ધનવૃષ્ટિરૂપ વસુધારા સમાન છે, મોહ અને કર્મરજના કદવની ખાણ સમાન, સદ્ગતિના માર્ગની અર્ગલા, નરક માટે નિસરણી, ભૂમિહીન વિષવેલ, અગ્નિહીન અંબાડિયું, ભોજન સહિત વિસૂચિક, નામહીન વ્યાધિ, ચેતનારહિત મૂછ, ઉપસર્ગ રહિત મરી, બેડી સહિત કેદ, દોરડા રહિત ફાંસો, અસ્માત મૃત્યુ, એ સર્વે ઉપમા સ્ત્રીને લાગુ પડી શકે. આવા સુંદર વિશેષણવાળી સ્ત્રી સાથે પુરુષે મનથી પણ ભોગ ચિંતા ન ક્રવી, અધ્યવસાય ન રવો, પ્રાર્થના ધારણા વિકલ્પ – સંપાદિ ત્રિવિધે ન કરવા. ગૌતમ ! જેમ બ્રેઈ વિધા કે મંત્રના અધિષ્ઠાતા તેના સાધની ખરાબ હાલત કરે, તેમ સ્ત્રી પણ પુરુષની દુર્દશા ક્રીને કલંક ઉત્પાદક થાય છે. હિંસાનો સંલ્પ જનારને જેમ ધર્મ ને સ્પર્શે તેમ સ્ત્રીના સંલ્પ íને ધર્મ ન સ્પર્શે. ચાસ્ત્રિમાં ખલના થઈ હોય તો સ્ત્રીના સંકલ્પવાળાને આલોચના, નિંદા, પ્રહા, પ્રાયશ્ચિત્તનો અધ્યવસાય ન થાય. આલોચનાદિ ન કરવાથી અનંત મળ સુધી દુઃખ સમૂહવાળા સંસારમાં ભમવું પડે છે. પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ કરી હોવા છતાં પણ ફરી તેના સંસર્ગમાં આવવાથી અસંયમ પ્રવૃત્તિ સ્વી પડે છે. મહાપાપ કર્મરાશિયમ, સાક્ષાત હિંસા પિશારિણીસમ, ત્રણે લોક્શી તિરસ્કાર પામેલી, પરલોક્ના નુક્સાનને ન જોનારા, ઘોરંવાર પૂર્ણ નારકાવાસ સમ, નિરંતર અનેક દુ:ખના નિધાન સમ, સ્ત્રીના અંગોપાંગ, મર્મસ્થાનો કે તેના રૂપ લાવણ્ય-મીઠી વાચાળતા કે કામરાગ વૃદ્ધિ ક્ર તેના દર્શનનો અધ્યવસાય પણ ન કરવો. ૪િ૦૮] ગોતમ ! સ્ત્રીઓ પ્રલયકાળની રાત્રિ સમ હંમેશાં અંધાર અજ્ઞાનથી લિંપાયેલ હોય છે. વિજળી સમ ક્ષણમાં જોતાં જ નાશ પામવાના સ્નેહ સ્વભાવવાળી, શરણાગત વાતની જેમ તમ્બળ જન્મ આપેલ બળક્ના જીવનું જ ભક્ષણ નાર સમ મહાપાપ નારી સ્ત્રીઓ હોય છે. પવનયોગે ઉછળતી લવણ સમુદ્રવેળા સમાન અનેક પ્રકારના તરંગોની શ્રેણીની જેમ એક સ્થાને એક સ્વામીના વિશે સ્થિર મન રીને ન રહેનારી, સ્વયંભૂરમણ સમુદ્ધ માફક સ્ત્રીઓનું હૃદય અતિ ગૂઢ હોય છે, જેથી તેને પરખવું મુક્લ છે. સ્ત્રીઓ પવનસમાન ચંચળ સ્વભાવી, અગ્નિ સમ સર્વ ભક્ષી, વાયુ જેમ સર્વને સ્પર્શ નારી, ચોરની જેમ પરપદાર્થ પ્રાપ્તિની લાલસાવાળી હોય છે. કુતરાને રોટલાનો ટુક્કો આપો એટલો વખત મિત્ર બની જાય, તેમ જ્યાં સુધી સ્ત્રીને ધન આપો, ત્યાં સુધી મેત્રી રાખનારી પછી વૈરિણી થનારી. મસ્સો મોજામાં ભેગા થઈ શંઠે છુટા પડે તેમ નજીક હોય ત્યાં સુધી સ્નેહ રાખનારી, દૂર જતાં ભૂલી જનારી હોય છે. આ રીતે અનેક લાખો દોષોથી ભરેલા એવા અંગોપાંગવાળી, બાહ્ય અને અત્યંતર અવિનયરૂપ મહાપાપારી, વિષયની વેલડી, અવિનયના કારણે આનર્ણના સમૂહને ઉત્પન્ન કરનારી સ્ત્રીઓ હોય છે. જે સ્ત્રીના શરીરથી નિરંતર ઝરતા દુધી , અરુચિ, સડેલ, ત્સનીય, નિંદનીય, તિરસ્કારણીય અંગોપાંગવાળી, પરમાર્થથી વિચારતા તેના અંદર અને Page #49 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ બહારના શરીરના અવયવોથી જ્ઞાત, મહાસત્વશાળી, કામદેવથી કંટાળેલા, વૈરાગ્ય પામેલા આત્માઓને જ્ઞાત, સર્વોત્તમ ઉત્તમ ધર્માધર્મ સ્વરૂપ સમજેલાને આવા પ્રકારની ઉક્ત સ્ત્રીની અભિલાષા ક્ષણવાર પણ કેમ થાય ? [૪૦૯, ૪૧૦] જેની અભિલાષા પુરુષ રે છે, તે સ્ત્રીની યોનિમાં પુરુષના એક સંયોગમાં નવ લાખ પંચેન્દ્રિય સંમૂમિ જીવોનો વિનાશ થાય છે. તે જીવો અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ હોવાથી ગ્રમયક્ષુથી જોઈ શક્યતા નથી. તેથી કહે છે કે સ્ત્રી સાથે એક કે અનેક્વાર વાત ન કરવી. તેના અંગોપાંગ રાગથી ન નીરખવા, યાવત્ બ્રહ્મચારી પુરુષે માર્ગમાં સ્ત્રી સાથે ગમન ન કરવું. [૪૧૧] ભગવન ! સ્ત્રી સાથે સંલાપ ન કરવો, અંગોપાંગ ન જોવા કે મૈથુન સેવન તજવું ? ગૌતમ ! તે બધું છોડવું. ભગવન ! સ્ત્રીના સમાગમરૂપ મૈથુન જવું કે ઘણાં પ્રારે સચિત્ત-અચિત્ત વસ્તુ વિષયક મૈથુન પરિણામ ત્રિવિધે સર્વથા યાવજીવન તવા ? હે ગૌતમ ! તે સર્વે સર્વ પ્રકારે ત્યાગ કરવા. ભગવન ! જે કોઈ સાધુ-સાધ્વી મૈથુન સેવે, તે વંદન રાવે ? ગૌતમ ! જે કોઈ સાધુ-સાધ્વી દિવ્ય-માનુષી કે તિર્યંય સંગથી યાવત્ હસ્તદિ સચિત્ત વસ્તુ વિષયક દુષ્ટાધ્યવસાયથી ત્રિવિધ પોતે મૈથુન સેવે, બીજાને પ્રેરીને મૈથુન સેવડાવે, સેવતાને સારા માને, કૃત્રિમ અને સ્વાભાવિક ઉપકરણથી તે જ પ્રમાણે ત્રિવિધ-ત્રિવિધે મૈથુન સેવે-સેવડાવે-અનુમોદે, ને સાદુ-સાધ્વી દુરંત વિપાકી, અસુંદર, અતિ ખરાબ, ને અદર્શનીય, સંસાર માર્ગ સેવી, મોક્ષમાર્ગથી દૂર, મહાપાપમાં છે. તે વંદન કરવાકરાવવા કે નારને સારો માનવા લાયક નથી. ત્રિવિધે અવંધ છે. જયાં સુધી પ્રાયશ્ચિત્ત કરી વિશુદ્ધ ન થાય, ત્યાં સુધી બીજા પાસે વંદન ન ાવે. ભગવન ! એવાને વંદન કરનાર શું મેળવે ? ૧૮૦૦૦ શીલાંગધારી મહાનુભાવ તીર્થની મહાન આશાતના કરનારો થાય, આશાતનાથી યાવત્ અનંત સંસારીપણું મેળવે છે. [૪૧૩ થી ૪૧૫] ગૌતમ ! એવા પણ કેટલાંક છે, જેઓ સ્ત્રીનો ત્યાગ સારી રીતે રે છે, મૈથુન પણ છોડે છે, પણ પરિગ્રહ મમતા છોડી શક્તા નથી. સચિત્ત-અચિત્ત કે ઉભય, થોડું ઘણું જેટલાં પ્રમાણમાં તેની મમતા રાખે, ભોગવે, તેટલા પ્રમાણમાં સંગવાળો કહેવાય. સંગવાળો પ્રાણી જ્ઞાનાદિ ત્રણ સાધી ન શકે, માટે પરિગ્રહ તજવો. [૪૧૬] ગૌતમ ! એવા પણ છે, જેઓ પરિગ્રહ પણ તજે છે. પણ આરંભ તજતા નથી, તેઓ પણ ભવ પરંપરા પામનારા કહેવાય. [૪૧૭] ગૌતમ ! આરંભાર્થે સજ્જ થઈ એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય જીવના સંઘટ્ટન આદિ કર્મ રે, તો જેવું પાપ કર્મ બાંધે છે તે તું સમજ. [૪૧૮ થી ૪૨૦] કોઈ બેઇંદ્રિયજીવને બળાત્કારે, તેની ઇચ્છા ન હોય તો પણ એક સમય માટે હાથ-પગ-સળી આદિ ઉપરણથી છ માસ સુધી ભોગવવા પડે છે. તે જ કર્મ ગાઢ સંઘટ્ટાથી બાર વર્ષ સુધી ભોગવવું પડે છે. અગાઢ પરિતાપે ૧૦૦૦ વર્ષ, ગાઢ પરિતાપે ૧૦,૦૦૦ વર્ષ અગાઢ કીલામણાથી લાખ વર્ષ, ગાઢ કીલામણાથી Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪૧૮ થી ૨૦ દશ લાખ વર્ષ મરણ પમાડે તો એક ક્રોડ વર્ષ તે કર્મોની વેદના ભોગવે. એ જ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ ઇંદ્રિયોવાળા માટે સમજવું. ગૌતમ ! સૂક્ષ્મ પ્રવીન્નયના એક જીવની જેમાં વિરાધના થાય તેને સર્વ કેવલી અત્યારંભ કહે છે. પણ સૂટમ પૃથ્વીાયનો વિનાશ જેમાં થાય છે, તેને સર્વ કેવલીઓ મહાભ હે છે. - કિર૧) ગૌતમ ! એવી રીતે ઉક્ટ કમ અનંત પ્રમાણમાં એઠાં થાય છે, જે આરંભમાં પ્રવર્તે છે તે આત્મા થી બંધાય છે. રિર૩) આરંભ ક્ત બદ્ધ, સૃષ્ટ, નિકાચિત અવસ્થાવાળા ક્મ બાંધે માટે આરંભ તજવા. પૃધીાયાદિ જીવોનો સર્વભાવે સર્વ પ્રકારે અંત લાવનાર આરંભોને તજનાર સત્વરે જન્મ-જરામરણ સર્વ પ્રકારના દારિદ્ર અને દુઃખોથી મુક્ત બને છે. કિર૪ થ૪ર૬ગૌતમ ! જગતમાં એવા પણ જીવો છે જેઓ આ જાણ્યા પછી પણ એવંત સુખશીલતાને લીધે સમ્યગ માર્ગની આરાધનામાં પ્રવૃત્તિ કરી શક્તા નથી. કોઈ જીવ સમ્યગ માર્ગમાં જોડાઈને ધોર-વીર સંયમ તપને સેવે, પણ તેની સાથે આ પાંચ બાબતોને તજે નહીં તો તેના સેવેલા સંયમ તપ સર્વ નિરર્થક છે. તે આ - (૧) કુશીલત્વ, (૨) ઓસન્નત્વ, (૩) સ્વછંદત્વ, (૪) શબલત્વ અને પાર્થસ્થત્વ. એ પાંચને દૃષ્ટિથી પણ ન નીરખે. | [૪૭] સર્વજ્ઞ ભગવંતે ઉપદેશેલ માર્ગ સર્વ દુઃખનાશક છે શાતા ગૌરવવાળો, શિથિલ આચારી, સર્વજ્ઞોક્ત મોક્ષમાર્ગને તજે છે. [૨૮] સર્વોક્ત ચોક પદ કે અર્થને પણ જે ન માને, રુચિ ન કરે, વિપરીત પ્રરૂપે. તે નક્કી મિથ્યાષ્ટિ સમજવો. [૪ર૯] એ પ્રમાણે જાણીને તે પાંચના સંસર્ગ, દર્શન, સંવાદ, પરીચય, સહવાસાદિ સર્વે લ્યાણાર્થીઓએ સર્વે ઉપાયોથી વર્જવા. [૩૦] ભગવન્! શીલ ભ્રષ્ટોના દર્શનનો આપ નિષેધ કરો છો અને પ્રાયશ્ચિતતો તેને આપો છો, બંને વાત કઇ રીતે સંગત થાય ? ૪િ૩૧ ગૌતમ ! શીલભ્રષ્ટોને સંસાર સાગર તરવો ઘણો મુકેલ છે. માટે અવશ્ય તેમની અનુપા કરી તેને પ્રાયશ્ચિત્ત અપાય છે. ૪િ૩૨] ભગવન્! શું પ્રાયશ્ચિત કરવાથી નરાયુ છેદાઈ જાય ? પ્રાયશ્ચિત્ત ક્રીને પણ ઘમાં આત્મા દુર્ગતિમાં ગયા છે. ૪િ૩૩, ૪૩૪] ગૌતમ ! જેમણે અનંત સંસાર ઉપાર્જન રેલો છે. એવા આત્મા નક્કી પ્રાયશ્ચિત્તથી તેનો નાશ કરે છે. તો નરકાય કેમ ન તોડે ? પ્રાયશ્ચિત્તથી ક્યું અસાધ્ય નથી, સિવાય બોધિલાભ. કેમ કે એક વખત બોધિલાભ હારી જાય તો ફરી મળવો મુક્લ છે. [૪૩૫, ૪૩૬] અપાય પરિભોગ, અગ્નિાયારંભ, મિથુન સેવન અબોધિનો લાભ આપનારા છે, માટે તેને વર્જવા તેથી અબોધિ બંધાવનાર આ અાયાદિ ત્રણેને સંયમતાત્મા પ્રયત્નપૂર્વક ત્યાગે. [૪૩] ભગવન ! ઉત્તમ કાર્યોથી અબોધિ લાભ થાય તો ગૃહરો હંમેશાં તેવા ઝિ014] Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કર્યોમાં પ્રવર્તેલા હોય જ છે. તેમને શિક્ષાવત ગુણવતો, અણુવ્રતો ધારણ ક્રવા નિષ્ફળ ગણાય. ૪િ૩૮ થી ૪૩] ગૌતમ ! મોક્ષમાર્ગ બે ભેદે છે – ઉત્તમ શ્રમણનો, ઉત્તમ શ્રાવકનો. પહેલો મહાવ્રત ધારીનો, બીજો અણુવ્રત ધારીનો. સાધુએ ત્રિવિધે ત્રિવિધે સર્વ પાપવ્યાપાર આજીવન તજેલ છે. મોક્ષસાધનભૂત ઘોર મહાવતો શ્રમણોએ સ્વીકારેલ છે. ગૃહસ્થ પરિમિત કાલ માટે વિવિધ એક વિધ કે ત્રિવિધ શૂલપણે સાવધ ત્યાગ ર્યો છે. જ્યારે સાધુએ ત્રિવિ ત્રિવિધે મૂછ, ઇચ્છા, આરંભ, પરિગ્રહનો ત્યાગ ક્યોં છે. પાપ વોસરાવીને જિનપિંગ વેશને ધારણ કરેલ છે. જ્યારે ગૃહસ્થો ઇચ્છા, આરંભ પરિગ્રહત ત્યાગ વિના સ્વ સ્ત્રીમાં આસક્ત રહીને જિનેશ્વરના વેશને ધારણ કર્યા વિના શ્રમણોની સેવા ક્રે છે. માટે ગૌતમ ! એક દેશથી ગૃહસ્થો પાપ ત્યાગનું વ્રત પાળે છે, તેથી તેના માર્ગની ગૃહસ્થને આશાતના થતી નથી. જિજ, ૫ જેમણે સર્વે પાપના પ્રત્યાખ્યાન ક્યાં છે. પાંચ મહાવતો ધારણ ક્ય છે, વેશને સ્વીકાર્યો છે, તેઓ મૈથુન, અપકાય, અગ્નિક્ષય, સેવનને ન ત્યાગે તો તેમને મહાઆશાતના ક્કી છે. તેથી આ ત્રણના સેવનની મનથી પણ અભિલાષા ન કરવી. - ૬િ, જal ગૌતમ ! ઘણું દઢ વિચારી આ કહ્યું છે કે સાધુ અબોધિલાભ ક્ષ્મી બાંધે, ગૃહસ્થ ન બાંધે, સંયન મુનિ આ હેતુથી અબોધિલાભ ર્મ બાંધે – આજ્ઞા ઉલ્લંઘન, વ્રત ભંગ, ઉન્માર્ગ પ્રવર્તન. જિ૮મૈથુન, અકાય, તેઉક્કર એ ત્રણેના સેવનથી અબોધિ લાભ થાય, માટે મુનિ પ્રયત્નપૂર્વક તેને સર્વથા તજે. ૯િ] જે આત્મા પ્રાયશ્ચિત્તસેવી, મનમાં સંક્લેશ રાખે તેમજ યથોક્ત ન કરે, તો તે નરકમાં જાય. પિ] ગૌતમ ! મંદ શ્રદ્ધાવાળો પ્રાયશ્ચિત્ત ન કરે, રે તો પણ ક્લિષ્ટ મનથી રે, તો તેમની અનુકંપા વિરોધવાળી ન ગણાય ? પિ૧, ૪૫ર ગૌતમ ! રાજાદિ સંગ્રામમાં યુદ્ધ કરે છે, ત્યારે તેમાં ક્ટલાંક સેનિકો ઘાયલ થાય, શરીરમાં બાણ ભક્ષય, બાણ કે શલ્ય કાટતાં તેને દુઃખ થાય, પણ શલ્યોદ્ધાર ક્રતાની અનુકંપામાં વિરોધ ગણાતો નથી. તેમ સંસારરૂપી સંગ્રામમાં અંદના કે બહાના ભાવશલ્યોનો ઉદ્ધાર કરવામાં અનુપમ અનુકંપા ધેલી છે. મ્પિ૩ થી ૪૫૫] ભગવન શરીરમાં શલ્ય છે ત્યાં સુધી જીવો દુઃખાનુભવ કરે છે, શલ્ય ક્રાતા સુખી થાય છે. તે પ્રમાણે અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મથી વિપરીત થઇ જે કંઇ અકાર્ચ આચર્યું હોય તેનું પ્રાયશ્ચિત્ત કરી સુખી થાય. ભાવિ શિલ્ય દૂર થતાં સુખી થાય. જે દીન છે, તેને દુક્ર અને દુ:ખે આયરી શકાય તેવા પ્રાયશ્ચિત્તથી શો લાભ ? - ૪િ૫૬, ૫] ગૌતમ ! શરીરમાંથી શલ્ય કયું, પણ ઘા રૂઝવવા જયાં સુધી મલમપટ્ટો ન ફ્રાય તો ઘા રુઝાતો નથી. તેમ ભાવશલ્યના ઉદ્ધાર પછી પ્રાયશ્ચિત્ત Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ૪પ૭ ૫૧ એ મલમપટ્ટા સમાન છે. દુખે ફ્રી ઝાતા પાપરૂપ ઘાને રૂઝવવા પ્રાયશ્ચિત્ત અમોધ ઉપાય છે. પિ૮ થી ૪0] ભગવન ! સર્વોક્ત પ્રાયશ્ચિત્ત આચરવા, સાંભળતા કે જાણવાથી સર્વ પાપોની શુદ્ધિ થાય ? ઉનાળામાં તાપમાં અતિ દિષા લાગે, અતિ સ્વાદિષ્ટ શીતળ જળ નજીક હોય, પણ પાન ન ો, ત્યાં સુધી તૃષા શાંત ન થાય તેમ પ્રાયશ્ચિત્ત જાણી નિકપટ ભાવે સેવન ન કરાય ત્યાં સુધી પાપ વધે પણ ઘટે નહીં. ૪િ૬૧, ૪૬રી ભગવન્! પ્રમાદથી પાપની વૃદ્ધિ થાય? ક્યારેક આત્મા સાવધાન થઈ, પાપ કરતો અટકે તો પાપ એટલું જ રહે કે વધતું રોકાઈ જાય ? ગૌતમ ! પ્રમાદથી સર્પ ડંખ લાગ્યો. પછી અનિચ્છા છતાં ઉપયોગવંતને પણ વિષ વૃદ્ધિ થાય. તેમ પાપ પણ વધે છે. [૪૬૩ થી ૪૫] ભગવન ! પરમાર્થજ્ઞાતા પ્રાયશ્ચિત્તશે પણ પોતાના અક્ષય બીજાને કહેવા પડે ? ગૌતમ ! મનુષ્યો મંત્ર, તંત્રથી ક્રોડોને નિઃશલ્ય અને ડંખ રહિત કરી મૂર્ષિતોને પણ ઉભા ક્રીં શકે. એવા જ્ઞાતા પણ ડંખવાળા થાય. નિશ્ચેષ્ટ બને, યુદ્ધમાં ઘવાય. તેને બીજા શલ્ય રહિત- મૂછ રહિત બનાવે. એમ શીલથી ઉજ્જવલ સાધુપણ નિપુણ હોવા છતાં યથાર્થ પણે બીજા સાધુને સ્વ પાપ પ્રકાશિત રે. તેથી બીજા પાસે પોતાની આલોચના પ્રાયશ્ચિત્ત વિધિપૂર્વક કરવી.. મહાનિશીથ સૂત્ર અધ્યયન-નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂટાનુવાદ પૂર્ણ Page #53 -------------------------------------------------------------------------- ________________ પર મહાનિશીથછેદરા-અનુવાદ ગીર અધ્યયન-૩ – રીલલક્ષાણ પર – - - ૪ - ૪ - ૪– ૪- ૪ - [૬૬] મહાનિશીથ સૂત્રના ઉક્ત બંને અધ્યયનોની વિધિ પૂર્વક સર્વે શ્રમણશ્રમણીને વાચના આપવી. [હવે અધ્યયન-3) [૬૭] આ ત્રીજું અધ્યયન સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકને ચારેને સંભળાય તેવું છે. કારણ કે અતિ મહાન અને અતિ શ્રેષ્ઠ આજ્ઞાથી દ્ધા ક્રવા યોગ્ય સૂત્રો અને અશોં છે. તેને યથાર્થ વિધિથી યોગ્ય શિષ્યને આપવું જોઈએ. ૪િ૬૮, ૪૬૯] જે કોઈ આને પ્રગટપણે પ્રરૂપે સારી રીતે યોગ ક્યાં વગરનાને આપે, અબ્રહ્મચારીને વંચાવે, ઉદ્દેશાદિક વિધિ ક્ય વગરનાને ભણાવે, તે ઉન્માદગાંડપણ પામે, અથવા લાંબા કાળના રોગ-આતંક્ના દુઃખો ભોગવે, સંયમથી ભ્રષ્ટ થાય, અને મરણ સમયે આરાધના ન પામે. ૪િ૭૦ થી ૪૦૩] પહેલાં અધ્યયનમાં પૂર્વ વિધિ જણાવેલો છે, બીજામાં આવા પ્રકારે વિધિ ફ્લેવો, બાકીના અધ્યયનો અવિધિ સમજવા. બીજા અધ્યયનમાં પાંચ આયંબિલ, તેમાં નવ ઉદ્દેશા થાય છે. ત્રીજામાં આઠ આયંબિલ અને સાત ઉદ્દેશા, બીજાની જેમ ચોથા અધ્યયનમાં જાણવું, પાંચમામાં છ આયંબિલ, છઠ્ઠામાં બે, સાતમામાં ત્રણ, આઠમામાં દશ આયંબિલ, એમ સતત આયંબિલ તપ સંલગ્ન આઉત્તરાયણા સહિત આહાર-પાણી ગ્રહણ ક્રીને આ મહાનિશીથ નામક શ્રેષ્ઠ મૃતધને વહન-ધારણ ક્રવું જોઈએ. [૪૪] ગંભીરતાવાળા, મહાબુદ્ધિશાળી તપો ગુણ યુક્ત સારી રીતે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ હોય, કાલગ્રહણ વિધિ કરેલ હોય તેવા એ વાચનાચાર્ય પાસે વાંચના ગ્રહણ કરવી જોઈએ. [૪૫, ૪૬] હંમેશાં ક્ષેત્રની શુદ્ધિ સાવધાનીથી જ્યારે રે ત્યારે આ વંચાવવું, ભણાવવું, નહિંતર કોઈ ક્ષેત્ર દેવતાથી હેરાન ગતિ પામે. અંગ અને ઉપાંગો વગેરે સૂત્રનું આ સારભૂત શ્રેષ્ઠ તત્વ છે. મહાનિધિ, અવિધિથી ગ્રહણ ક્રવામાં જેમ ઠગાય તેમ આ શ્રુતસ્કંધને અવિધિથી ગ્રહણ કરવામાં ઠગાવાનો પ્રસંગ ઉત્પન્ન થાય. ૪િ૧, ૪%) અથવા તો શ્રેયારી કર્યો ઘણાં વિપ્નવાળા હોય છે, શ્રેયમાં પણ શ્રેય આ શ્રુતસ્કંધ છે, માટે તે નિર્વિઘ્ન ગ્રહણ ક્રવું જોઈએ, જે ધન્ય, પુન્યવંત હોય તે જ આને વાંચી શકે. ૪િ૯) ભગવન ! તે કુશીલાદિનું લક્ષણ કેવું હોય ? કે જેને બરાબર જાણીને તેનો સર્વથા ત્યાગ ક્રી શકાય. [૪૯ થી ૪૮૧) ગતમ! સામાન્યથી તેમનું લક્ષણ આ રીતે સમજવું. સમજીનેજાણીને તેઓનો સંસર્ગ સર્વથા ત્યાગ ક્રવો. કુલના ૨૦૦ પ્રકાર જાણવા. ઓસન્ન બે પ્રકારે કહ્યા. જ્ઞાનાદિના પાસત્યા બાવીશ પ્રકારે અને શબલ યાત્રિી ત્રણ પ્રકારના જાણવા. તેમાં પહેલા કુશીલને છું છું જેના સંસર્ગથી મુનિ ક્ષણવારમાં ભ્રષ્ટ થાય. Page #54 -------------------------------------------------------------------------- ________________ -૪૮૨ થી ૪૪ ૫૩ [૪૮૨ થી ૪૮૪] તેમાં સંક્ષેપથી કુશીલ બે પ્રકારવાળો છે – (૧) પરંપરા કુશીલ, (૨) અપરંપરા કુશીલ. તેમાં પરંપરા કુશીલને બે ભેદ જાણવો – (૧) સાત, આઠ ગર પંરપરા કુશીલ, (૨) એક, બે, ત્રણ ગુરુ પરંપરા કુશીલ. અપરંપરા કુશીલ પણ બે પ્રકારે જાણવો- આગમ થકી અને ગુરુપરંપરા થકી, ક્રમમાં જે કોઈ કુશીલ હતા, તે જ કુશીલ ગણાય. [૪૮૫ થી ૪૮૬] નો આગમથી કુશીલ અનેક પ્રકારના જાણવા. તે આ રીતે – જ્ઞાનક્શીલ, દર્શનકુશીલ, ચારિત્રકુશીલ, તપકુશીલ, વીર્યઆચારમાં કુશલ તેમાં જે જ્ઞાનકુશીલ છે તે ત્રણ પ્રકારના જાણવા-પ્રશસ્તા પ્રશસ્ત જ્ઞાનકુશીલ, અપ્રશસ્ત જ્ઞાન કુશીલ અને સુપ્રશસ્ત જ્ઞાન કુશીલ, [૪૮] તેમાં જે પ્રશસ્તાપ્રસ્ત જ્ઞાન કુશીલ બે પ્રકારના જાણવા – આગમથી, નો આગમથી. તેમાં આગમથી વિભંગ જ્ઞાનીએ પ્રરૂપેલ પ્રશસ્તાપ્રશસ્ત પદાર્થ સમૂહવાળા અધ્યયનો ભણાવવા તે અધ્યયન કુશલ નો આગમચી અનેક પ્રકારના પ્રશસ્તાપ્રશસ્ત પરપાખંડના શાસ્ત્રોનાં અર્થ સમૂહને ભણવા, ભણાવવા, વાસનાઅનુપેક્ષા ક્રવારૂપ કુશીલ. ૪િ૮૮] તેમાં અપ્રશસ્ત જ્ઞાનકુશીલ ૨૯ પ્રકારે જાણવા (૧) સાવધવાદ વિષયક મંત્ર-તંત્રના પ્રયોગ વા રૂપ કુશીલ. (૨) વિધા મંત્ર તંત્ર ભણવા-ભણાવવા તે વસ્તુવિધા કુશીલ. (3) ગ્રહણ, નક્ષત્ર-ચાર જ્યોતિષ શાસ્ત્ર જોવા, હેવા, ભણાવવા રૂપ લક્ષણ કુશીલ. (૪) નિમિત્ત કહેવા, શરીરના લક્ષણો જોવા, તેના શાસ્ત્રો ભણાવવા રૂપ લક્ષણ કુશીલ, (૫) શકુન શાસ્ત્ર, લક્ષણ શાસ્ત્ર કહેવા- ભણાવવારૂપ લક્ષણ કુશીલ. (૬) હસ્તિ શિક્ષા જણાવનાર શાસ્ત્રો ભણવા ભણાવવા રૂપ લક્ષ ક્શીલ, (૩) ધનુર્વેદની શિક્ષા લેવી. તેના શાસ્ત્રો ભણાવા રૂપ લક્ષણ કુશીલ. (૮) ગંધર્વવેદ પ્રયોગ ક્રનાર કે શીખવનાર રૂપ કુશીલ. (૯) પુરુષ-સ્ત્રીના લક્ષણ હેનાર કે તેના શાસ્ત્રો ભણાવનાર રૂપ કુશીલ. (૧૦) કામશાસ્ત્રના પ્રયોગ કહેનાર-ભણાવનારા. (૧૧) ઐતુક ઇંદ્રજાલના શસ્ત્રનો પ્રયોગ ક્યનાર-ભણાવનાર. (૧૨) લેખનકળા, ચિત્રકાળ શીખવવારૂપ, (૧૩) લેપકર્મ વિધા ભણાવવા રૂપ કુશીલ, (૧૪) વમન-વિરેચનના પ્રયોગો કરવા, ફ્રાવવા, તીખવવા ઘણી જાતની વેલડીઓ તેના મૂળીયા ઢ્ઢાવવા કે તે માટે કહેવું, પ્રેરણા આપવી, વનસ્પતિ તોડાવવા-Wાવવા રૂપ ઘણાં દોષવાળી વૈદક વિધાના શાસ્ત્રો પ્રમાણે પ્રયોગ wવા કે વિધા ભણવારૂપ કુશીલ. એ પ્રમાણે (૧૫) અંજન પ્રયોગ, (૧૬) યોગ પૂર્ણ, (૧૭) સુવર્ણ ધાતુવાદ, (૧૮) રાજદંડ નીતિ, (૧૯) શાસ્ત્ર, અસ્ત્ર, અગ્નિ, વિજળી, પતિ. (૨૦ સ્ફટિક રત્ન, (૨૧) રન પરીક્ષા, (૨૨) રસ વેધ વિષયકશાસ્ત્રો (૨૩) અમાત્ય શિક્ષા, (૨૪) ગુખ તંત્ર-મંત્ર, (૨૫) કાલ-દેશ સંધિ ક્રાવવી, (૨૬) લડાઈ ઝાવવાનો ઉપદેશ, (૨૭) શસ્ત્ર, (૨૮) માર્ગ, (૨૯) વહાણ વ્યવહાર ઇત્યાદિ નિરૂપણ ક્યનાર Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મહાનિશીથદસૂત્ર-અનુવાદ શસ્ત્રોના અર્થો ક્યન કરવા-ક્કાવવા, તે અપ્રશસ્ત જ્ઞાન કુશીલ, આ પ્રમાણે પાપ થતોની વાચના-વિચારણા-પરાવર્તન, તેનું શોધ-સંશોધન, તેનું શ્રવણ એ અપ્રશસ્ત જ્ઞાન કુશીલ, ૪િ૮૯] તેમાં સુપ્રશસ્ત જ્ઞાન કુશીલ પણ બે પ્રકારે છે – આગમથી, નોઆગમશી. આગમથી સુપ્રશસ્ત જ્ઞાન એવા પાંચ જ્ઞાનની કે તે જ્ઞાનીની આશાતના જનાર તે સુપ્રશસ્તજ્ઞાન કુશીલ. [૪૦] નોઆગમથી સુપ્રશસ્ત જ્ઞાનકુશીલ આઠ ભેદ જાણવા તે આ પ્રકારેઅકાલે સુપ્રશસ્ત જ્ઞાન ભણે-ભણાવે. અવિનયથી સુપ્રશરસ્તજ્ઞાન ગ્રહણ કરે-ક્રાવે. તેને અબહુમાનથી ભણે, ઉપધાન ક્યાં વિના ભણે, જેની પાસે બાર્થ ભાણ્યા હોય તેને છૂપાવે. તે સ્વર-વ્યંજન સહિત કે હીનાધિક અક્ષર ભણે-ભણાવે. સૂત્ર-અર્થતદુભાય વિપરીત પણે ભણે-ભણાવે. સંદેQાળા સૂત્રાદિ ભણે-ભણાવે તે આઠ ભેદ. ઢિ૯૧] આ આઠે પ્રકારના પદોને જે કોઈ ઉપધાન વહન કર્યા વિના સુપ્રશસ્ત જ્ઞાન ભણે કે ભણાવે કે ભણતા-ભણાવતાને સારા માની અનમોદે. તે મહાપાપી સુપ્રશસ્ત જ્ઞાનાની મહા આશાતના નારો થાય છે. જિઈ ભગવન્! જો એમ છે તો શું પંચમંગલના ઉપધાન કરવા જોઈએ ? ગૌતમ! પહેલું જ્ઞાન-પછી દયા એટલે સંયમ અર્થાત્ જ્ઞાનથી ચાસ્ત્રિ-દયા પાલન થાય છે. દયાથી સર્વ જગતના તમામ જીવો, પ્રાણો, ભૂતો, સત્વોને પોતાના સમાન દેખનારો થાય છે. તેથી બીજી જીવોને સંઘટ્ટન વા, પરિતાપના-ક્લિામણાઉપદ્રવાદિ દુઃખ ઉત્પાદન કરવા, ભય પમાડવા, ત્રાસ આપવા ઇત્યાદિથી દૂર રહેનાર થાય છે. એમ કરવાથી કર્મનો આશ્રવ થતો નથી. તેનાથી ર્મ આવવાના કારણભૂત આશ્રવ દ્વારો બંધ થાય છે તેથી ઇંદ્રિય દમન ઉપશમ થાય. તેનાથી શત્રુ-મિત્રમાં સમાનભાવ સહિતપણું થાય છે. શમિત્ર પ્રત્યે સમાનભાવથી સગ હે, સહિત પણે, તેનાથી ક્ષમા, નમ્રતા, સરળતા, નિલભતા થવાથી કષાય રહિતપણું પ્રાપ્ત થાય. તેનાથી સમ્યક્ત ઉત્પન્ન થાય, તેનાથી અજ્ઞાન, મોહ, મિથ્યાત્વનો ક્ષય થાય છે. તેથી વિવેક આવે. વિવેક્સી હેય ઉપાદેય પદાર્થોની યથાર્થ વિચારણા તેમજ એકાંત મોક્ષ માટે દૃઢ નિશ્ચય થાય છે. તેથી અહિતનો પરિત્યાગ અને હિતનું આચરણ થાય તેવા કાર્યમાં અતિશય ઉધમ નારો થાય. પછી ઉત્તરોત્તર પરમાર્થ સ્વરૂપ પવિત્ર ઉત્તમ-ક્ષમાદિ દશ પ્રક્વરનો અહિંસા લક્ષણ ધર્માનુષ્ઠાન ક્રવા અને કાવવામાં એકાગ્ર અને આસક્ત ચિત્તવાળો થાય છે. પછી અહિંસા લક્ષણાદિ ધર્મનું અનુષ્ઠાનોનું સેવન ક્રવાકરાવવાનું. તેમાં એકગ્રતા અને આસક્ત યિત આત્માને સર્વોત્તમ એવી ક્ષમામૃદુતા-સરળતા તથા બાહ્ય ધન, સુવણિિદ પરિગ્રહ અને કામ ક્રોધાદિ અનંતર પરિહ સ્વરૂપ સર્વ સંગનો પરિત્યાગ થાય. સર્વોતમ એવા અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ષ્ટવાળા તપ અને ચરણના અનુષ્ઠાનોમાં આત્મ રમણતા અને પસ્માનંદ પ્રગટ થાય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ 3/-૪૯૨ આગળ સર્વોત્તમ ૧૭ પ્રકારે સંયમાનુષ્ઠાન પાલન વાને બદ્ધલક્ષણપણું પ્રાપ્ત થાય. સર્વોત્તમ સત્ય વાણી બોલવી, છાય જીવોનું હિત, પોતાનું બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ છુપાવ્યા વિના મોક્ષ માર્ગ સાધનામાં કટિબદ્ધ થયેલ, સ્વાધ્યાયધ્યાનરૂપી જળ વડે પાપક્મ રૂપી મલના લેપને ધોનારો થાય છે. વળી અયિનતા, પરમ પવિત્રતા યુક્ત, સર્વ ભાવ ચુક્ત, સુવિશુદ્ધ સર્વ દોષ રહિત, નવગુપ્તિ સહિત ૧૮ પ્રકારના અબ્રહ્મનો ત્યાગ કરનાર થાય છે. ૫૫ ત્યાર પછી આ સર્વોત્તમ ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, આક્વિન્ય, અતિ દુર્ધર, બ્રહ્મવ્રત ધારણ કરવું, ઇત્યાદિ શુભ અનુષ્ઠાનોથી સર્વ સમારંભનો ત્યાગ કરનાર થાય છે. પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ સ્થાવર જીવો બે, ત્રણ, ચાર, પાંચ ઇન્દ્રિયવાળા જીવોનું તથા અજીવકાયના સંરંભ, સમારંભ, આભને મન-વચન-કાયાથી ત્રિવિધ ત્રિવિધે શ્રોત્રાદિ ઇંદ્રિયોના વિષયોના સંવરપૂર્વક આહાદિ ચાર સંજ્ઞાઓનો ત્યાગ કરીને પાપોને વોસિરાવે છે. પછી નિર્મળ ૧૮૦૦૦ શીલાંગ ધાર નાર હોવાથી અસ્તિત, અખંડિત, અમલિન, અવિરાધિત, સુંદર ઉગ્ર-ઉગ્રતર, આશ્ચર્ય ઉત્પન્ન નાર અભિગ્રહોનો નિર્વાહ કરનાર થાય છે. પછી દેવ, મનુષ્ય, તિર્યંચે કરેલા ઘોર પરીષહ ઉપસર્ગોને સમભાવે સહન કરનાર થાય છે. પછી અહોરાત્રાદિ પ્રતિમા વિશે મહાપ્રયત્ન કરનાર થાય છે. પછી શરીરની મમતાં વગરનો થાય છે. શરીર નિષ્પતિર્મપણાવાળો થવાથી શુક્લ ધ્યાનમાં અડોલપણું પામે છે. પછી અનાદિ ભવ પરંપરાથી એકઠા કરેલા સમગ્ર આઠ પ્રકારના કર્મરાશિનો ક્ષય કરનાર બને ો. ચારે ગતિ રૂપ ભવના કેદખાનામાંથી બહાર નીક્ળી, સર્વ દુઃખથી વિમુક્ત બની, મોમાં ગમન કરનારો થાય છે. ત્યાં હમેશાં જન્મ-જરા-મરણઅનિષ્ટ સંયોગ-ઇષ્ટ વિયોગ-સંતાપ-ઉદ્વેગ-અપયશ-વેદના આદિ દુઃખો હોતા નથી. ત્યાં એકાંતિક, આત્યંતિક, નિરુપદ્રવતાવાળું, મળેલું ફરી ચાલ્યું ન જાય તેવું, અક્ષય, ધ્રુવ, શાશ્વત, નિરંતર, સર્વોતમ સુખ મોક્ષમાં હોય છે, આ સર્વ સુખનું મૂળ કારણ જ્ઞાન છે. જ્ઞાનથી જ પ્રવૃત્તિ શરૂ થાય છે. એકાંતિક, આત્યંતિક, પરમ શાશ્વત સુખેથ્થુએ પહેલા તો સાદર સામાયિક્થી બિંદુસાર સુધી શ્રુતજ્ઞાન કાલગ્રહણ વિધિ સહિત, આયંબિલાદિ તપ, શાસ્ત્રોક્ત વિધિથી વહેવા. હિંસાદિ પાંચેને ત્રિવિધ ત્રિવિધે ત્યાગ કરીને પાપનું પ્રતિક્રમણ કરીને સૂત્રોના સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ, અક્ષર, હિનાધિક ન બોલાય તેમ પદચ્છેદ દોષ, ગાથાબદ્ધ ક્રમસર, પૂર્વાનુપૂર્વી આદિ યુક્ત જ્ઞાન એઅંતે સુંદર સમજવું. ગૌતમ ! અનાદિ-અનંત, અપાર, અતિ વિશાળ એવા સ્વયં ભૂરમણ સમુદ્રવત દુરવઞાહ્ય, અને સર્વ સુખના હેતુભૂત એવા આ જ્ઞાન સમુદ્રને પાર પામવા ઇષ્ટદેવતાને નમસ્કાર કરવો જોઈએ, તે વિના પાર ન પામી શકાય. ગૌતમ ! તે ઇષ્ટદેવ એટલે નવાર અર્થાત્ પંચમંગલ. તે સિવાય કોઇ ઇષ્ટ દેવ મંગલ સ્વરૂપ નથી. માટે પહેલાં Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પંચમંગલનું ઉપધાન કરવું. [૪૩] ભગવન ! કઈ વિધિથી પંચમંગલનું વિનય ઉપધાન કરવું ? ગૌતમ ! અમે તે વિધિ આગળ જણાવીશું. અતિ પ્રશસ્ત તેમજ શોભન તિથિ, ણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચંદ્રબલ, હોય જેના શ્રદ્ધા સંવેગ નિઃશંક અતિશય વૃદ્ધિ પામેલા હોય, અતિતીવ્ર ઉલ્લાસ પામતા, શુભાધ્યવસાય સહિત પૂર્ણ ભક્તિ-બહુમાન સહ કોઈજ આલોક પરલૌક્ના ફળની ઇચ્છા રહિત સળંગ પાંચ ઉપવાસના પચ્ચક્ખાણ કરીને જિનમંદિરમાં અચિત્ત જગ્યામાં રહીને જેનું મસ્તક ભક્તિપૂર્ણ બનેલ છે. હર્ષથી રોમાંચિત, નયન ક્મળ વિકસિત થયેલ શાંત-સૌમ્ય-સ્થિર દૃષ્ટિવાળો, હૃદયમાં સંવેગની છોળો ઉછળી રહી છે તેવો, અતીતીવ્ર ઉલ્લાસથી, અનેક ધન આંતરરારહિત, અચિંત્ય પરમ શુભ પરિણામ વિશેષથી ઉલ્લસિત, વીર્ય યોગે સમયે સમયે વૃદ્ધિ પામતા, હર્ષપૂર્ણ-શુદ્ધ-નિર્મળ-નિશ્ચલ હૃદયવાળા સ્થાપિત એવી શ્રી ઋષભાદિ તીર્થંકર પ્રતિમા વિશે સ્થાપના કરેલ નયન ને મનવાળો, એકાગ્ર પરિણામી, આરાધક આત્મા શાસ્ત્રજ્ઞ, દેઢ ચારિત્રી, ગુણવાન, યોગ્ય શબ્દોચ્ચારથી અનુષ્ઠાન કરાવવાના અદ્વિતીય લક્ષ્યાળા ગુરુના વયનને અબાધક, વિનયાદિ બહુમાન પ્રાપ્ત, શો-સંતાપાદિ રૂપ સર્વે દુષ્ટ શ્વાયદથીયુક્ત ભવસમુદ્રમાં નાવ સમાન, આગમ શાસ્ત્ર મધ્યે વર્તતા -*- · એવા પંચમંગલ મહાશ્રુતસ્કંધવાળા પાંચ અધ્યયન અને એક ચૂલિકાવાળા, પ્રવયન દેવતાધિષ્ઠિત એવા– જે ત્રણ પદ, એક આલાવાયુકત અને સાત અક્ષર પ્રમાણ, અનંતગમ પર્યાયને જણાવનાર સર્વ મહામંત્રો અને શ્રેષ્ઠ વિધાઓના પરમ બીજભૂત ‘નમો અરિહંતાણં' એવા પ્રકારનું પહેલું અધ્યયન વાચનાપૂર્વક ભણવું જોઈએ. પાંચ ઉપવાસ ર્યા પછી પહેલાં અધ્યનની વાયના લીધા પછી તે દિવસે આયંબિલ તપથી પારણું રવું જોઈએ. તે જ પ્રમાણે બીજા દિવસે અર્થાત્ સાતમા દિવસે અનેક ગુણસંપદાયુક્ત પૂર્વોક્ત અર્થને સાધી આપનાર પૂર્વોક્ત ક્રમે બે પદયુક્ત એક આલાવો, પાંચ અક્ષર પ્રમાણ નમો સિદ્ધાણં એ બીજા અધ્યયનને ભણવું, તે દિવસે આયંબિલથી પારણું રે. એ પ્રમાણે પૂર્વોક્ત અર્થને સાધી આપનાર ત્રણ પદ યુક્ત એક આલાવો, સાત અક્ષર પ્રમાણ ‘નમો આયરિયાણં' એવા ત્રીજા અધ્યયનનું પઠન કરવું, પારણે આયંબિલ કરવું. તથા આગળ કહેલા અર્થને સાધી આપનાર ત્રણ પદ યુક્ત એક આલાવો અને સાત અક્ષર પ્રમાણ નમો ઉવજ્ઝાયાણં એવા ચોથા અધ્યયનનું પઠન કરવું, પારણે આયંબિલ વું. એ જ પ્રમાણે ચારપદ યુક્ત એક આલાવા ને નવ અક્ષર પ્રમાણ 'નમો લોએ સવ્વસાહૂણં' એવા પાંચમાં અધ્યયનની વાચના લઇને ભણવું, તેમાં દશમાં દિવસે Page #58 -------------------------------------------------------------------------- ________________ પદ 3- ૩ પારણે આયંબિલ. તે જ પ્રમાણે તેના અર્થને અનુસરનાર ૧૧-પદો યુક્ત ત્રણ આલાવા અને ૨૩અક્ષરપ્રમાણવાળી ચૂલિક રૂપ-“એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો. મંગલાણ ચ સન્વેસિં, પઢમં હવઈ મંગલમ.' ત્રણ દિવસ એક એક પદની વાચના લેવી. છઠ્ઠા, સાતમા, આઠમા દિવસે તે જ ક્રમ અને વિભાગથી આયંબિલ પૂર્વક પઠન કર્યું. એ પ્રમાણે પંચમંગલ મહાશ્રુતસ્કંધ સ્વર, વર્ણપદ, સહિત, પદ-અક્ષર-બિંદુ માત્રાથી વિશુદ્ધ મોટા ગુણવાળા, ગુએ ઉપદેશેલ, વાચના આપેલ તેને સમગ્રપણે ભણીને તૈયાર કરવો કે જેથી પૂવનુપૂર્વી, પશ્ચાતુપૂર્વી, અનાનુપૂર્વીએ જીભના અગ્રભાગે બરાબર યાદ રહી જાય. પછી પૂર્વોક્ત તિથિ, કરણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન, ચંદ્રવળના શુભ સમયે જીવ-જંતુ હિત ચેત્યાલયના સ્થાનમાં, તેને અનુજ્ઞાવિધિ કરાવીને હે ગૌતમ મોટા પ્રબંધ અને આડંબર સહિત અતિ સ્પષ્ટ વાચના સાંભળીને તેને બરાબર અવધારવી. આ વિધિથી પંચમંગલના વિનચ -ઉપધાન કરવા જોઈએ. [૪૯] ભગવન! શું આ ચિંતામણી લ્પવૃક્ષ સમાન પંચ મંગલ મહાશ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલા છે ? હે ગૌતમ ! આ અચિંત્ય ચિંતામણી લ્પવૃક્ષ સમ મનોવાંછિત પૂર્ણ નાર શ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલ છે. તે આ રીતે જેમ તલમાં તેલ, કમલમાં મwદ, સર્વલોક્માં પંચાસ્તિકય વ્યાપીને રહેલા છે, તેમ આ પંચમંગલ મહાગ્રુતસ્કંધ વિશે સમગ્ર આગમમાં યથાર્થ ક્રિયા વ્યાપીને રહેલી છે. સર્વભૂતોના ગુણો સ્વભાવોનું ક્યન ક્રેલું છે. તે પરમ સ્તુતિ કોની ? આ સર્વ જગતમાં જે કોઈ ભૂતાળ કે ભવિષ્યકાળમાં ઉત્તમ થયા હોય તે સર્વે સ્તુતિ ક્રવા યોગ્ય છે. તેવા સર્વોત્તમ અને ગમવાળા હોય તો માત્ર અરિહંતાદિ પાંચ જ છે. તે સિવાય કોઇ સર્વોત્તમ નથી. તેઓ- અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ છે. આ પંચ પરમેષ્ઠિઓમાં યથાર્થ ગુણસર્ભાવ હોય તો આ પ્રમાણે જણાવેલો છે (૧) મનુષ્યો, દેવો, અસુરોવાળા આ સર્વ જગતને આઠ મહાપ્રાતિહાર્યો આદિના પૂજાતિશયથી ઓળખાતા અસાધારણ, અચિંત્ય પ્રભાવવાળા, કેવળજ્ઞાન પામેલા, શ્રેષ્ઠ ઉત્તમતાને વરેલા હોવાથી અહિંત (૨) સર્વ કર્મક્ષય પામેલા હોવાથી ભવાંકર સમગ્રપણે બળી ગયેલ હોવાથી ફરી તેમને આ સંસારમાં ઉત્પન્ન થવાનું નથી. તેથી મહંત (3) અતિ દુઃખ ક્રી જેના ઉપર જીત મેળવી શાય તેવા સમગ્ર આઠે કર્મ શત્રુઓને નિર્મથન ક્રી હણી નાંખ્યા છે, નિર્દશન ક્રી નાંખ્યા છે, અંત ક્ય છે, પરાભવ ર્યો છે, તે કારણે તેઓ રિહંત કહેવાય છે. આ રીતે સદંત ની અનેક પ્રકારે વ્યાખ્યા ક્રાય છે. પ્રજ્ઞાપના કરાય છે. પ્રરૂપણા ક્રાય છે. કહેવાય છે. ઉપદેશાય છે. તથા સિદ્ધ ભગવંતો પરમાનંદ મહોત્સવમાં મહાલતા, મહાલ્યાણને પામેલા, નિરૂપમ સુખને ભોગવતા, નિકંપ શુક્લ ધ્યાનાદિના અચિંત્ય સામર્થ્યથી, સ્વજીવ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ વીર્યથી યોગ નિરોધ કરવા રૂપ મહાપ્રયતથી જેઓ સિદ્ધ થયેલા છે. અથવા તો આઠ પ્રશ્નરનો કર્મક્ષય થવાથી જેમણે સિદ્ધપણાની સાધના ક્રી છે, એવા સિદ્ધ ભગવંતો કે શુક્લ ધ્યાનરૂપી અગ્નિથી બાંધેલા કર્મો ભસ્મીભૂત કરીને જે સિદ્ધ થાય છે. તેવા સિદ્ધ ભગવંતો, સિદ્ધ કર્યા છે – પૂર્ણ થયાં છે – રહિત થયાં છે સમગ્ર પ્રયોજન સમૂહ જેઓને એવા સિદ્ધ ભગવંતો. તેઓ સ્ત્રી-પુરુષ-નપુંસક લિંગે યાવત સ્વયંભુદ્ધાદિપણે કર્મક્ષય કરીને સિદ્ધ થયા. એમ અનેક પ્રકારે સિદ્ધોની પ્રરૂપણા જાય છે. ૧૮૦૦૦ શીલાંગોએ આશ્રય ફ્રેલા દેહવાળા ૩૬ ભેદે જ્ઞાનાદિ આચારને નિરંતર આચરનારા તેથી આચાર્ય. સર્વે સત્વો તેમજ શિષ્ય સમુદાયનું હિત આચરનારા હોવાથી આચાર્ય પ્રાણના ત્યાગમાં પણ પૃથ્વીકાયાદિ જીવોનો સમારંભ આયરે. આરંભને ન અનુમોદે, કોઈએ મોટો અપરાધ રેલો હોય તો પણ તેમના ઉપર મનથી પણ પાપ ન આયરે તે આચાર્ય દ્દેવાય છે. આ રીતે નામ સ્થાપનાદિ અનેક ભેદોથી પ્રરૂપિત છે. સારી રીતે આશ્રવ દ્વારોને બંધ રેલા, મન-વચન-કાયાના સુંદર યોગમાં ઉપયોગવાળા, વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માબા, બિંદુ, પદ, અક્ષરથી વિશુદ્ધ બાર અંગો- શ્રુતજ્ઞાન ભણનાર અને ભણાવનારા તથા બીજાના અને પોતાના મોક્ષ ઉપાય જેઓ વિચારે છે. તે ઉપાધ્યાય, સ્થિર પરિચિત રૈલ અનંતગમ પયય વસ્તુ સહિત દશાંગી અને શ્રુતજ્ઞાન એકાગ્ર મનથી ચિંતવે, સ્મરણ રે, ધ્યાન કરે તે ઉપાધ્યાય. - અત્યંય કષ્ટવાળા, ઉગ્ર-ઉગ્રતર ઘોર તપ અને ચાસ્ત્રિ વાળા, અનેક વ્રતનિયમ, ઉપવાસ, વિવિધ અભિગ્રહ, સંયમપાલન, સમતા સહિત પરિષહ-ઉપસર્ગ સહન નારા, સર્વ દુબરહિત મોક્ષની સાધના નાસ તે સાધુ ભગવંત કહેવાય. આ પારોને રેલો નમસ્કાર શું છે ? જ્ઞાનાવરણીય આદિ સર્વ પાપડ્મી વિશેષનો દરેક દિશામાં નાશ રે, આ પદ લિામાં પહેલો ઉદ્દેશો Èવાય -- “એસો પંચ નમુક્કારો- સવ્વપાવપણાસણો.” આ ઉદેશો કેવા પ્રકારનો છે ?' મંગલાણં ચ સોસિં પઢમં હવાઇ મંગલ' તેમાં “મંગલ' શબ્દનો અર્થ નિર્વાણસુખ થાય છે. તેવા મોક્ષસુખને સાધી આપવામાં સમર્થ એવા સમ્યગદર્શનાદિ સ્વરૂપવાળો, અહિંસા લક્ષ ધર્મ જે મને લાવી આપે તે મંગ. અથવા મને ભવ-સંસારથી ગાળ-તારે તે મંગલ. અથવા બદ્ધ, સૃષ્ટ, નિષ્પચિત એવા આઠે પ્રકારના મારા કમી સમૂહને જે ગાળ-નાશ પમાડે તે મંગલ. આ મંગલ અને બીજા સર્વ મંગલોમાં શો તફાવત છે ? પહેલા આદિમાં અરિહંતની સ્તુતિ એ જ મંગલ છે. આ અર્થ સંક્ષેપ થી લ્યો, વિસ્તૃત અર્થ આ પ્રમાણે-તે કાળે, તે સમયે હે ગૌતમ ! જેનો શબ્દાર્થ આગળ કહેવાય છે, એવા જે કોઈ ધર્મ તીર્થક્ટ થાય છે, તેઓ પૂજયોના પણ વિશેષ પૂજય હોય છે. કેમ કે તે સર્વે અહીં આગળ જણાવીશું તેવા લક્ષોથી યુક્ત હોય છે. અચિંત્ય, અપ્રમેય, નિરૂપમ, અતુલ્ય, શ્રેષ્ઠ-શ્રેષ્ઠતર એવા ગુણ સમૂહથી Page #60 -------------------------------------------------------------------------- ________________ 3/-૪૯૪ અધિષ્ઠિત હોવાના કારણે, ત્રણેલોનાં અતિ મહાન મનના આનંદને ઉત્પન્ન કરનારા છે. લાંબા ગ્રીષ્મકાળના તાપથી સંતપ્ત મયુરોને જેમ પ્રથમ વર્ષધારાનો સમૂહ શાંતિ પમાડે, તેમ અનેક જન્માંતરોમાં ઉપાર્જિત મહાપુન્ય સ્વરૂપ તીર્થંકર નામકર્મના હૃદયથી અરિહંતો ઉત્તમ હિતોપદેશ થકી સજ્જડ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, સંશ્લિષ્ટ પરિણામાદિ બદ્ધ અશુભ ઘોર પાપર્કોથી થતાં ભવ્ય જીવોના સંતાપનો નાશ કરનારા હોય છે. સર્વને જાણનાર હોવાથી સર્વજ્ઞ છે. અનેક જન્મોથી ઉપાર્જિત મહાપુન્ય સમૂહથી જગતમાં અતુલ્ય, અદ્ભૂત બળ-વીર્ય-ઐશ્વર્ય-સત્વ પરાક્રમયુક્ત દેહવાળા હોય છે. તેમના મનોહર દેદીપ્યમાન પગના અંગુઠાના અગ્રભાગનું રૂપની પાસે, જેમ દશે દિશામાં પ્રકાશીત, પ્રગટ પ્રતાપી ોિના સમૂહથી સર્વે ગ્રહો-નક્ષત્રો આદિની શ્રેણીને તેજહીન બનાવે છે, તેમ તીર્થંના શરીરના રૂપ-તેજથી સર્વે વિધાધર, દેવાંગનાદિ, દેવો, સૌભાગ્ય-કાંતિ-દીપ્તિ-લાવણ્ય અને રૂપની સમગ્ર શોભા નિસ્તેજ થઈ જાય છે. ЧЕ સ્વાભાવિક એવા યાર, કર્મક્ષયથી અગિયાર, દેવે કરેલા ઓગણીશ એમ ૩૪અતિશયો એવા શ્રેષ્ઠ, નિરૂપમ, અસાધારણ હોય છે, જેના દર્શનથી ભવનપતિ, વ્યંતર, જ્યોતિ, વૈમાનિક, અહમિન્દ્ર, ઇન્દ્ર, અપ્સરા કિન્નર, નર, વિધાધર, સુરઅસુર સહિત જગતના જીવોને આશ્ચર્ય થાય છે કે અરે ! આપણે અત્યાર સુધી ક્યારેય ન જોયેલ એવું આજે જોયું- અતુલ, મહાન, અચિંત્ય ગુણોનો પર આશ્ચર્ય સમૂહ એજ વ્યક્તિમાં છે. આવા શુભ પરિણામથી તે સમયે અત્યંત ગાઢ, સતત ઉત્પન્ન પ્રમોદવાળા થયા, હર્ષ અને અનુરાગથી સ્ફુરાયમાન તાં નવા-નવા પરિણામોથી પરસ્પર હર્ષના વયનો બોલવા લાગ્યા. વિહાર કરી ભગવંત ચાલ્યા, ત્યારે આત્મનિંદા કરતા પરસ્પર કહેવા લાગ્યા કે ખરેખર આપણે ધિક્કારપાત્ર છીએ. અધન્ય છીએ, પુન્યહીન છીએ. સંક્ષોભ હૃદયવાળા તે મૂર્છા પામ્યા, મુશ્કેલીથી ભાનમાં આવ્યા, તેમના ગાત્રો ખેંચાવાથી અતિ શિથિલ થઇ ગયા. શરીર સંકોય વો, હાથ પગ લંબાવવા, પ્રસન્નતા બતાવવી, આંખમાં પલફારા થવા. શરીરની ક્રિયા બંધ પડી ગઈ. ન સમજાય તેવા સ્ખલિત મંદ મંદ શબ્દો બોલવા લાગ્યા. મંદ મંદ હુંકાર સાથે લાંબા ઉષ્ણ નિસાસા મૂક્વા લાગ્યા. અતિ બુદ્ધિશાળી પુરુષો જ તેના મનનો યથાર્થ નિર્ણય કરી શક્યા. જગતના પ્રાણી વિચારવા લાગ્યા કે કેવા તપના સેવનથી આવી શ્રેષ્ઠ ઋદ્ધિ મેળવી શકાતી હશે ? તેમની ઋદ્ધિ સમૃદ્ધિના દર્શનથી આશ્ચર્ય પામી પોતાના વક્ષઃ સ્થળ ઉપર હસ્તતલ સ્થાપતા મનને યમત્કાર પમાડનાર મોટું આશ્ચર્ય ઉત્પન્ન કરતા હતા. ગૌતમ ! આવા અનંતગુણવાળા શરીરી, આદરથી ગ્રહણ કરાતા નામવાળા ધર્મતીર્થને પ્રવર્તાવનારા અરિહંતના ગુણસમૂહરૂપી રત્નનિધાનનું વર્ણન ઇંદ્ર, અન્ય કોઇ ચારજ્ઞાની, મહાઅતિશયાવળા છદ્મસ્થ પણ રાતદિવસ હજારો જીલ્મોથી કરોડો Page #61 -------------------------------------------------------------------------- ________________ ६० મહાનિશીછેદ-અનુવાદ વર્ષ સુધી રે તો પણ સ્વયંભૂરમણ સમુદ્ર જેમ પાર પામી ન શકાય, તેમ અરિહંતના ગુણ વર્ણવી શકતા નથી. કેમકે ગૌતમ ! ધર્મતીર્થ પ્રવર્તક અરિહંતો અપરિમિત ગુણવાળા હોય છે વધુ ટલું કહેવું? ત્રિલોકનાથ, જગત ગુર, ત્રિભુવન બંધુ, ત્રિલોક્ના તેવા ઉત્તમ ગુણોના આધાર ભૂત શ્રેષ્ઠ તીર્થક્રના ચરણના અંગુઠાના અગ્રભાગ પણ અનેગુણોથી શોભિત છે. તેમાં અનંતમાં ભાગનું રૂપ ઇન્દ્રાદિ વર્ણવવા સમર્થ નથી. દેવો, ઇન્દ્રો કે કોઈ વ્યક્તિ તરબોળ પુરુષો અનેક જન્મોમાં ઉપાર્જિત અનિષ્ટ દુષ્ટ ર્મરાશિ જનિત દુર્ગતિ, ઉદ્વેગાદિ દુઃખ, દારિદ્ર, ક્લેશ, જન્મ-જરા-મરણ, રોગ, શોક, સંતાપ, ખિન્નતા, વ્યાધિ આદિના ક્ષયને માટે તેમના અંગુઠાના ગુણોનું વર્ણન વા માંડે તો સૂર્યના કિરણોના સમૂહની જેમ ભગવંતના અનેક ગુણ સમૂહ એક સાથે તેમના જિલ્લાના અગ્રભાગે ઝૂરાયમાન થાય છે. તેને ઇંદ્ર સહિત દેવગણ એક સાથે બોલવા લાગે તો પણ વર્ણવવા શક્તિમાન નથી. તો પછી ચર્મ ચક્ષવાળા અકેવલીઓ શું હી શકે ? તેથી હે ગૌતમ ! આ વિષયમાં પરમાર્થ આ સમજવો કે ભગવંતના ગુણ સમૂહને માત્ર કેવળજ્ઞાની તીર્થક્રો જ ઠ્ઠી શક્યા શક્તિમાન છે. બીજા કોઈ નહીં. કેમકે તેમની વાણી સાતિશય હોય છે. અથવા ગૌતમ ! આ વિષયમાં બહું કહેવાશી શું ? તેનો સારરૂપ અર્થ જણાવું છું, તે આ પ્રમાણે [૪૫, ૪૯૬] સમગ્ર આઠે પ્રકારના મમલ લંક્યી રહિત દેવો અને ઇન્દ્રોથી પૂજિત થયેલ ચરણવાળા જીનેશ્વર ભગવંતનું માત્ર નામ સ્મરણ જનાર મન, વચન, કયા રૂપ ગણે રણમાં એકાગ્ર ક્ષણે ક્ષણમાં શીલ અને સંયમમાં ઉધમ વ્રત-નિયમમાં વિરાધના ન કરનાર આત્મા નક્કી તુરંત ટૂંકાગાળામાં સિદ્ધિ પામે છે. [૪૯૭ થી ૪૯૯] જે કોઈ જીવ સંસારના દુઃખથી ઉદ્વેગ પામે અને મોક્ષસુખની અભિલાષા વાળો થાય ત્યારે જેમ મલવનમાં ભ્રમર મગ્ન બને, તેમ ભગવંતની સ્તવના, સ્તુતિ, માંગલિક જય જયારવ શબ્દ ક્રવામાં તલ્લીન થાય, ગુંજારવ રે, ભક્તિપૂર હૃદયે જિન ચરણોમાં નીક્ટ ભૂમિ ઉપર પોતાનું મસ્તક સ્થાપી, અંજલિ જોડી, શંકદિ દૂષણ સહિત સચસ્વવાળો, યાત્રિનો અર્થી, અખંડિત વ્રત-નિયમ ધારી માનવી, તીર્થંકરના એક ગુણ ધારે તો પણ સિદ્ધિ પામે. પિ૦૦ ગૌતમ ! જેમનું પવિત્ર નામ ગ્રહણ કરવું તે આવા ઉત્તમ ફળવાળું છે તેવા તીર્થક્ય ભગવંતોના જગતમાં પ્રગટ, મહાન આશ્ચર્યભૂત, ત્રિભુવનમાં વિશાળ, પ્રગટ અને મહાન એવા અતિયોનો વિસ્તાર આવા પ્રકારનો છે. [૫૦૧ થી ૫૦] કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, ચરમશરીર જેણે પ્રાપ્ત નથી, એવા જીવો પણ અરિહંતોના અતિશયોને દેખીને આઠ પ્રકારના કર્મોનો ક્ષય ક્રનાર થાય છે. બહુ દુઃખ અને ગર્ભવાસથી મુક્ત બને છે. મહાયોગી થાય છે. વિવિધ દુખથી ભરેલ ભવસાગરથી ઉદ્વિગ્ન બને છે. ક્ષણવારમાં સંસારથી વિરક્ત થાય છે. અથવા ગૌતમ ! બીજું સ્થાન બાજુ પર રાખીને, પરંતુ આ રીતે ધર્મ તીર્થર એવું Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩-૦૧ થી ૫૦૩ શ્રેષ્ઠ અક્ષરવાળું નામ છે. તે ત્રિભુવન બંધુ, અરિહંત, ભગવંત, જિનેશ્વર, ધર્મતીર્થોને જ છાજે છે. બીજાને નહીં. કેમકે તેઓએ મોહનો ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુક્યા, આસ્તિક્ય લક્ષણયુક્ત અનેક જન્મોમાં સ્પર્શેલ, પ્રગટ કરેલ સમ્યગ્દર્શન અને ઉસિત પરાક્રમના બળને છૂપાવ્યા વિના ઉગ્ર કષ્ટદાયી, ઘોર દુક્ર તપનું નિરંતર સેવન કરીને ઉંચા પ્રકારના મહાપુરૂંધ સમૂહને ઉપાર્જિત રેલો છે. ઉત્તમ, પ્રવર, પવિત્ર, સમગ્ર વિશ્વના બંધુ, નાથ તથા શ્રેષ્ઠ સ્વામી થયા હોય છે. અનંતા કળથી વર્તતા ભયોની પાપવાળી ભગવનાના યોગે બાંધેલા પાપકર્મને છેદીને અદ્વિતીય તીર્થનામ કર્મ બાંધેલ, અતિ મનોહર, દેદીપ્યમાન, દશે દિશામાં પ્રાશનાર, નિરૂપમ, ૧૦૮ લક્ષણો વડે સુશોભિત હોય છે. જગતમાં ઉત્તમ શોભાના નિવાસ માટેના વાસગૃહ સમાન અપૂર્વ શોભાવાળા તેમના દર્શન માત્રથી દેવો અને મનુષ્યો મનમાં આશ્ચર્ય અનુભવે છે. તથા નેત્ર અને મનમાં મહાન વિસ્મય તથા પ્રમોદ અનુભવે છે. તે તીર્થરો સમગ્ર પાપના મેલથી રહિત થયેલા હોય છે. સમયસુરમ્ર સંસ્થાન તથા વજ ઋષભ નાચ સંઘયણ યુક્રા, પરમ પવિત્ર અને ઉત્તમ શરીર ધારી હોય છે. [પ૦૪ થી પ૦૮] સમગ્ર મનુષ્યો, દેવો, ઇન્દ્રો દેવાંગના ઓના રૂ૫, ધંતિ, લાવણ્ય એ સર્વ એક્સ કરી, તેનો ઢગલો એક બાજુ ક્યાય અને બીજી બાજુ જિનેશ્વરના ચરણના અંગુઠાના અગ્રભાગને ક્રોડ કે લાખમો ભાગ તેની સાથે સરખાવીએ તો તે દેવ-દેવીના રૂપનો પિંડ સુવર્ણના મેરુ પાસે રાખના ઢગલાં જેવો શોભાં હિત દેખાય છે. અથવા આ જગતના સર્વે પુરુષોના બધાં ગુણો એક્કા કરાય તો તે તીર્થસ્નાં ગુણોના અનંતમાં ભાગે પમ ન આવે. સમગ્ર ત્રણે જગત એકઠાં થઇને એક દિશા ભાગમાં ત્રિભુવનમાં હે, બીજી બાજુની દિશામાં તીર્થક્ય ભગવંત એલાં જ હોય તો પણ તેઓ ગુણમાં અધિક છે તે કારણે તેઓ પરમ પૂજ્ય છે, વંદનીય, પૂજનીય અરહંત છે. બુદ્ધિમતિવાળા છે માટે તે તીર્થક્રને ભાવથી નમસ્કાર, | પિ૦૯ થી પ૧) લોકમાં પણ ગામ, પુર, નગર, વિષય, દેશ કે સમગ્ર ભારતનો જે જેટલા દેશનો સ્વામી હોય છે. તેની આજ્ઞાને તે પ્રદેશના લોટ્ટે માન્ય ક્રે છે. પણ પ્રામાધિપતિ અતિ પ્રસન્ન થયા હોય તો એક ગામમાંતી ટહું આપે ? જેની પાસે જેટલું હોય તેમાંથી કેટલુંક આપે. ચક્રવર્તી થોડું આપે તો પણ તેનાથી કુળ પરંપરાથી ચાલ્યું આવતું બધું દારિદ્ર નાશ પામે છે. વળી તે મંત્રી પણાની, મંત્રી ચક્રવતીપણાની ચક્રવતી, સુરપતિપણાની અભિલાષા ક્રે છે. દેવેન્દ્રો જગતના યથેછિત સુખને દેનારા તીર્થક્ર પણાની અભિલાષા રે છે. [પ૧૩, પ૦૪] એકાંત લક્ષ રાખીને અતિ અનુરાગપૂર્વક ઇન્દ્રો પણ જે તીર્થક્ટ પદની ઇચ્છા રાખે છે, એવા તીર્થકર ભગવંતો સર્વોત્તમ છે, એમાં સંદેહ નથી. તેથી સમગ્ર દેવ, દાવન, ગ્રહ, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર વગેરેને પણ તીર્થકરો પૂજય છે. ખરેખર તેઓ પાપનો નાશ નાસ છે. પિ૧પ થી પ૧] ત્રણે લોકથી પૂજાયેલ, જગતગુરુ એવા ધર્મ તીર્થોની દ્રવ્ય Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અને ભાવ એમ બે પ્રકારે પૂજા Èલી છે. ચાઆિનુષ્ઠાન અને કષ્ટવાળા ઉગ્ર ઘોર તપનું સેવન કરવું તે ભાવપૂજા. દેશવિરતિ શ્રાવક જે પૂજા-સત્કાર તેમજ દાન શીલાદિ ધર્મ સેવન કરે તે દ્રવ્યપૂજા, તેથી હે ગૌતમ ! આ પ્રમાણે સમજવું– [૫૧] ભાવપૂજા અપ્રમાદથી ઉત્કૃષ્ટ ચાગ્નિ પાલનરૂપ છે, જયારે દ્રવ્ય અર્ચન જિનપૂજારૂપ છે. મનિ માટે ભાવ અર્ચન છે શ્રાવકો માટે બંને અર્ચન ક્યા છે. ભાવ આ પ્રશંસનીય છે. પિ૧૮] ગૌતમ ! કેટલાંક શાસ્ત્રના પરમાર્થને ન સમજનાર અવતન, શિથિલ વિહારી, નિત્યવાસી, પરલોક્ના નુક્સાનને ન વિચારનાર, સ્વમતિ પ્રમાણે વ્રત ન ક્રનારા, સ્વછંદો, બાદ્ધિ-રસ શાના ગારવાદિમાં આસક્ત બનેલા, રાગ-દ્વેષ, મોહઅહંકા-મમત્વ આદિમાં અતિ રસગવાળા થયેલા સમગ્ર સંયમરૂપ સદ્ધર્મથી પરાંચમુખ, નિરધ, નિર્લજ્જ પાપની ધૃણા વગરના, રૂણા રહિત, નિર્દય, પાપાચરણાં કદાગ્રહ બુદ્ધિવાળો, એકાંતે અત્યંત ચંડ, રુદ્ર, ક્રુર અભિગ્રહો નાર મિથ્યાષ્ટિઓ, સર્વ સાવધ યોગના પચ્ચખાણ કરીને, સર્વ સંગ, આરંભ, પરિગ્રહથી રહિત થઈ, વિવિધ વિવિધ દ્રવ્યથી સામાયિક ગ્રહણ રે છે, પણ ભાવથી ગ્રહણ #તાં નથી. નામનું જ મસ્તક મંડાવે છે, નામથી જ ઘર છોડે છે નામના જ મહા વ્રતધારી છે. શ્રમણ થયા પછી પણ અવળી માન્યતા ક્રીને સર્વથા ઉન્માર્ગનું સેવન અને પ્રર્તન રે છે, જેમ કે અમે અરિહંત ભગવંતની ગંધ, માળા, દીપક, સંમાર્જન, લિંપન, વસ્ત્ર, બલિ, ધૂપ આદિની પૂજા-સત્કાર કરીને હંમેશાં તીર્થની પ્રભાવના કરીએ છીએ ! એમ માનના ઉન્માર્ગ પ્રવતવિ છે. એ પ્રમાણે તેમના ક્તવ્યો સાધુધર્મને અનુરૂપ નથી. ગૌતમ ! વયનથી પણ તેમના આ ક્તવ્યની અનુમોદના ન Wવી. ભગવન ! એક કેમ કહ્યું કે વયનથી પણ દ્રવ્યપૂજાની અનુમોદના ન ક્રવી? ગૌતમ ! તેમના વચનાનુસાર અસંયમની બહુલતા અને મૂળગુણનો નાશ થાય, તેથી કર્મનો આશ્રવ થાય, વળી અધ્યાવસાય આશ્રીને સ્થૂલ તેમજ સૂમ શભાશુભ કર્મ પ્રકૃતિનો બંધ થાય, સર્વ અવધની ક્રેલી વિરતિરૂપ મહાવતનો ભંગ થાય, વ્રત ભંગ થવાથી આજ્ઞા ઉલ્લંઘનનો દોષ લાગે. તેનાથી ઉન્માર્ગગામીપણું પામે, સન્માર્ગ લોપાય. સાધુ માટે ઉનમાર્ગ પ્રવર્તન અને સન્માર્ગનો લોપ કરવો એ યતિઓને માટે મહાઆશાતના રૂપ છે, કારણ કે તેવી આશાતના કનાને અનંતા કાળ સુધી ચારે ગતિમાં જન્મ મરણના ફેરા ફરવા પડે છે. આ કારણથી તેની વચનથી પણ અનુમોદના ન રે. પિ૧૯, પર૦] દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ આ બેમાં ભાવ સ્તવ ઘણાં ગુણવાળે છે. દ્રવ્ય સ્તવને ઘણાં ગુમવાળું કહેનારની બુદ્ધિ સમજદારીવાળી નથી. ગૌતમ ! છપ્પયના જીવોનું હિત થાય તેમ વર્તવું. આ દ્રવ્ય સ્તવ-ગંધ પુષ્પાદિથી પ્રભુભક્તિ ક્રવી તે સમગ્ર પાપનો ત્યાગ ન ફ્રેલ હોય તેવા દેશવિરતિ શ્રાવળે માટે યુક્ત Page #64 -------------------------------------------------------------------------- ________________ 3-પ૧૯, પર૦ ગણાય. પરંતુ સમગ્ર પાપના પ્રત્યાખ્યાન નાર સંયમી સાધુને પુષ્પાદિની પૂજા રૂપ દ્રવ્ય સ્તવ કરવું ૫તું ની. પિર૧, પર] ગૌતમ ! જે કારણથી આ દ્રવ્ય સ્તવ અને ભાવસ્તવ રૂપ બને પૂજાઓ ૩૨-ઇંદ્રોએ કરેલી છે. તેથી ક્રવા યોગ્ય છે એમ તમે સમજતા હો તો ત્યાં આ પ્રમાણે સમજવું– આ તો માત્ર તેઓનો વિનિયોગ ભાવસ્તવ ગેલ છે. અવિરતિ એવા ઇન્દ્રોને (છ કાયની ત્રિવિધ ત્રિવિધે દયા સ્વરૂપ) ભાવ વ અસંભવ છે. દશાર્ણભદ્ર રાજાએ ભગવંતનો આડંબરથી સત્કાર ક્યું તે દ્રવ્યપૂજા અને ઇન્દ્ર સામે સ્પર્ધામાં હારતા ભાવ તવ રૂપ દીક્ષા અંગીકાર ક્રી, ત્યારે ઇન્દ્રને હરાવ્યા. એ દ્રષ્ટાંત અહીં લાગું પાડવું. માટે જ ભાવ સ્તવ ઉત્તમ છે. પિર૩ થી પર૬] ચક્રવર્તી, સૂર્ય, ચંદ્ર, દત, દમક વગેરેએ ભગવંતને પૂછયું કે શું સર્વ પ્રકારની ત્રાદ્ધિ સહિત કોઈ ન ફ્રી શકે તેવી રીતે ભક્તિથી પૂજા-સત્કાર ક્ય તે શું સર્વ સાવધ સમજવું ? કે વિવિધ વિરતિવાળું અનુષ્ઠાન સમજવું કે સર્વ પ્રકારના યોગવાળી અવિરતિને વિશે તે પૂજા ગણવી ? ભગવન ! ઇન્દ્રોએ તેમની સર્વ શક્તિથી સર્વ પ્રકારની પૂજા ક્રી છે. ગોતમ ! અવિરતિવાળા ઇન્દ્રોએ ઉત્તમ પ્રકારની ભક્તિ વડે પૂજા-સત્કાર કર્યા હોય તો પણ તે દેશ વિરતિવાળા અને અવિરતિવાળાના આ દ્રવ્ય અને ભાવસ્તવ એમ બંનેનો વિનિયોગ તેની યોગ્યતાનુસાર જોડવો. પિરી ગૌતમ ! સર્વે તીર્થકરોએ સમગ્ર ઠઆ કર્મનો ક્ષય કરનાર એવા ચાસ્ત્રિ અંગીકાર ક્રવા રૂ૫ ભાવતવ પોતે આચરેલ છે, [પ૨૮ થી પ૩] ભવથી ભય પામેલા એવા તેમને જ્યાં જ્યાં આવવાનું, જંતુઓને સ્પર્શ આદિ વિનાશકારણ પ્રવર્તતું હોય, સ્વ-પર હિતથી વિરમેલા હોય, તેમનું મન તેવા સાવધાર્યમાં પ્રવર્તતું નથી. તેથી સ્વ-પર હિતથી વિરમેલાં સંયતોએ સર્વ પ્રકારે સુવિશેષપણે પરમ સાભૂત વધુ લાભદાયક એવા એવા અનુષ્ઠાનનું સેવન કરવું. મોક્ષમાર્ગનું પરમ સારભૂત, એનંત હિતકર, પશ્ચસુખ દાતા, પણ પરમાર્થ સ્વરૂપ કોઈ અનુષ્ઠાન હોય તો માત્ર સર્વ વિરતિ રૂપ ભાવસ્તવ છે, તે આ પ્રમાણે- પિ૩૧ થી ૫૩] લાખ યોજના પ્રમાણ મેરુ પર્વત જેટલા ઉંચા, મણિ સમુદ્રથી શોભિત, સુવર્ણમય, પરમ મનોહર, નયન અને મનને આનંદ આપનાર, આતિશય વિજ્ઞાનપૂર્ણ, અતિ મજબૂત ન દેખાય તેમ સાંધાને જોડી દીધા હોય તેવું અતિશય ધસીને સુંવાળું કરેલ, જેના વિભાગો સારી રીતે વિભાજિત છે તેવું, ઘણાં શિખરો યુક્ત અનેક ઘંટા અને ધ્વજા સહિત, શ્રેષ્ઠ તોરણીયુક્ત, આગળ-આગળ જતાં જયાં રાજમહેલ સમાન શોભા નજરે પડતી હોય તેવા અગર-કપુર-ચંદનાદિનો બનાવેલ ધૂપ જયાં અગ્નિમાં નાંખવાથી મહેંકતો હોય, ઘણાં પ્રક્ષરે અનેક્વર્ણ આશ્ચર્યકારી સુંદર પુષ્પ સમૂહથી સારી રીતે પૂજાયેલ, જેમાં નૃત્યપૂર્ણ અનેક નાટકોથી આકુલ મધુર, મૃદંગના શબ્દો ફેલાઈ રહેલાં છે. સેક્કો ઉત્તમ આશયવાળા લોકોથી આકુળ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૪ મહાનિશીથછેદત્ર-અનુવાદ છે, જેમાં જિનેશ્વર ભગવંતોના ચરિત્રો અને ઉપદેશોનું શ્રવણ ક્રાવવાના કારણે ઉત્કંઠિત થયેલા ચિત્યુક્ત લોકો હોય, જ્યાં કહેવાની ક્યા, વ્યાખ્યાતા, નૃત્ય ક્રનારા, અપ્સરા, ગંધર્વો વાજિંત્રોના શબ્દો સંભળાઈ રહેલા છે. આ કહેલા ગુણ સમૂહ યુક્ત આ પૃથ્વીમાં સર્વત્ર પોતાની ભૂજાથી ઉપાર્જિત ન્યાયોપાર્જિત અર્થથી સુવર્ણ-મણિ રત્નના પગથીયાવાળે તેવા પ્રકારના હજારો તંભો જેમાં ઉભા કરાયેલા હોય, સુવર્ણનું બનાવેલું ભૂમિતલ હોય તેવું જિનમંદિર જે ક્યારે તેના જતાં તપ અને સંયમ અનેક ગણવાળા ધેલ છે. પિ૩૮ થી પ૪૦] આ પ્રમાણે તપ અને સંયમ વડે ઘણાં ભવોના ઉપાર્જિત પાપકર્મના મલરૂપ લેપને સાફ કરીને અલ્પકાળમાં અનંત સુખવાળો મોક્ષ પામે છે. સમગ્ર પૃથ્વીને જિનાલયોથી શોભિત કરનાર દાનાદિ ચારે પ્રકારનો સુંદર ધર્મ સેવનાર શ્રાવક વધુમાં વધુ સારી ગતિ પામે તો પણ બારમાં દેવલોકથી આગળ ન જઈ શકે. પણ અશ્રુત નામે બારમાં દેવલોક સુધી જઈ શકે છે. પિ૪૦ થી પર ગોતમ! લવસમમ દેવો અથતુ સર્વાર્થસિદ્ધમાં રહેનાર દેવો પણ ત્યાંથી ચ્યવી નીચે પડે છે. બાકીના જીવોની વિચારણા ક્રીએ તો સંસારમાં કઈ શાશ્વત કે સ્થિર સ્થાન નથી. લાંબામળે પણ જેમાં દુઃખ આવવાનું હોય તેવા વર્તમાનના સુખને સુખ કેમ દ્દી શાય? જેમાં છેવટે મરણ આવવાનું હોય અને અા કાનું શ્રેય કરનાર સુખને તુચ્છ ગણેલું છે. સમગ્ર મનુષ્ય અને દેવોનું લાંબાકળનું સર્વે સુખ એકઠું ક્રીએ તો પણ તે સુખ મોક્ષના અનંતમાં ભાગ જેટલું પણ અનુભવી શકાય તેમ નથી. (૫૪૩ થી ૫૪૫] ગૌતમ ! અતિ મહાન એવા સંસારના સુખોમાં અનેક હજાર ઘોર પ્રચંડ દુ:ખો છુપાઈને રહેલા હોય છે. પણ મંદ બુદ્ધિવાળા શાતા વેદનીય કર્મોદયમાં તે જાણી શકતો નથી. મણિ-સુવર્ણના પર્વમાં છુપાઈને રહેલ લોહ રોડાની જેમ અથવા વણિક પુત્રીની જેમ આ કો પ્રસંગનું પાત્ર છે, ત્યાં એવો અર્થ ઘટી શકે કે જેમ કુળવાન, લજ્જાળ વણિક પુત્રીનું મુખ બીજા ન જઈ શકે, તેમ મોક્ષ સુખ વર્ણવી ન શાચ નગરના મહેમાન તરીકે રહીને આવેલો ભીલ રાજમહેલાદિના નગરસુખને વર્ણવી શક્તો નથી. તેમ અહીં દેવ, અસુર, મનુષ્યવાળા જગતમાં મોક્ષના સુખને સમર્થ જ્ઞાની પુરુષો પણ વર્ણવી શક્તા નથી. પિ૪] લાંબામળે પણ જેનો અંત દેખાતો હોય તેને પુન્ય કઈ રીતે કહી શકાય ? જેનો અંત દુઃખમાં આવવાનો હોય અને જે ફરી સંસારની પરંપરા વધારનાર હોય તેને પૂન્ય કે સુખ કેમ કહેવાય ? પિs] તે દેવ વિમાનનો વૈભવી અને દેવ લોથી ચ્યવન, આ બંનેનો વિચાર ક્રનારનું હૈયુ ખરેખર વૈક્રિય શરીરનું મજબૂત ઘડાયેલ હોય અન્યથા તેનાં સો ટુકડાં થઈને તુટી જાય. પિ૪૮, ૨૪૯] નરક્થતિમાં અતિદુરસહ એવા જે દુખો છે તેને ક્રોડ વર્ષ સુધી જીવનાર વર્ણન શરુ રે તો પણ પૂરા કરી શકે નહીં. તેથી ગૌતમ ! દશ પ્રશ્નનો Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ૩-૫૪૮, ૧૪૯ યતિધર્મ, ઘોર તપ અને સંયમના અનુષ્ઠાનો આરાધવા, તે રૂપ ભાવ સ્તવથી જ અક્ષય મોક્ષ સુખ મળે. [૫૦] નારકી, તિર્યંચ કે દેવના ભવમાં તથા ઇન્દ્રપણામાં તે નથી મેળવી શકાતુ જે કંઈ મનુષ્ય ભવમાં મેળવી શકાય છે. - પિપ૧] અતિ મહાન ઘણાં જ ચાસ્ત્રિાવરણીય નામના કર્મો દૂર થાય ત્યારે જ ગૌતમ ! ભાવસ્તવની યોગ્યતા મેળવી શકે છે. પિપર) જન્માંતરમાં ઉપાર્જિત મોટા પુન્ય સમૂહશ્ન તેમજ મનુષ્ય જન્મને પામ્યા સિવાય ઉત્તમ યાત્રિ ધર્મ મેળવી ન શકાય. પિપ૩] સુઆધિત, શલ્ય અને દંભ રહિત બનીને ચારિત્રના પ્રભાવથી, તલના ન ક્રી થાય તેવા અનંત, અક્ષય, ત્રણે લોા અગ્રભાગે રહેલા મોક્ષસુખને મેળવે છે. પિપ થી પપ) ઘણાં ભવના એકત્રિત ઉંચા પહાડ સમાન, આઠ પાપ ર્મના શશિને બાળી નાખનાર વિવેકાદિ ગુણયુક્ત મનુષ્ય જન્મ પામ્યો. આવો ઉત્તમ જન્મ પામીને જે કોઈ આત્મહિત તેમજ ભૂતાનુસાર આશ્રવ નિરોઘ ન રૈ, અપ્રમત્ત થઈ ૧૮૦૦૦ શીલાંગને ધારે નહીં. તેઓ લાંબો કૂળ સતત ઘોર દુ:ખાગ્નિના દાવાનળમાં અતિ ઉદ્વેગપૂર્વક સેકતો અનંતી વખત બળ્યા છે. પિપકથી પpo] અતિ દુર્ગધી વિષ્ટા, પ્રવાહી, ક્ષાર, પિત્ત, ઉલટી, બળખા, , આદિથી પરિપૂર્ણ ચરબી, ચોર, પરુ, અશુચિ, મળમૂત્ર, રૂધિરના કાદવવાળા % % કરતા કઢાતો, ચલાયમાન કરાતો, ઢળાનો, ઝોડાનો, સર્વ અંગોને એકઠા ક્રીને સંક્રેચાયેલ ગર્ભવાસમાં અનેક યોનિમાં રહેતો હતો. નિયંત્રિત રેલા અંગોવાળો, દરેક યોનિવાળા ગભવાસમાં ફરી ફરી ભ્રમણ જતો હતો, હવે મારે સંતાપ, ઉદ્વેગ, જન્મ, જરા, મરણ, ગભવાસાદિ સંસારના દુઃખો અને સંસારની વિચિત્રતાથી ભય પામેલાએ આ સમગ્ર ભયનાશક ભાવ સ્તવના પ્રભાવને જાણીને તેમાં દઢ પણે ઉધમ અને પ્રવૃત્તિ કરવી. પિ૬૧] આ પ્રમાણે વિધાધર, કિન્નર, મનુષ્ય, દેવાદિ એ ત્રિભુવનમાં ઉત્કૃષ્ટ જિનેશ્વરની દ્રવ્ય અને ભાવરૂપે સ્તુતિ ફ્રી છે. [પર થી પ૬૯] ગૌતમ ! ધર્મતીર્થક્ર અરિહંતો, જેવી વિસ્તૃત ઋદ્ધિ પામેલા છે, એવી સમૃદ્ધિ અસ્વાધીન છતાં એ જગતબંધુ ક્ષણવાર તેમાં લોભાયા નથી. તેમનું પઐશ્વર્યરૂપ શોભામય લાવણ્ય, વર્ણ, બળ, શરીર પ્રમાણ, સામર્થ્ય, યશ, ધર્તિ, જે રીતે દેવલોકથી અવતય, જે રીતે બીજા ભવોમાં ઉગ્રતપથી દેવલોક પામ્યા. એકદિ વીશ સ્થાનક્ષે આરાધી તીર્થકર નામ ર્મ બાંધ્યું, સમ્યક્ત પામ્યા. અન્ય ભવોમાં શ્રમણત્વ આરાધ્ય, ત્રિશલા સણી ચૌદ મહાસ્વપ્નો પામી, ગર્ભવાસથી અશુભ અશુચિ પદાર્થ દૂર કરી સુગંધી ગંધને સ્થાપી. ઇન્દ મહારાજાએ મોટી ભક્તિથી અંગૂઠાના પર્વમાં અમૃતાહાર સ્થાપ્યો. જન્મ થયો ત્યાં સુધી ઇન્દ્રાદિ સ્તવતા હતા, દિફ મારીઓએ જન્મ સંબંધી કૃત્યો કર્યા, બત્રીસ દેવેન્દ્રોએ ગીરવીય ભક્તિથી, 2િ015] Page #67 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આનંદ સહ, સર્વ ઋદ્ધિથી સર્વ પ્રકારે સ્વ કર્તવ્યો કર્યા. મેરુ ઉપર જન્માભિષેક કર્યો, ત્યારે રોમાંચિત થઈ માનતા કે આપણો જન્મ તાર્થ થયો. પિ૦ થી પ૦૯] ક્ષણવાર હાથ અફાળતા, સુંદર સ્વરે ગાતા, ગંભીર ભી શબ્દ કરતા, ક્ષીર સમુદ્રના સ્વવત જય-જય મંગલ શબ્દો મુળમાંથી નીકળતા હતા. જે રીતે અંજલી કરતા હતા. ક્ષીર સમુદ્રના જળથી, ઘણાં સુગંધી પદાર્થોથી વાસિત, સુવર્ણમણિ-રતના ઉંચા ળશોથી જન્માભિષેક દેવો ક્રતા હતા. જિનેશ્વરે પર્વત ચલાયમાન ક્ય. આઠ વર્ષના છતાં ભગવંતે ઇન્દ્ર વ્યાણ બનાવ્યું. માસ્પણુંલગ્ન થયા, લોધંતિક દેવે પ્રતિબોધ ક્ય. સર્વે દેવોએ દીક્ષા મહોત્સવ ક્ય, ભગવંતે ઘોર પરીષહો સહ્યા. ઘોર તપસ્યા અને ધ્યાન યોગના અગ્નિ વડે ત્યારે ઘનઘાતી કર્મોને બાળી નાંખ્યા, જે રીતે લોન્ને પ્રકાશિત ક્રનાર વળજ્ઞાાન ઉપાર્જન ક્યું. ફરી પણ જે રીતે દેવો અને અસુરોએ કેવલ જ્ઞાનનો મહિમા ક્રીને ધર્મ, નીતિ, તપ, ચરિત્ર વિષયો સંશયો પૂળ્યા. દેવોએ રચિત સિંહાસને બિરાજમાન થઈને જે રીતે ભગવંતે ધર્મક્યન ક્યું ત્યારે દેવનિમયે એકઠા થઈને શ્રેષ્ઠ સમવસરણ બનાવ્યું. જે રીતે દેવો તેમની સ્મૃધ્ધિ અને જગતની ઋધ્ધિ બંનેની સરખામણી જતા હતા. સમગ્ર ભવનમાં એક ગુરુ, મહાયશવાળા અરિહંત ભગવંત જ્યાં જ્યાં જે રીતે વિચર્યા. જે રીતે આઠ મહાપ્રતિહાર્યોના સુંદર ચિહ્નો જે તીર્થમાં હોય છે ભવ્ય જીવોના અનાદિ મળનાં ચીણાં મિથ્યાત્વનાં સમગ્ર કને નિર્દેશન ક્રે છે, જે રીતે પ્રતિબોધ કરીને માર્ગમાં સ્થાપન કરી ગણધરોને દીક્ષિત કરે છે, તેમજ મહાબુદ્ધિવાળા તેઓ સૂત્ર ગંગે છે. જિનેન્દ્ર અનંતગમ પર્યાય-સમગ્ર અર્થ ગણધરોને ધે છે. પિ૮૦ થી પ૦૫ જે રીતે જગતના નાથ સિદ્ધિ પામે છે. જે રીતે સર્વ સુરેન્દ્રો તેમનો નિર્વાણ મહોત્સવ રે છે. ભગવંતની ગેરહાજરીમાં શોક પામેલા તે દેવો પોતાના ગામને અશ્રુજળના સરસર શબ્દ જતા પ્રવાહથી ધોતા હતા. વળી ઋણ સ્વરે વિલાપ કરતા હતા કે હે સ્વામી ! અમને અનાથ ક્ય. જે રીતે સુરભિગંધ યુક્ત ગોશીષ ચંદનવૃક્ષના કાષ્ઠોથી સર્વે દેવેન્દ્રોએ વિધિપૂર્વક ભગવંતના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. પછી શોક પામેલા શુન્ય દશે દિશના માર્ગને જોતા હતા. જે રીતે ક્ષીરસમુદ્રમાં જિન અસ્થિને પ્રક્ષાલન કરીને દેવલોક જઈને શ્રેષ્ઠ ચંદનરસથી તે અસ્થિઓનું વિલેપન કરીને અશોધૃક્ષ, પારિજાતના વૃક્ષના પુષ્પો તથા શતપત્રાદિ કમળો વડે તેની પૂજા કરીને પોત-પોતાના ભવનમાં સ્તુતિ જતાં હતાં. ઇિત્યાદિ સર્વ વૃતાન્ત મહાવિસ્તારથી અંતગડદશાથી જાણવો. પિ૮૬ થી ૧૮૯] અહીં અત્યારે જે ચાલુ અધિકાર છે તેને છોડીને જો આ કહેવામાં આવે તો વિષયાંતર, અસંબદ્ધતા, ગ્રન્થનો વિસ્તાર લાંબો થઈ જાય. પ્રસ્તાવ ન હોવા છતાં આટલું નિરૂપણ ક્યું તેમાં અતિ મોટું કારણ ઉપદેશેલું છે. જે અહીં કહેવાયું છે. તે ભવ્ય સત્વોના ઉપકારને માટે કહેવાયું છે. સારા વસાણાથી મિશ્રિત મોદક્ત જેમ જેમ ભક્ષણ કરાય તેમ તેમ લોકોમાં અતિ મોટી માનસિક પ્રીતિ ઉત્પન્ન થાય છે. તે રીતે અહીં પ્રસંગ ન હોવા છતાં Page #68 -------------------------------------------------------------------------- ________________ 3/-૫૮૬ થી ૫૮૯ ૬૭ ભક્તિના ભારથી નિર્ભર તેમજ નિજગુણ ગ્રહણ ક્વામાં ખેંચાયેલા ચિત્તવાળા ભવ્યાત્માને મોટો હર્ષ ઉત્પન્ન થાય છે. [૫૯] આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ નવકારનું વ્યાખ્યાન મહાવિસ્તારથી, અનંતગમ અને પર્યાયો સહિત સૂત્રથી ભિન્ન એવા નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ દ્વારા અનંત જ્ઞાન-દર્શનધર તીર્થો એ જે રીતે વ્યાખ્યા કરી હતી. તે રીતે સંક્ષેપથી તું હતું. પરંતુ કાળની પરિહાની થવાના દોષથી તે નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂણિઓ વિચ્છેદ પામી. આવો સમય-કાળ વહી રહેલો હતો ત્યારે મહાઋદ્ધિ, લબ્ધિસંપન્ન, પદાનુસારી લબ્ધિધર વજ્રસ્વામી નામક બાર અંગરૂપ શ્રુતના ધારક ઉત્પન્ન થયા તેમણે પંચમંગલ મહાશ્રુત સ્કંધનો આ ઉદ્ધાર મૂળ સૂત્રની મધ્યે લખ્યો. ગણધર ભગવંતોએ મૂળ સૂત્રને સૂત્રપણે, ધર્મતીર્થંકર અરહંત ભગવંતોએ અર્થપણે જણાવ્યો. ત્રણ લોક્થી પૂજિત વીર જિનેન્દ્ર. આને પ્રરુપ્પુ એવો વૃદ્ધ આચાર્યનો સંપ્રદાય છે. [૫૧] અહીં જ્યાં જ્યાં પદો પદોની સાથે જોડાયેલા હોય અને સળંગ સૂત્રાલાપક પ્રાપ્ત ન થાય ત્યાં શ્રુતધરોએ લહીયાઓએ ખોટું લખ્યું છે, એવો દોષ ન આપવો. પરંતુ જે કોઈ અચિંત્ય ચિંતામણી અને કલ્પવૃક્ષ સમન મહાનિશીથ શ્રુતસ્કંધની પહેલાંની લખેલ પ્રત હતી. તેમાં જે ઉધઈ આદિ જીવાતોથી ખવાઈને ટુક્ડાળી પ્રત બની ગઈ. ઘણાં પત્રો સડી ગયા તો પણ અત્યંત અતિશયવાળા મોટા અર્થથી ભરપૂર આ મહાનિશીથ શ્રુતર્દ્ધ છે. તે સમગ્ર પ્રવચનના પરમ સાભૂત, શ્રેષ્ઠ મહત્ત્વપૂર્ણ, મહા અર્થગર્ભિત છે. એમ જાણીને પ્રવચનના વાત્સલ્યથી અનેક ભવ્યજીવોને ઉપકારક થશે તેમ માનીને તથા પોતાના આત્મહિતાર્થે હરિભદ્ર સૂરિએ જે આદર્શમાં દેખ્યું, તે સર્વે પોતાની મતિથી શુદ્ધિ ીને લખ્યું છે. બીજા પણ આયાર્યો સિદ્ધસેન દિવાકર, વૃદ્ધવાદી, યક્ષસેન, દેવગુપ્ત, યશોવર્ધન, ક્ષમાશ્રમણના શિષ્ય રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ, ક્ષમક, સત્યર્ષિ આદિ યુગ પ્રધાન શ્રુતધરોએ તેમને બહુમાન્ય રેલ છે. [૫૨] ગૌતમ ! પૂર્વે ક્હી ગયા તેમ વિનય ઉપધાન સહ પંચમંગલ મહાશ્રુતસ્કંધ નવકારને પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી વડે સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદાક્ષરોથી શુદ્ધ રીતે ભણી. તેને હૃદયમાં સ્થિર પરિચિત કરી, મહાવિસ્તારથી સૂત્ર અને અર્થો જાણ્યા પછી શું ભણવું ? ગૌતમ ! પછી ‘ઈરિયાવહિય' સૂત્ર ભણવું જોઈએ? ગૌતમ ! આપણો આ આત્મા જ્યારે જ્યારે જવા-આવવાની ક્રિયાનાં પરિણામમાં પરિણત થયો હોય, અનેક જીવો, પ્રાણો, ભૂતો અને સત્વોને અનુપ્રયોગથી કે પ્રમાદથી સંઘટ્ટન, ઉપદ્રવ, ક્લિામણા કરીને પછી તેનું આલોચન, પ્રતિક્રમણ કરવામાં ન આવે અને સમગ્ર ર્મના ક્ષય માટે ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કોઈ પણ અનુષ્ઠાન કરવામાં આવે તે સમયે એકાગ્ર ચિત્તવાળી સમાધિ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ થાય કે ન પણ થાય કેમ કે ગમનાગમનાદિ અનેક અન્ય વ્યાપારનાં પરિણામમાં આસક્ત થયેલા ચિત્તથી કેટલાંક પ્રાણીઓ તે પૂર્વના પરિણામને ન છોડતા અને દુર્ગાનના પરિણામમાં ઢલોક કળ વર્તે છે. ત્યારે તેના ફળમાં વિસંવાદ થાય છે જ્યારે વળી કોઈક પ્રકારે અજ્ઞાન, મોહ, પ્રમાદાદિના દોષથી અણધાર્યા એકેન્દ્રિયાદિ જીવોના સંઘટ્ટન કે પરિતાપનાદિ થઈ ગયા હોય અને પછી અરેરે આ અમારાથી ખોટું કાર્ય બની ગયું. એમ ક્વા સજ્જડ, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ અને અજ્ઞાનમાં અંધ બની ગયા છીએ. પરલોકમાં આ કાર્યના કેવા ઝવા ફળ ભોગવવા પડશે એનો પણ વિચાર આવતો નથી. ખરેખર અમે રકમ અને નિર્દય વર્તન જનારા છીએ. આ પ્રમાણે પશ્ચાત્તાપ ક્રતા અને અતિ સંવેગ પામેલા આત્માઓ સારી રીતે પ્રગટ પણે ઈરિયાવહિય સૂત્રથી દોષોની આલોચના કરીને, નિંદા કરીને, ગુરુ સાક્ષીએ ગહ ક્રીને પ્રાયશ્ચિતનું સેવન ક્રીને શ૫ રહિત થાય છે. ચિત્તની સ્થિરતાવાળો અશુભકર્મના ક્ષય માટે જે કંઈ આત્મહિત માટે ઉપયોગવાળો થાય, ત્યારે તેને પરમ એકાગ્ર ચિત્તવાળી સમાધિ પ્રાપ્ત થાય. તેનાથી સર્વ જગતના જીવ, પ્રાણી, ભૂત, સત્વોને જે ઈષ્ટફળ હોય તેવી ઇષ્ટફળની પ્રાપ્તિ થાય. તે કારણે હે ગૌતમ ! ઈરિયાવહિય પ્રતિકમ્યા વિના ચૈત્યવંદન, સ્વાદયાયાદિ. કોઈ પણ અનુષ્ઠાન ન ક્રવું જોઈએ. જો યથાર્થ ફળની અભિલાષા રાખતા હો તો આ કારણે ગૌતમ ! એક કહેવાય છે કે પંચમંગલ મહાગ્રુત ધ – નવક્રર સૂત્ર, અર્થ, તદુભય સહિત સ્થિર-પરિચિત ક્રીને ઈરિયાવહી ભણવી. [પહ૩] ભગવદ્ ! કઈ વિધિથી ઈરિયાવહિય સૂત્ર ભણવું જોઈએ? ગૌતમ ! પંચમંગલ મહાશ્રુતસ્કંધની વિધિ પ્રમાણે ભણવું જોઈએ. - [૫૪] ઈરિયાવહિય ભણીને પછી કહ્યું સૂત્ર ભણવું? ગૌતમ ! શસ્તવ વગેરે ચૈત્યવંદન ભણવું જોઈએ. પરંતુ શક્રસ્તવ એક અઠ્ઠમ અને પછી ૩ર-આયંબિલ ક્વવા જોઈએ. અરહંત સ્તવ અર્થાત અરિહંત ચેઈઆણે. એક ઉપવાસ અને તેના ઉપર પાંચ આયંબિલ ક્રીને, ચતુર્વિશતિ સ્તવ લોગસ્સ એક છઠ્ઠ, એક ઉપવાસની ઉપર પચ્ચીસ આયંબિલ ક્રીને, શ્રુતસ્તવ, પુખરવરદીવડું સૂત્ર એક ઉપવાસ ઉપર પાંચ આયંબિલ ક્રીને વિધિપૂર્વક ભણવું જોઈએ. એ પ્રમાણે સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદરચ્છેદ, પદ, અક્ષરથી વિશુદ્ધ, એક પદના અક્ષર બીજામાં ભળી ન જાય. તેમ તેવા બીજા ગુણો સહિત કહેલાં સૂત્રોનું અધ્યયન કરવું. આ ધેલી વિધિથી સમગ્ર સૂત્રોનું-અર્થોનું અધ્યયન ક્રવું. જ્યાં જ્યાં કોઈ સંદેહ થાય ત્યાં ત્યાં તે સૂત્રને ફરી ફરી વિચારવા, વિચારીને નિશૈક્ષણે અવધારી નિસંદેહ વા. પિલ્પ આ પ્રમાણે સૂત્ર, અર્થ, ઉભય સહિત ચૈત્યવંદન આદિ વિધાન ભણીને પછી શુભતિથિ, wણ, મુહૂર્ત, નક્ષત્ર, યોગ, લગ્ન તેમજ ચંદ્રબળનો યોગ થયો હોય Page #70 -------------------------------------------------------------------------- ________________ 3/-૫૫ E ત્યારે યથાશક્તિ જગત ગુરુ તીર્થંકર ભગવંતને પૂજવા યોગ્ય ઉપરણો એક્ઠાં રીને, સાધુ ભગવંતોને પ્રતિલાભીને ભક્તિપૂર્ણ હૃદયી, રોમાંચિત બની, પુલક્તિ થયેલા શરીરવાળો, હર્ષિત થયેલ મુખારવિંદવાળો, શ્રદ્ધા-સંવેગ-વિવેપરમ વૈરાગ્યથી તેમજ જેણે ગાઢ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વરૂપ મલક્યુંને નિર્મૂળપણે વિનાશ કર્યાં છે. તેવી, સુવિશુદ્ધ-અતિનિર્મળ, વિમળ, શુભ, વિશેષ શુભ એવા પ્રકારે ઉલ્લાસ પામતા, ભુવનગુરુ, જિનેશ્વરની પ્રતિમા વિશે સ્થાપન રેલો નેત્ર અને માનસવાળો, એકાગ્ર ચિત્તવાળો ખરેખર હું ધન્ય છું, પુણ્યશાળી છું. જિનેશ્વરોને વંદન કરવાથી મેં મારો જન્મ સફળ ર્યો છે, એમ માનતા પાળની ઉપર બે હાથ જોડી, અંજલિ રચી, સજીવ વનસ્પતિ બીજ આદિથી રહિત ભૂમિ વિશે બંને જાનુઓ સ્થાપન કરીને સારી રીતે સ્પષ્ટપણે સુંદર રીતે જાણેલા, સમજેલા જેણે યથાર્થ સૂત્ર-અર્થ-તદુભય-નિઃશક્તિ ર્યા છે તેવો, પદે પદોના અર્થની ભાવના ભાવતો, દૃઢ ચારિત્રી, શાસ્ત્રોનો જાણકાર, અપ્રમાદાતિશયાદિ અનેક ગુણ સંપત્તિવાળા ગુરુની સાથે સાધુ, સાધ્વી, સાધર્મિક સમગ્ર બંધુવર્ગ કુટુંબ પરિવાર સહિત પ્રથમ તેણે ચૈત્યોને જુહારવા જોઈએ. ત્યાર પછી યથાશક્તિ, સાધર્મિક બંધુને પ્રણામ વાપૂર્વક અતિ કિંમતી, કોમળ, સ્વચ્છ વસ્ત્રોની પહેરામણી કરીને તેમનો મહાઆદર કરવો. તેમનું સુંદર સન્માન કરવું. આ સમયે જેમણે શાસ્ત્રના સાર સારી રીતે જાણેલા છે. એવા ગુરુમહારાજે વિસ્તારથી આક્ષેપથી, નિક્ષેપણી, ધર્મક્થા કહી સંસારનો નિર્વેદ, ઉન્માદ, શ્રદ્ધાસંવેગવર્ધક ધર્મોપદેશ ક્લેવો. [૫૯૬, ૫૯૭] ત્યારપછી પરમ શ્રદ્ધા સંવેગ તત્પર બનેલો જાણીને જીવન પર્યન્તના કેટલાંક અભિગ્રહ આપવા જેવા કે હે દેવાનુપ્રિય! તે ખરેખર આવો સુંદર મનુષ્ય ભવ મેળવ્યો. તેને સફળ ર્યો ત્યારે આજથી જીવજ્જીવ હંમેશા ત્રણે કાળ ત્વરા રહિત, શાંત અને એકાગ્ર ચિત્તે ચૈત્યોના દર્શન-વંદન કરવા. અશુચિ અશાશ્વત ક્ષણભંગુર એવા મનુષ્યત્વનો આજ સાર છે, રોજ સવારે ચૈત્ય અને સાધુને વંદન ન - દર્શન ન ત્યાં સુધી મૂખમાં પાણી ન નાંખવું, બપોરે ચૈત્યાલયમાં દર્શન ન ત્યાં સુધી મધ્યાહ્ન ભોજન ન કરું, સાંજે પણ ચૈત્ય દર્શન ક્યાં સિવાય સંધ્યાકાળનું ઉલ્લંઘન ન કરવું. તે આવા પ્રકારના અભિગ્રહના નિયમો જીવનપર્યન્ત કરાવવા. પછી હે ગૌતમ ! આગળ ક્હીશું તે [વર્ધમાન વિધાથી મંત્રીને ગુરુએ તેના મસ્તક ઉપર સાત મુષ્ટી ગંધચૂર્ણ નાખવી અને એવા આર્શીવચનો હેવા કે આ સંસાર સમુદ્રનો નિસ્તાર રીને પાર પામનારો થા. — વર્ધમાન વિધા - ૐ નમો મળવો અઓ સિય મે માવતી મહાવિજ્ઞા वीरे महावीरे जयवीरे, सेणवीरे वद्धमाणवीरे जये विजये जयंते अपराजिए स्वाहा. ઉપવાસ કરીને વિધિપૂર્વક સાધના કરવી જોઈએ. આ વિધા વડે દરેક Page #71 -------------------------------------------------------------------------- ________________ મહાનિશયછેદક-અનુવાદ ધમધનામાં તું પાર પામનારો થા. વડી દીક્ષામાં, ગણીપદની અનુજ્ઞામાં સાત વખત આ વિધાનો જાપ કરવો અને નિલ્લાસણ પામ્યા હોય એમ કહેવું. અંતિમ સાધના અનશન અંગીકાર રે ત્યારે મંત્રીને વાસક્ષેપ કરવામાં આવે તો આત્મા આરાધક બને છે. આ વિધાના પ્રભાવથી વિપ્નના સમૂહો ઉપશાંત થાય છે. શૂરવીર પુરુષ સંગ્રામમાં પ્રવેશ કરે તો કોઈથી પરાભવ પામતો નથી. કક્ષાની સમાપ્તિમાં મંગલ અને ક્ષેમ કરનાર થાય છે. પિ૯૮] તેમજ સાધુ, સાળી, શ્રાવક, શ્રાવિકાઓ એ ચારે પ્રકારના શ્રમણ સંઘના વિપ્નો ઉપરાંત થાય છે અને ધર્મ કાર્યમાં સફળતા મેળવે છે. વળી તે મહાનુભવને એમ કહેવું કે ખરેખર તે ધન્ય છે, પૂણ્યવંત છો, એમ બોલતા વાસક્ષેપ મંત્રીને લેવો. - ત્યાર પછી જગત ગુરુ જિનેન્દ્રની આગળા સ્થાનમાં ગંધયુક્ત, ન કરમાયેલી શ્રેત માળા ગ્રહણ કરીને ગુરુ મહારાજ પોતાના હસ્તથી બંને ખભા ઉપર આરોપણ ક્રતા કરતા નિઃ સંદેહ પણે આ પ્રમાણે તેને કહે કે- અરે મહાનુભવ. જન્માંતમાં ઉપાર્જિત મહાપુણ્ય સમૂહવાળા ! તેં તારો મેળવેલ, સુંદર રીતે ઉપાર્જિત માનવજન્મ સફળ ક્ય. તારા નરક અને તિર્યંચગતિના દ્વારા બંધ થઈ ગયા. હવે તેને અપયશ, અપકીર્તિ, નીચ ગોત્ર કર્મનો બંધ નહીં થાય. ભવાંતરમાં પંચ નમસ્કારના પ્રભાવથી જ્યાં જ્યાં ઉત્પન્ન થઈશ ત્યાં ત્યાં ઉત્તમજાતિ, ઉત્તમ કુળ, ઉત્તમ પુરુષ, આરોગ્ય, સંપત્તિ પ્રાપ્ત થશે. આ બધું તને મળશે જ. વળી પંચ નમસ્કારના પ્રભાવથી તને દાસપણું, દારિદ્ર, દુર્ભાગ્ય, હીનકુળમાં જન્મ, વિક્લેન્દ્રિયપણું નહીં મળે. વધુ શું કહેવું? હે ગૌતમ ! આ કહેવી વિધિથી જે કોઈ પંચ નમસ્કારાદિ શ્રતજ્ઞાન ભણીને તેના અનુસાર પ્રયત્ન નામે થાય. સર્વ આવશ્યક આદિ નિત્ય અનુષ્ઠાનો તથા અઢાર હજાર શીલાંગોને વિશે રમણના ક્રના થાય, કદાચ તે સસગપણે સંયમ ક્રિયાનું સેવન રે તે #રણે નિવણ ન પામે તો પણ ગ્રેવેચક, અનુતર આદિ ઉત્તમ દેવલોકમાં દીર્ઘાળ આનંદ કરીને અહીં મનુષ્ય લોકમાં ઉત્તમ કુળમાં જન્મ પામીને ઉત્કૃષ્ટ સુંદર લાવણ્ય યુક્ત સંવગ સુંદર દેહ પામીને સર્વ ળામાં નિષ્ણાંતપણું મેળવીને લોકોના મનનને આનંદ પામનારો થાય છે. સુરેન્દ્ર સમાન ઋધિ પાનીને, એકાંત દયા અને અનુકંપામાં તાર, કમભોગોથી કંટાળેલો યથાર્થ ધર્માચરણથી કર્મરાજ ખંખેરીને સિદ્ધિ પામે છે. પિ૯] ભગવન્! જેવી રીતે પંચમંગલ ઉપધાન તપ ક્રીને વિધિપૂર્વક ગ્રહણ ક્યું, તેવી રીતે સામાવિકદિ સમગ્ર ગ્રુતજ્ઞાન ભણવું જોઈએ ? ગૌતમ ! હા, તે જ પ્રમાણે વિનય અને ઉપધાન તપ પૂર્વક વિધિથી અધ્યયન કરવું જોઈએ. ખાસ કરીને તે શ્રુતજ્ઞાન ભણવાની અભિલાષાવાળાએ સર્વ પ્રયત્નશી આઠ પ્રકારના ફલાદિ આચારોનું રક્ષણ ક્રવું જોઈએ. અન્યથા શ્રુતજ્ઞાનની મહાઆશાતના થાય. બીજી એ વાત પણ ધ્યાનમાં રાખવી કે બાર અંગના શ્રત જ્ઞાન માટે પહેલા અને છેલા પ્રહરે ભણવા-ભણાવવાનો રોજ પ્રયત્ન કરવો અને પંચમંગલ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩-પ૯ નવાર ભણવા માટે આઠે પ્રહર હ્યા છે. બીજું એ પણ ધ્યાનમાં રાખવું કે પંચમંગલ નવાર એ સામાયિક્તાં હોય કે સામાયિમાં ન હોય તો પણ ભણી શકાય, પરંતુ સામાયિાદિ સૂત્રો આરંભ, પરિગ્રહનો ત્યાગ કરીને અને જીવજીવ સામાયિક કરીને જ ભણાય. આરંભપરિગ્રહના ત્યાગ ક્યા સિવાય કે જીવજીવ સામાયિક-સર્વ વિરતિ ગ્રહણ ક્ય સિવાય ભણી શક્યતા નથી. તથા પંચમંગલના આલાવા, શસ્તવ આદિ અને બારે અંગો રૂપ શ્રુતજ્ઞાનના ઉદેશા, અટાટાનોના સમુદેશ-અનુજ્ઞાવિધિ સમયે આયંબિલ ક્રવું. દિoo] ભગવન ! આ પંચમંગલ મહાગ્રુતસ્કંધ ભણવા માટે વિનયોપધાનની મોટી નિયંત્રણા કહેલી છે. બાળક્ન આવી મહાન નિયંત્રણા કેવી રીતે ક્રી શકે? ગૌતમ ! જે કોઈ આ હેલી નિયંત્રણાની ઈચ્છા ન કરે, સવિનયથી અને ઉપધાન ક્યાં વગર આ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાન ભણે કે ભણાવે અથવા ઉપધાનપૂર્વક ન ભણતા-ભણાવનારને સારો માને તેને નાવર આપે કે તેવા સામાચિહ્નદિ શ્રુતજ્ઞાન ભણાવે તે પ્રિયધર્મવાળો કે દેટ ધર્મવાળો ન ગણાય. શ્રતની ભક્તિવાળો ન ગણાય. તે સત્રની, અર્થની, સુત્રાર્થ તદુભયની હીલના #નારો ગણાય. ગુરુની હીલના કરનારો ગણાય. જે સ્ત્ર, અર્થ, ઉભય તથા ગુરુની અવહેલના કરનારો થાય તે અતીત, અનામત અને વર્તમાન તીર્થકરોની આશાતના ક્રનારો થાય. જેણે શ્રુતજ્ઞાન, અરિહંત, સિધ્ધ, સાધુની આશાતના કરી તે દીર્ઘકાળ અનંત સંસાર સમુદ્રમાં અટવાયા રે છે, તેવા તેવા પ્રકારની ગુપ્ત પ્રગટ, શીત-ઉષ્ણ, મિશ્ર અને અનેક ૮૪ લાખ પ્રમાણવાળી યોનિમાં વારંવાર ઉત્પન્ન થયા રે છે. વળી ગાઢ અંધકાર, દુર્ગધવાળા વિઠા પ્રવાહી, ખાર, પેશાબ, પિત્ત, બળખા, અશુચિ પદાર્થોથી પરિપૂર્ણ ચરબી, ઓર, પરુ, ઉલટી, મલ, રુધિરના ચીકણા કાદવવાળા, જોવા ન ગમે તેવા બિભત્સ ઘોર ગર્ભવાસમાં પારાવાર વેદના અનુભવવી પડે છે. – ૪– ચાવત – ૪ – લાંબાકળ સુધી નિયંત્રણ, વેદના ગર્ભવાસમાં ભોવવવી પડે છે. જેઓ શાસ્ત્રાદિમાં કહેલી વિધિથી આ સૂત્રાદિ ભણે છે, થોડાં પણ અતિચાર લગાડતા નથી, યશોક્ત વિધાને જ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાનનું વિનયોપધાન રે છે તે હે ગૌતમ તે સૂત્રની હીલના ક્રતો નથી. અર્થની આશાતના કરતો નથી, સૂત્રાર્થ ઉભયની હીલના રતલ નથી. ત્રણેય કળમાં થનાર તીર્થની આશાતના કરતો નથી. ત્રિલોક્ની ચોટીએ વાસ ક્રનારા ભૈરજ રૂપ મેલને મેણે દૂર ક્રેલ છે, એવા સિદ્ધોની જેઓ આશાતના રતા નથી. આચાર્ય-ઉપાધ્યાય-સાધુની આશાતના કરતા નથી. અતિ પ્રિયધર્મવાળા, દેટધર્મવાળા તેમજ એનંત ભકિતવાળા થાય છે. સૂત્રાર્થમાં અતિ રંજિત માનસવાળો તે શ્રદ્ધા અને સંવેગને પામનારો થાય છે. એવો પુણ્યશાળી આત્મા આ ભવરૂપી કેદખાનામાં વારંવાર ગર્ભવાસાદિ નિયંત્રણાના દુઃખો Page #73 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ભોગવનારા થતો નથી. ૦િ૧] પણ હે ગૌતમ ! જેણે હજુ પાપ-પુણ્યનો અર્થ જાણ્યો ન હોય, તેવો બાળક તે “પંચમંગલ' માટે એકાંતે અયોગ્ય છે. તેને પંચમંગલ મહાશ્રુતસ્કંધનો એક પણ આલાવો ન આપવો, કેમ કે અનાદિ ભવાંતરોમાં ઉપાર્જિત કર્મરાશિને બાળક માટે આલાવો પામીને બાળક સમ્યક પ્રશ્નરે ન આરાધે તો તેની લઘુતા થાય. તે બાળક્ન પહેલાં ધર્મસ્થા દ્વારા ભક્તિ ઉત્પન્ન રવી. પછી પ્રિયધર્મ, દેટધર્મ, ભક્તિ યુક્ત બનેલો જાણીને જેટલાં પચ્ચખાણ નિર્વાહ કરવા સમર્થ થાય, તેટલાં પ ણ તેને ક્રાવવા. રાત્રિભોજનના દ્વિવિધ, વિવિધ, ચતુર્વિધ એમ યથાશક્તિ પ્રત્યાખ્યાન કરાવવા. ૬િ૦) ગૌતમ ! પીસ્તાળીશ નવારશી, ૪-પોરિસિ, ૧રપરિમ, ૧૦ અવછુ કે ચાર એકાસણા ક્રવાથી એક ઉપવાસ ગણતરીમાં લઈ શકાય. બે આયંબિલ કે એક શુદ્ધ નિર્મળ નિર્દોષ આયંબિલથી પણ ઉપવાસ ગણાય. ગૌતમ ! વ્યાપાર રહિતપણે રૌદ્રધ્યાન, આર્તધ્યાન, વિક્યા રહિત સ્વાધ્યાય ક્રવામાં એકાગ્ર ચિત્તવાળો હોય તો માત્ર એક આયંબિલ ક્રે તો પણ માસક્ષમણ #તાં ચડી જાય છે. તેથી કરીને વિસામા સહિત જેવા પ્રમાણમાં તપ-ઉપધાન કરે તેટલાં પ્રમાણમાં તેની ગણતરીનો સરવાળો કરીને પંચ-મંગલ ભણવાને યોગ્ય થાય, ત્યારે તેને પંચ-મંગલનો આલાવો ભણાવવો, નહીંતર ન ભણાવવો. ૬િ૦૩] ભગવન્! આમ ક્રવાથી ઘણો લાંબો સમય વીતી જાય અને કદાચ વચ્ચે જ મૃત્યુ પામી જાય તો નવઝર રહિત તે અંતિમ આરાધના કેવી રીતે સાધી શકે ? ગૌતમ? જે સમયે સૂત્રોપચાર નિમિત્તે અશઠભાવથી યથાશક્તિ જે કંઈ પણ તપની શરૂઆત ક્રીને જ સમયે તેણે તે સૂત્ર-અર્થ-ત૬ભયનું અધ્યયન શરૂ કર્યું, એમ સમજવું. કેમ કે તે આરાધક આત્મા તે પંચ નમારના સૂત્ર,અર્થ, તદુભયને અવિધિથી ગ્રહણ તો નથી. પરંતુ તે તેવી રીતે વિધિથી તપસ્યા કરીને ગ્રહણ ક્ટ છે – જેથી ભવાંતરમાં નાશ ન પામે, તેવા શુભાધ્યવસાયથી આરાધક થાય. gિી ગૌતમ કોઈ બીજા પાસે ભણતા હો અને શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી કાનથી સાંભળીને વગર આપેલું સૂત્ર ગ્રહણ કરીને પંચમંગલ સૂત્ર ભણીને કોઈકે તૈયાર હોય તેને પણ શું ઉપધાન તપ ક્રવું જોઈએ ખરું? ગૌતમ ! હા, તેણે પણ તપ ફ્રી આપવું જોઈએ. ભગવન્! ક્યા કારણે તપ ક્રવું જોઈએ ? ગૌતમ ! સુલભ બોધિના લાભ માટે. આ રીતે તપ-વિધાન ન ર્ક્સ તે જ્ઞાનકુન્શીલ. ૬િ૦૫] ભગવન ! જે કોઈને અતિ મહાન જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય, શતદિવસ ગોખવા છતાં વર્ષે માત્ર અર્ધ શ્લોક જ સ્થિર પરિચિત થાય, તેણે શું ક્રવું ? તેમણે જીવજીવના અભિગ્રહ ગ્રહણ ક્રવા કે સ્વાધ્યાય ક્રનારનું વેચાવણ તથા રોજ અઢાર હજાર પ્રમાણ પંચમંગલના સૂત્ર, અર્થ, તદુભયનું સ્મરણ ક્રતો એકગ્ર મનથી ગોખે. ભગવત ! ક્યા કારણે એમ કહો છો? ગૌતમ ! જે ભિક્ષુ જીવજીવ Page #74 -------------------------------------------------------------------------- ________________ 3/•/૬૦૫ સુધીના અભિગ્રહ સહિત ચારે કાળ યથાશક્તિ વાચનાદિરૂપ સ્વાધ્યાય ન કરે તે જ્ઞાનકુશીલ છે. [૬૬] જે કોઈ યાવજ્જીવ સુધીના અભિગ્રહપૂર્વક અપૂર્વ જ્ઞાનનો બોધ કરે, તેની અશક્તિમાં પૂર્વે ગૃહિત જ્ઞાનનું પરાવર્તન કરે, તેની પણ અશક્તિમાં ૨૫૦૦ નવારમંત્રનું પરાવર્તન કરે. તે પણ આરાધક છે. પોતાના જ્ઞાનાવરણીય કર્મો ખપાવીને તીર્થંકર કે ગણધર થઈને આરાધક્પણું પામી સિદ્ધિ પામે છે. [૬૦૭ થી ૬૧૦] ભગવન્ ! ક્યા કારણે હેલ છે કે ચારે કાળમાં સ્વાધ્યાય કરવો જોઈએ ? ગૌતમ ! મન, વચન, કાયાથી ગુપ્ત થયેલો આત્મા દરેક સમયે જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે. સ્વાધ્યાય-ધ્યાનમાં વર્તતો હોય તે દરેક ક્ષણે વૈરાગ્ય પામનારો થાય છે. સ્વાધ્યાય કરનારને ઉર્ધ્વલોક, અધોલોક, જયોતિપ્ લોક, વૈમાનિક લોક, સિદ્ધિ, સર્વલોક, અલોક પ્રત્યક્ષ છે. અત્યંતર અને બાહ્ય એવા બાર પ્રકારના તપને વિશે સમ્યક્ દૃષ્ટિ આત્માને સ્વાધ્યાય સમાન તપ થયો નથી અને થવાનો નથી. [૬૧૧ થી ૬૧૫] એક, બે, ત્રણ માસ ક્ષમણ કરે, અરે! સંવત્સરી સુધી ભૂખ્યો રહે કે સતત ઉપવાસ કરે, પણ સ્વાધ્યાય ધ્યાન રહિત હોય તે એક ઉપવાસનું પણ ફળ ન પામે. ઉદ્ગમ, ઉત્પાદન, એષણાથી શુદ્ધ એવા જ આહારને હંમેશાં ગ્રહણ કરનાર જો મન, વચન, કાયાના ત્રણે યોગમાં એકાગ્ર ઉપયોગ રાખનાર હોય અને દરેક સમયે સ્વાધ્યાય રતો હોય તો એકાગ્ર માનસવાળોને વરસ દિવસ સુધી ઉપવાસો નારની સાથે સરખામણી કરી શકાતી નથી. કેમ કે એકાગ્રતાથી સ્વાધ્યાય નારને અત્યંત નિર્જરા થાય છે. 93 પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, સહનશીલતા, ઇંન્દ્રિયોને દમનાર, નિર્જરાની અપેક્ષા રાખનાર, એવો મુનિ એકાગ્રમનથી નિશ્વલ પણે જે સ્વાધ્યાય કરે છે, જે કોઈ પ્રશસ્ત એવા શ્રુતજ્ઞાનને સમજાવે છે, જે કોઈ શુભભાવવાળો તેને શ્રવણ કરે છે, તે બંને, ગૌતમ ! તત્કાળ આશ્રવદ્વારો બંધ કરે છે. [૬૧૬ થી ૬૧૯] દુઃખી એવા એક જીવને પ્રતિબોધ પમાડીને જે મોક્ષમાર્ગમાં સ્થાપન કરે છે, તે દેવતા અને અસુરો સહિત આ જગતમાં અમારી પડ્યો વગાડનારા થાય છે. જેમ બીજી ધાતુની પ્રધાનતા યુક્ત સુવર્ણક્રિયા વગર નભાવને પામતું નથી, તેમ સર્વે જીવો. જિનોપદેશ વિના પ્રતિબોધ પામતા નથી. રાગ-દ્વેષ અને મોહથી રહિત થઈને જે શાસ્ત્રને જાણનારા ધર્મક્થા રે છે, તે પણ વિશ્રાંતિ લીધા વિના હંમેા ધર્મોપદેશ આપે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થાય છે. જો યથાર્થ પ્રકારે સૂત્ર અને અર્થની વ્યાખ્યા શ્રોતાને વક્તા હે તો ક્લેનારને એકાંતે નિર્જરા થાય અને શ્રોતાને નિર્જરા થાય કે ન થાય. [૬૦] ગૌતમ ! એ કારણે એમ કહેવાય છે કે જાવજ્જીવ અભિગ્રહ સહિત ચારે કાળ સ્વાધ્યાય રવો, તેમજ ગૌતમ ! જે ભિક્ષુ, વિધિપૂર્વક સુપ્રશસ્ત જ્ઞાન - Page #75 -------------------------------------------------------------------------- ________________ 9૪ મહાનિશયછેદસૂત્ર-અનુવાદ ભણીને પછી જ્ઞાનમદ રે તે પણ જ્ઞાનકુશીલ કહેવાય. એમ જ્ઞાનકુશીલની અનેક પ્રકારે પ્રજ્ઞાપના ાય છે. દિ૨૧, ૬ ભગવન્! દર્શન કુશીલ કેટલા ભેદ હોય છે? ગૌતમ ! બે ભેદે (૧) આગમથી, () નોઆગમથી. તેમાં આગમથી સમ્યગ દર્શનમાં શંકા રે, અન્યમતની અભિલાષા કરે, સાધુ-સાધ્વીના મેલા વસ્ત્રો અને શરીર જોઈને દુર્ગધ , ઘણા રે, ધર્મક્રણનું ફળ મળશે કે નહીં તેમ શંકા રે. સખ્યત્વાદિ ગુણવંતની પ્રશંસા ન કરે, ધર્મની શ્રદ્ધા ચાલી જાય, સાધુપણું છોડવાની અભિલાષા વાળાને સ્થિર ન કરે. સાધર્મિકોનું વાત્સલ્ય ન કરવું. છતી શક્તિએ શાસન પ્રભાવના, ભક્તિ ન કરવી. એ આઠ સ્થાને દર્શન કુશીલ જાણવા. નોઆગમથી દર્શનશીલ અનેક પ્રશ્નને સમજવા. તે આ પ્રમાણે – ચક્ષકુશીલ, ધ્રાસકુશીલ અનેક પ્રકારે સમજવા. તે આ પ્રમાણે –- ચક્ષકુશીલ, ઘાણકુશીલ, શ્રવણકુશીલ, જિલ્લાકુશીલ, શરીરકુશીલ, તેમાં ચાકુશીલ ત્રણ પ્રકારે જાણવા – પ્રશસ્ત ચક્ષુ કુશીલ, પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષુ કુશીલ, પ્રશસ્ત યમુકુશીલ. તેમાં જે કોઈ પ્રશસ્ત એવા કષભાદિના બિંબ આગળ દષ્ટિ સ્થિર ક્રીને રહેલો હોય તેને જ જોતો, બીજા કોઈ પ્રશસ્ત પદાર્થને મનથી વિચારતો હોય તે પ્રશસ્ત ચક્ષ કુશીલ તથા પ્રશસ્તાપ્રશરત ચક્ષશીલ એટલે હૃદય અને નેત્રોથી ભગવંતની પ્રતિમાના દર્શન કરતાં જતાં બીજા કોઈ પણ પદાર્થ તરફ નજર રે. વળી પ્રશસ્તાપ્રશસ્ત દ્રવ્યો જેવાં કે કાગડા, બગલા, ઢંક, તિતિર, મોર વગેરે કે મનોહર લાવણ્યયુક્ત સુંદર સ્ત્રીને જોઈને તેના તરફ દૃષ્ટિ કરે તે પણ પ્રશસ્તાપ્રશસ્ત ચક્ષકશીલ કહેવાય. અપ્રશસ્ત ચકુશીલ - ૬૩ પ્રકારે અપ્રશસ્ત સરાગદૈષ્ટિ કહી છે – ભગવદ્ ? તે પ્રશસ્ત ૬૨-ચક્ષભેદો ક્યા છે ? ગૌતમ ! આ (૧) સભ્રાક્ષ, (૨) તારા, (3) મંદા, (૪) મદલસા, (૫) વક, (૬) વિવંઝ, (૭) કુશીલા, (૮) અર્ધઈક્ષિતા, (૯) ક્ષણઈક્ષિતા, (૧૦) બ્રામિતા, (૧૧) ઉદ્દબ્રામિતા (૧ર) ચલિતા, (૧૩) વાલિતા, (૧૪) ચલલિતા, (૧૫) અર્ધમિલિતા, (૧૬) મિલમિલમિલા, (૧૩) માનુષ્યા, (૧૮) પશવા, (૧૯) ચક્ષિા , (૭) સરીસૃપા, (૨૧) અશાંતા, (ર) અપ્રશાંતા, (૩) અસ્થિર, (૨૪) બહુવિકાશા, (૨૫) સાનુરાગા, (ર૬) સગ ઉદારણી, (ર૭) રાગજા, (૨૮) ઉત્પાદાની, (ર૯) મદની, (30) મોહણી, (૩૧) વ્યામોહની, (ર) ભય ઉદીરણી, (33) ભયજનની, (૩૪) ભયંકરી, (ઉપ) હદયભેદની, (૩૬) સંશયહરણી, (૧૭) ચમત્કાર ઉત્પાદન, (૩૮) નિબદ્ધા, (૩૯) અનિબધ્ધા, (૪૦) ગતા, (૪૧) આગતા, (૪૨) ગતાગતા, (૪૩) પ્રત્યાગતા, (૪૪) નિર્ધારિણી, (૪૫) અભિલવાણી, (૪૬) અરતિક્રા, (૪૭) રતિકા, (૪૮) દીના, (૪૯) દયામણી, (૫૦) શુરા, (૫૧) ધીરા, (પર) હરણી, (૫૩) મારણી, (૫૪) તાપણી, (પપ) સંતાપણી, (૫૬) ફુધ્ધા, (૫૭) મહાધોરા, (૫૮) ચંડી, (૫૯) રુદ્રા, Page #76 -------------------------------------------------------------------------- ________________ ૩/×/૬૧, ૬૨૨ પ (૬૦) હાહાભૂતશરણા, (૬૧) રુક્ષા, (૬૨) સ્નિગ્ધા, (૬૩) રુસાસ્નિગ્ધા. આ પ્રમાણે કુશીલદૃષ્ટિઓ અહીં જણાવી છે. તે નામના અનુસારે વ્યાખ્યા સમજી લેવી. સ્ત્રીઓના ચરણ, અંગૂઠા, તેનો અગ્રભાગ, નખ, હાથ, જે સારી રીતે આલેખેલ હોય, લાલરંગ કે અલતાથી ગાત્રો અને નખ રંગેલા હોય, મણિના ણિો એકઠા થવાી મેઘધનુષ્ય હોય તેવા નખને, કાચબા જેવા ઉન્નત ચરણને, સરખા ગોઠવાયેલ ગોળાકાર ગૂઢ જાનુને, જંઘાને, વિશાળ કટિ તટના સ્થાનને, જધન, નિતંબ, નાભિ, સ્તન, ગુપ્તસ્થાન પાસેના સ્થાનો, કંઠ, ભૂજાલષ્ટિ, અધર, હોઠ, દંતપંક્તિ, કાન, નાક, નેત્રયુગલ, ભ્રમર, મુખ, પાળ, મસ્ત, કેશ, સેંથો, વાંકી કેશલટ, પીઠ, તિલક, કુંડલ, ગાલ, ખંજન, શ્યામવર્ણી, તમાલપત્ર સમાન કેશક્લાપ, દોરો, નુપુર, બાહુરક્ષક મણિરત્ન જડિત કડાં, કંકણ, મુદ્રિકાદિ મનોહર અને ઝળહળતા આભૂષણો, રેશમી ઝીણાં વસ્ત્રો, સુતરાઉ વેશભૂષા આદિથી સજાવટ કરીને કામાગ્નિનને પ્રદીપ્ત કરનારી નારકી અને તિર્યંચગતિમાં અનંત દુઃખ અપાવનારી આ સ્ત્રીઓના અંગો, ઉપાંગો, આભૂષણો આદિ અભિલાષાપૂર્વક સરાગ દૃષ્ટિથી દેખવું તે ચક્ષુકુશીલ કહેવાય. [૬૨૩, ૬૨૪] ઘ્રાણકુશીલ તેને કહેવાય, જેઓ સારી સુગંધ લેવા જાય અને દુર્ગન્ધ આવતી હોય તો નાક મચકોડે – દુર્ગંધ કહે, શ્રવણકુશીલ બે ભેદે પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં જે ભિક્ષુ અપ્રશસ્ત એવા કામરાગને ઉત્પન્ન કરનાર, ઉદ્દીપન નાર, ઉજ્જવલન કરનાર, ગંધર્વ, નાટક, ધનુર્વેદ, હસ્તશિક્ષા, કામશાસ્ત્ર, રતિશાસ્ત્ર આદિ શ્રવણ કરીને તેની આલોચના ન કરે યાવત્ તેનું પ્રાયશ્ચિત આચરી ન આપે તે અપ્રશસ્ત શ્રવણ કુશીલ જાણવો. તથા જીહ્વા કુશીલ અનેક પ્રકારે જાણવા. તે આ પ્રમાણે કડવા, તીખા, તુરા, મધુર, ખાટા, ખારા રસોનો સ્વાદ કરવો. ન દંખેલાં, ન સાંભળેલાં, આલોક પરલો ઉભયલોક વિરુદ્ધ દોષવાળા માર-જકારવાળા અપશબ્દોને ઉચ્ચારવા, અપયશ થાય તેવા ખોટાં આળ આપવાં, અછતાં ંક ચડાવવા, શાસ્ત્ર જાણ્યા વિના ધર્મદેશનાની પ્રવૃત્તિ કરવી તે જિલ્લા કુશીલ જાણવા. ભગવન્ ! ભાષા બોલવાથી પણ શું કુશીલપણું થઈ જાય છે ? ગૌતમ ! હા, તેમ થાય છે. ભગવન્ ! તો શું ધર્મદેશના ન કરવી ? ગૌતમ ! સાવધ-નિવધ વચનોનો તફાવત જે જાણતો નથી. તેને બોલવાનો પણ અધિકાર નથી. તો પછી ધર્મદેશના કરવાનો તો અવકાશ જ ક્યાં છે ? [૬૫] શરીર કુશીલ બે ભેદે જાણવા- ચેષ્ટાકુશીલ, વિભૂષા શીલ. તેમાં જે ભિક્ષુ આ કૃતિ સમૂહના આવાસરૂપ પક્ષીઓ અને શ્વાનોના માટે ભોજનરૂપ, સડવું-પડવુંનાશ પામવું એવા સ્વભાવવાળું અશુચિ, અશાશ્વત, સંસાર એવા શરીરને હંમેશા આહારાદિથી પોષે, પંપાળે, તેવી શરીર ચેષ્ટા કરે, પરંતુ સેંકડો ભવોમાં દુર્લભ એવા જ્ઞાન-દર્શનાદિ સહિત એવા શરીર વડે અત્યંત ઘોર વીર ઉગ્ર કારી ઘોર તપ સંયમના અનુષ્ઠાનો ન આયરે તે ચેષ્ટા કુશીલ, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ જે વિભુષા કુશીલ છે, તે પણ અનેક પ્રકારે છે – શરીરને અસ્વંગન ક્રવું, ચોળાવવું, લેપો કરાવવા, અંગમર્દન રાવવું, સ્નાન વિલેપન જવા, મેલ ઘસીને દૂર કરવો, તંબોલ ખાવું, ધૂપ દેવડાવવો, સુગંધી વસ્તુથી શરીર કે વસ્ત્રો વાસિત રવા, દાંત ઘસવા, લીસા વા, ચહેરો સુશોભિત બનાવવો, પુષો કે તેની માળા પહેરવી, વાળ ઓળવા, પગરખાં, પાવડી વાપરવા, અભિમાનથી ગતિ ક્રવી-બોલવું-હસવુંબેસવું-ઉઠવું-પડવું-ખેંચવું-શરીરની વિભૂષા દેખાય તેમ કપડા પહેરવા, દાંડો લેવો, આ બધાં શરીર વિભૂષા કુશીલ સાધુ સમજવા. આ કુશીલ સાધુઓ પ્રવચનની ઉડાહણા - ઉપઘાત ક્રાવનાર, જેનું ભાવિ પરિણામ દુષ્ટ છે તેવા અશુભ લક્ષણવાળો, ન જોવાલાયક, મહાપાપડ્મ, વિભૂષા કુશીલ સાધુ હોય છે. આ પ્રમાણે દર્શનકુશીલ પ્રણ પૂર્ણ થયું. ૬૨૬] મૂલગુણ અને ઉત્તરગુણમાં ચાસ્ત્રિકુશીલ અનેક ભેદે જાણવા. તેમાં પાંચ મહાવ્રત અને રાત્રિભોજન છછું એમ મૂલગુણો લ્યા. તે છમાં જે પ્રમાદ રે, તેમાં પ્રાણાતિપાત એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ એકેન્દ્રિય જીવો, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવોનો સંઘો રવો, પરિતાપ ઉપજાવવો, ક્લિામણા કરવી. મૃષાવાદ બે ભેદે – સુક્ષ્મ અને બાદર, તેમાં “પયન ઝા મ” કોઈ સાધુ દિવસે ઉંઘતો હતો. બીજાએ ક્યું ! દિવસે કેમ ઉંધે છે? પેલો કહે – હું ઉંઘતો નથી. ફરી તેને નિંદ્રા આવી, ફરી બીજા સાધુએ પૂછ્યું ફરી પહેલો ક્યું કે ના ઉંઘતો નથી, આ સુક્ષ્મ મૃષાવાદ. મેઈ સાધુએ ભોજન સમયે કહ્યું – ભોજન કરો. તેણે જવાબ આપ્યો કે મારે પચ્ચખાણ છે – એમ બોલી તુરંત ખાવા લાગ્યો. બીજા સાધુએ પૂછયું. હમણાં પચ્ચખાણ છે તેમ કહી, ફરી ભોજન રે છે ? ત્યારે તે હે કે શું મેં પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રતનું વિસંત પચ્ચશ્માણ નથી? આ રીતે છળપ્રયોગથી સુક્ષ્મ મૃષાવાદ. સુમમૃષાવાદ અને ન્યાલીક આદિ બાદર મૃષાવાદ. વણ આપેલ ગ્રહણ ક્રવું, તેના બે ભેદ – સુક્ષ્મ અને બાદર. તેમાં તૃણ, ઢેફા, રાખની કુંડી આદિ લેવા તે સુક્ષમ અદત્તાદાન. અણ ઘડેલ કે ઘડેલ સુવર્ણાદિ લેવા રૂપ બાદર અદત્તાદાન જાણવું. તથા મૈથુન-દિવ્ય અને ઔદારિક. તે પણ મન, વચન, કાયાથી ક્રણ ક્રાવણ, અનુમોદન એમ ભાંગાથી અઢાર ભેદ જાણવું તેમજ કર્મ સચિત-અચિત ભેદોવાળું ઈત્યાદિ જાણવું. માંડલીમાં પરિગ્રહ બે ભેદે – સુક્ષ્મ અને બાદર, વસ્ત્રપાત્રનું મમત્વભાવથી રક્ષણ ક્રવું. બીજાને વાપરવા ન આપવા તે સુમ પરિગ્રહ. હિરણ્યાદિ ગ્રહણ કરવા કે ધારણ કરી રાખવા. માલિકી સખાવી, તે બાદર પરિગ્રહ જાણવો. Page #78 -------------------------------------------------------------------------- ________________ . - - - - 3-૬૨૬ s, રાત્રિ ભોજન દિવસે લઈ રાત્રે ખાવું, દિવસે લઈ બીજે દિવસે ખાવું, રાત્રે લઈ દિવસે ખાવું. રાત્રે લઈ રાત્રે ખાવું. ઈત્યાદિ. ૬િર૭ થી ૩] ઉત્તગુણોને વિશે પિંડની જે વિશુદ્ધિ સમિતિ, ભાવના, બે પ્રકારે તપ, પ્રતિમા ધારણ કરવી, અભિગ્રહો ગ્રહણ ક્રવા. આ બધાં ઉત્તરગુણો જાણવા. તેમાં પિંડ વિશુદ્ધિ-૧૬ ઉદ્ગમ દોષો, ૧૬ ઉત્પાદન દોષો, ૧૦ એષણા દોષો અને સંયોજનાદિ પ-દોષો. તેમાં ઉત્પાદન દોષો આ છે – આધાકર્મ, દેશિક, પૂતિકર્મ, મિશ્રજાત, સ્થાપના, પ્રાભૂતિ, પ્રાદુwણ, ક્રત, પામિત્વક, પાવર્તિત, વ્યાહન, ઉભિન્ન, માલોહિત, આદીધ, અતિસૃષ્ટ, અધ્યવપૂરક. ૩િ૩ થી ૬૩૫] ઉત્પાદનના ૧૬ દોષો આ છે – ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવક, વનીક, ચિત્સિા , ક્રોધ, માન, માયા, લોભ, સંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ, મૂળર્મ એ સોળ. [૬૩૩ થી ૬૩) એષણાના દશ દોષો આ છે – શક્તિ, પ્રક્ષિત, નિશ્ચિમ, વિહિત, સંહત, દાયક, ઉમિશ્ર, અપરિણત, લિમ, છર્દિત. [૩૮] તેમાં ઉદ્દગમ દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થાય, ઉત્પાદન દોષો સાધથી ઉત્પન્ન થાય. એષણા દોષો બંનેથી ઉત્પન્ન થાય. માંડલીના દોષો પાંચ આ છે – સંયોજના, પ્રમાણાધિક, અંગાર, ધૂમ, કરણાભાવ, એ રીતે ગ્રાસેષણાના પાંચ દોષો થયા. તેમાં સંયોજના દોષ બે ભેદે - ઉપક્રણ સંબંધી અને ભોજન-પાન સંબંધી. તે બંનેના પણ અત્યંતર અને બાહ્ય બે ભેદો છે. ૩િ૯] પ્રમાણ – બત્રીશકવલ આહાર કુક્ષિપૂરક ગણાય છે. ભાવતા ભોજનાદિ રાગથી વપરાય તો ઈગાલ દોષા. અણગમતા દ્વેષથી વપરાય છે તેને ધૂમ દોષ કહેવાય છે. ૬િ૪૦ થી ૪૪] કરણાભાવ દોષમાં – સુધા વેદના સહન ન થાય, આશક્ત શરીર વૈયાવચ્ચ ન બની શફે. આંખનું તેજ ઘટતાં ઈર્ષા સમિતિમાં ક્ષતિ આવે. સંયમ પાલન માટે તેમજ પ્રાટ ટકાવા,ધર્મ ધ્યાન માટે. આ ક્રરણે ભોજન કરવાનું સ્પે. ભૂખ સમાન કોઈ વેદના નથી માટે તેની શાંતિ અર્થે ભોજન ક્રવું. ભૂખથી દુર્બળ શરીરી વૈયાવચ્ચ ક્રવાસમર્થ ન થાય, માટે ભોજન કરવું. પ્રેક્ષાદિ સંયમ ન સાચવી શકાય, સ્વાધ્યાયદિની શક્તિ ઘટતી જાય, ધર્મધ્યાન ન રી શકે. માટે સાધુએ આટલાં કારણે ભોજન ક્રવું પડે. દિw] હવે પાંચ સમિતિઓ ધે છે – ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ અને ઉચ્ચાર પ્રસવણ ખેલ સિંઘાણ જલ્લ પારિષ્ઠપનિક સમિતિ. ત્રણ ગુપ્તિ - મન ગુપ્તિ, વચન ગુણિ, કર્યગતિ. બાર ભાવના - અનિત્ય, અશરણ, એત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર, Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉ૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આશ્રવ, સંવર, નિર્જર, લોવિસ્તાર, સુકથિત ધર્મ અને બોધિદુર્લભ એમ બાર પ્રકરે ભાવના જાણવી. આ કે આવા સ્થાને પ્રમાદ ફરે તે ચારિત્ર કુશીલ. ૬િ૪૫] તપ કુશીલ બે ભેદે - બાહ્ય તપકુશીલ, અત્યંતર તપ કુશીલ. જે ઈ મુનિ વિચિત્ર એવું વિશિષ્ટ લાંબા સમયનું ઉપવાસાદિ તપ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાર્ય ક્લેશ, અંગોપાંગ સંકોચવા રૂપ સંલીનતા. આ છ તપમાં છતી શકિતએ ઉધમ ક્રતા નથી, તે બાહ્ય તપ કુશીલ કહેવાય. તથા જે કોઈ વિવિધ પ્રાયશ્ચિત લેવા, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાર્યોત્સર્ગ એ છ ભેદે અત્યંતર તપમાં ઉધમ જતાં નથી તે આવ્યંતર તપકુશીલ હેવાય, દિક૬, ૬૪] બાર ભેદે ભિક્ષ પ્રતિમાઓ આ છે – એક માસિકી, બે માસિકી, ત્રણ માસિકી, ચાર માસિકી, પાંચ માસિકી, છ માસિકી, સાત માસિડી એમ સાત પ્રતિમા. આઠમી સાત અહોરાંત્રિકી, નવમી સાત અહોસબિકી, દશમી-સાત અહોરાબિકી, અગિયારમી – એક અહોરાત્રિી અને બારમી એત્રિકી. એ બાર ભિક્ષ પ્રતિમા જાણવી. દિ૪૮] અભિગ્રહો-દ્રવ્યથી, ક્ષેત્રથી, ઝળથી અને ભાવથી. તેમાં દ્રવ્ય અભિગ્રહમાં બાફેલા અડદ વગેરે દ્રવ્ય ગ્રહણ ક્રવા. ક્ષેત્રથી ગામમાં કે ગામ બહાર ગ્રહણ ક્રવું. કાળથી પહેલી વગેરે પોસિમાં ગ્રહણ કર્યું. ભાવથી ક્રોધાદિ કષાયવાળો આપે તો ગ્રહણ કરીશ. આ પ્રમાણે ઉત્તર ગુણો સંક્ષેપથી ા. તેમ કહેતાં ચાસ્ટિાચાર પણ સંક્ષેપથી પૂર્ણ થયો. તપાસાર પણ સંક્ષેપથી તેમાં આવી ગયો. તેમજ વીર્યાચાર તે કહેવાય જે આ પાંચ આચારોમાં ન્યૂન આયાર ન સેવે. - આ પાંચે આચારોમાં જે કોઈ અતિચારોમાં જાણી જોઈને અજાણ્યાશી, દથિી, પ્રમાદથી, લાથી, કે જયણાથી જે પ્રમાણે પાપ સેવ્યું હોય તે પ્રમાણે ગુરુ પાસે આલોવીને માર્ગ જાણાર ગીતાર્થ ગુરુ જે પ્રાયશ્ચિત આપે તે બરાબર આચરે. આ પ્રકરે ૧૮૦૦૦ શીલાંગોમાં જે પદમાં પ્રમાદ સેવ્યો હોય, તેને તે તે પ્રમાદકુશીલ સમજવો. ૬િ૪] તે પ્રમાણે ઓસન્ના વિશે જાણવું. જ્ઞાનાદિના પાસત્યા, સ્વછંદ, ઉત્સવગામી, શબલોને અહીં લખતા નથી. અહીં ક્યાંક કયાંક જે બીજી વારના હોય તો તે સારી રીતે શાસ્ત્રસાર જાણેલા ગીતાઈવ સંબંધ જોડી દેવો. કેમ કે મૂળપ્રત ઘણી વિનષ્ટ થઈ છે. આગળ જ્યાં જ્યાં સંબંધ જોડવાની જરૂર પડી ત્યાં ત્યાં શ્રતધરોએ એકઠા મળીને અંગોપાંગ સહિત બાર અંગરૂપ શ્રુતસમુદ્રમાંથી અન્ય અન્ય અંગ, ઉપાંગ, ધૃત, સ્કંધ, અધ્યયન, ઉદેશામાંથી યોગ્ય સંબંધો એકઠા કરીને જે કંઈ સંબંધ ધરાવતા હતા તે અહીં લખેલા છે. પણ પોતે ધેલું અહીં કાંઈ ગોઠવેલ નથી. દિપ૦] અતિશય મોટા એવા આ પાંચ પાપો જે વર્જતા નથી. તેઓ હે ગૌતમ ! Page #80 -------------------------------------------------------------------------- ________________ 3/-/૬૫૦ જેમ સુમતિ નામક શ્રાવક કુશીલ આદિ સાથે સંલાપ આદિ પાપ કરીને ભવમાં ભજ્યો, તેમ ભમશે. ભવસ્થિતિ, કાર્ય સ્થિતિવાળા સંસારમાં છોટ દુઃખોમાં સબડતા બોધિ, અહિંસાદિ લક્ષણયુક્ત દશવિધ ધર્મ પામી શક્તો નથી. ઋષિના આશ્રમમાં તેમજ ભિલ્લના ઘરમાં રહેલા પોપટ જેમ સંસર્ગ ગુણદોષથી એકને મધુર બોલતા આવડ્યું, બીજાને અપશબ્દ બોલતાં આવડ્યું, હે ગૌતમ ! જેવી રીતે આ બંને પોપટને સંસર્ગ દોષનું પરિણામ આવ્યું. તે જ પ્રમાણે આત્મહિતની ઇચ્છાવાળાએ આ પક્ષની હકીક્ત જાણીને સર્વ ઉપાયથી કુશીલ સંસર્ગનો ત્યાગ કરવો. મહાનિશીથ સૂત્ર અધ્યયન-૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ Page #81 -------------------------------------------------------------------------- ________________ (° મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અધ્યયન-૪ - કુશીલસંસર્ગ Ap *****-*-*-*-* [૫૪] ભગવન્ ! તે સુમતિએ કુશીલ સંસર્ગ કેવી રીતે કર્યો હતો કે જેણે આવા મયં દુઃખ પરિણામી ભવસ્થિતિ અને કાર્યસ્થિતિવાળા અપાર ભવસમુદ્રમાં દુઃખથી સંતપ્ત થઈને ભ્રમણ શે? સર્વજ્ઞોક્ત અહિંસા લક્ષણવાળા ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મને અને સમયક્ત્વને નહીં પામે? ગૌતમ ! તે આ છે ભરત ક્ષેત્રમાં મગધ દેશમાં કુશ સ્થળ નગર હતું. તેમાં પુણ્ય-પાપ સમજનાર, જીવાજીવાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જેણે સારી રીતે જાણેલ છે, એવા મોટી ઋધ્ધિવાળા સુમતિ અને નાગિલ નામે બે ભાઈઓ શ્રાવક્દર્મ પાળતા હતા. કોઈ સમયે અંતરાય ક્ર્મના ઉદયથી તેમનો વૈભવ વિલય પામ્યો. પણ સત્વ અને પરાક્રમ તો પહેલાંના જ હતાં. અચીલિત સત્વ પરાક્રમી, અત્યંત પરલોક્ખીરુ, ડ-પટજૂઠથી વિમેલા, ભગવંત ઉપદિષ્ટ ચારે પ્રકારે દાનાદિ ધર્મ સેવતા હતા. કોઈની ખટપટ નિંદા ન તા, નમ્રતા સેવતા, સરળ સ્વાભાવી, ગુણરૂપ રત્નોના નિવાસસ્થાનરુપ, ક્ષમાના દરિયા, સજ્જનની મૈત્રી સેવનાર, ઘણાં દિવસો સુધી જેના ગુણો વર્ણવી શકાય, તેવા ગુણભંડારસમ શ્રાવકો હતા. તેમના અશ્રુભર્મના ઉદયે તેમની સંપત્તિ અષ્ટાદ્દિા મહોત્સવાદિ ઇષ્ટદેવતાના ઈચ્છિત પૂજા સત્કાર, સાધર્મિક સન્માન, બંધુ વર્ગના વ્યવહારાદિ માટે અસમર્થ થઈ. [૬૫૫ થી ૬૬૦] કોઈ સમયે ઘેર પરોણા આવે તેને સારી શાતા નથી. સ્નેહી વર્ગોના મનોરથો પૂરી શકાતા નથી, મિત્ર સ્વજન કુટુંબી બાંધવ સ્ત્રી પુત્રો ભત્રીજાઓ સંબંઘ ઘટાડી દૂર ખસી ગયા ત્યારે વિષાદ પામેલા તે શ્રાવકોએ ચિંતવ્યું કે – પુરુષ પાસે જો વૈભવ હોય છે તો તે લોકો તેની આજ્ઞા સ્વીકારે છે. બાકી જળરહિત મેઘને વીજળી પણ દૂરથી ત્યાગે છે. એમ વિચારી તેઓ પરસ્પર કહેવા લાગ્યા. પહેલાં સુમતિએ નાગીલ ભાઈને હ્યું કે મન અને ધનરહિત ભાગ્યહીન પુરુષ એવા દેશમાં ચાલ્યા જેવું કે જ્યાં પોતાના સંબંધી કે આવાસો ન દેખાય. બીજાએ પણ ક્યું કે જેની પાસે ધન હોય તેની પાસે લોકો આવે છે. જેની પાસે અર્થ હોય તેને ઘણાં બંધુઓ હોય છે. [૬૬૧] આ પ્રમાણે તેઓ પરસ્પર એક્મતવાળા થયા અને તેમણે દેશત્યાગ ફરવાનો નિર્ણય ક્યોં કે આપણે કોઈ અજાણ્યા દેશમાં ચાલ્યા જઈએ, ત્યાં ગયા છતાં પણ લાંબાકાળથી ચિંતવેલા મનોરથો પૂર્ણ ન થાય તો અને દૈવ અનુકૂળ થાય તો પ્રવ્રજ્યાં અંગીકાર કરીએ. પછી કુશસ્થળ નગર છોડી વિદેશગમન નક્કી કર્યું. [૬૬૨] દેશાંતર પ્રયાણ કરતાં તે બંનેએ માર્ગમાં પાંચ સાધુ અને છઠ્ઠો શ્રાવક જોયા. ત્યારે નાગિલે સુમતિને હ્યું કે હે સુમતિ ! જો જો આ સાધુનો સાથે કેવો છે, તો આપણે તેમની સાથે જોઈએ. તેણે કહ્યું, ભલે તમે થાઓ. પછી તેના સાર્થમાં Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪/-/૬૬૨ ૧ સાથે ચાલ્યા. માત્ર એક મુક્રમે જવા પ્રયાણ કર્યું, ત્યાં નાગિલે સુમતિને હ્યુંહરિવંશના તિલસ્મૂત મરક્ત રત્ન સમાન શ્યામાંતિવાળા સુગ્રાહ્યનામવાળા બાવીસમાં તીર્થંકર શ્રી અરિષ્ઠનેમિના ચરણ મળમાં મેં આ પ્રમાણે સાંભળીને અવધારેલ કે આવા પ્રકારના અણગાર રૂપને ધારણ કરનારા કુશીલ ગણાય છે. જે કુશીલ છે તેમને દૃષ્ટિથી પણ જોવા ન ૫ે. આ સાધુઓ તેવા છે, તેમના સાથે થોડો પણ ગમન સંસર્ગ ન ો. માટે તેમને ચાલ્યા જવા દો. આપણે કોઈ નાના સાર્થ સાથે જઈશું. કેમ કે તીર્થં વચનનું ઉલ્લંઘન કરવું ન જોઈએ. દેવો અને અસુરોવાળા આ જગતને પણ તીર્થં વાણી ઉલ્લંધવા લાયક નથી, બીજું એ કે - જ્યાં સુધી તેમની સાથે યાલીએ ત્યાં સુધી તેમના દર્શન તો ઠીક આલાપ-સંલાપાદિ પણ નિયમા કરવા પડે. તો શું આપણે તીર્થંકરની વાણી ઉલ્લંઘીને જવું. એમ વિચારી સુમતિનો હાથ પક્ડી નાગિલ ત્યાંથી નીકળી ગયો. [૬૬૩ થી ૬૬૯] નેત્રથી નીહાળેલ, શુદ્ધ અને નિર્જીવભૂમિ ઉપર બેઠો. ત્યાર પછી સુમતિએ કહ્યું કે જ્ઞાન આપનાર ગુરુ, માતા-પિતા, વડીલબંધુ તેમજ બહેન અથવા જ્યાં સામો પ્રત્યુત્તર આપી શકાતો ન હોય ત્યાં હે દેવ! મારે શું ક્લેવું. તેઓની આજ્ઞા થાય તે પ્રમાણપૂર્વક તહત્તિ એમ કહીને સ્વીકારવાની જ હોય. મેં મારા માટે ઈષ્ટ છે કે અનિષ્ટ છે તેનો તેમાં વિચારવાનો અવકાશ નથી. પણ આજે તો આ વિષયમાં આર્યને આનો ઉત્તર આપવો જ પડશે અને તે પણ આા ઠોર શ અનિષ્ટ દુષ્ટ નિષ્ઠુર શબ્દોથી જ અથવા તો મોટા ભાઈ પાસે મારી જીભ કેમ ઉપડે કે જેના ખોળે હું વસ્ત્ર રહિત, અશુચિથી ખરડાયેલ અંગવાળો અનેક વખત રમેલો છું અથવા તે પોતે આવું અણઘટતું બોલતા શરમાતા નથી? કે આ કુશીલો છે, તે સાધુને નજરે પણ ન જોવા જોઈએ. જેટલામાં તે આ વિચારે છે, તેટલામાં ઈંગિતાકાર જાણવામાં કુશળ મોટાભાઈ નાગિલે તેનો હૃદયગત ભાવ જાણી ગયા કે આ સુમિત ખોટો ક્યાયવાળો થાય છે. તો હવે તેને શો પ્રત્યુત્તર આપવો? - [૬૩૦ થી ૬૩૬] કારણ વિના, પ્રસંગ વિના ક્રોધાયમાન થયેલો ભલે હાલ એમ જ રહે, અત્યારે ક્દાચ ક્હીશ તો પણ માનશે નહીં. તો હાલ તેને સમજાવવો કે કાલક્ષેપ કરવો ? કાળ પસાર થતા તેના ક્યાયશાંત થશે પછી મારી વાત સ્વીકારશે. અથવા તો હાલ તેના સંશયને દૂર . વિશેષ સમજ વિના આ ભદ્રિને કંઈ સમજાશે નહીં. એમ વિચારીને નાગિલે સુમતિને ક્યું – હે બંધુ! હું તને દોષ આપતો નથી. હું આ વિષયમાં મારો જ દોષ માનું છું. હિતબુદ્ધિથી સગાભાઈને ક્હીએ તો પણ કોપાયમાન થાય છે. આઠ ક્ર્મની જાળમાં સપડાયેલા જીવોનો અહીં જ દોષ છે કે ચારે ગતિથી બહાર કાઢનાર હિતોપદેશ તેને અસર ન કરે. સજ્જડ રાગ, દ્વેષ, ાગ્રહ, અજ્ઞાન, મિથ્યાત્વ દોષથી ખવાઈ ગયેલા મનવાળાઓને હિતોપદેશરૂપ અમૃત પણ કાલક્ટ વિષ લાગે છે. [૬૭] એમ સાંભળી સુમતિએ કહ્યું કે તમે જ સત્યવાદી છો અને આમ બોલી શકો છો, પણ સાધુના અવર્ણવાદ બોલવા તે બિલકુલ યોગ્ય ન ગણાય, તે 30 6 Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ મહાનાભાવોનો બીજો આચાર કેમ જોતા નથી? છઠ્ઠ, અઠ્ઠમ, ચાર-પાંચ ઉપવાસાદિ તપ ક્રીને આહાર લેતા, આતાપના લેતા, વિસન આદિ વિવિધ અભિગ્રહોને ધારણ ક્રનારા, ષ્ટવાળા તપો વા ઇત્યાદિ ધમનિષ્ઠાન આચરી જેમણે માંસ અને લોહી સુધી નાખેલ છે. આવા ગુણગુક્ત મહાનુભાવ સાધુઓને તમારા સરખા મહાભાષા સમિતિવાળા મોટા શ્રાવક થઈને, આ સાધુઓ કુશીલ છે એમ સંલ્પ કરવો યુક્ત નથી. ત્યારે નાગિલે કહ્યું કે હે વત્સા તેના ધમનુષ્ઠાનથી તું સંતોષ ન પામ, આજે હું અવિશ્વાસથી લુંટાયો છું તેમ ન માન અનિચ્છાએ આવી પડેલ પરાધીનતાથી ભોગવવાના દુઃખોથી અામ નિર્જરાથી પણ ર્મ ક્ષય થાય છે તો પછી બાલતપથી કર્મ ક્ષય કેમ ન થાય? આ સર્વે ને બાલતપસ્વી જાણ. શું તને તેમનું ઉસૂત્રમાર્ગ સેવન અલ્પ પણ દેખાતું નથી? હે સુમતિ! મને આ સાધુ ઉપર સુક્ષ્મ પણ દ્વેષ નથી, પણ તીર્થકર ભગવંત પાસેથી અવધારેલું છે કે કુશીલને ન દેખવા. ત્યારે સુમતિએ ાં કે- જેવો તું નિબુદ્ધિ છે તેવા જ તે તીર્થક્ય હશે. જેથી તને આમ ક્યું. પછી આમ બોલનાર સુમતિના મુખરૂપી છિદ્રને પોતાના હાથે બંધ ક્રીને નાગિલે તેને કહ્યું - હે ભદ્રમુખા જગત ગુરુ તીર્થક્રની આશાતના ન ર, મને જે કહેવું હોય તે કહે, હું તને કોઈ પ્રત્યુત્તર આપીશ નહીં. ત્યારે સુમતિએ કહ્યું, આ જગતમાં આ સાધુ કુશીલ હોય તો સુશીલ સાધુ ક્યાંય મળશે નહીં. ત્યારે નાગિલે કહ્યું - હે ભદ્રમુખ અહીં વિશ્વ અલંઘનીય તીર્થના વચનને આદરથી ગ્રહણ , આતિને તેમના વચનમાં કોઈ વિસંવાદ થતો નથી. બાલતપસીની ચેષ્ટામાં આદર ન કરવો કેમ કે તેઓ કુશીલ જ દેખાય છે. તેમની પ્રવજ્યાને વિશે ગંધ પણ દેખાતી નથી. કેમ કે જો આ સાધુ પાસે બીજી મુહપત્તિ દેખાય છે, તેથી તે અધિક પરિગ્રહ કુશીલ છે. ભગવતે અધિક, પરિગ્રહ માટે સાધુને આજ્ઞા આપી નથી. હીન સત્વવાળો પણ એવો અધ્યવસાય ન રે કે કદાચ મારી આ મુહપત્તિ ફાટીને વિનાશ પામશે તો મને બીજી ક્યાંથી મળશે? હીન સત્વ એમ વિચરતો નથી કે - અધિક ઉપાધિ ધારણ ક્રવાસી માસ પરિગ્રહના વ્રત ભંગ થશે અથવા સંયમમાં રંગાયેલ આત્મા સંયમોપયોગી ધર્મોપણરૂપ મુહપત્તિ જેવા સાધનમાં સદાય ખરા? નક્કી તે વિષાદ ન જ પામે. ખરેખર તેવો આત્મા પોતાને હું હીન સત્વવાળો છે, તેમ જાહેર કરે છે. ઉન્માર્ગના આચરણની પ્રશંસા કરે છે. પ્રવચન મલિન કરે છે. આ સાધુએ કાલે વસ્ત્રવિહિન સ્ત્રી શરીરને સગથી જોઈને ચિંતવન કરીને આલોચના, પ્રતિક્રમણ ક્યાં નથી. તે તને ખબર નથી? આ સાધુના શરીરે ફોડલાં થયા છે, તેથી તેને દેખતો નથી. હમણાં જ તેણે લોચ માટે અણઆપેલી સખ હાથમાં લીધી. તે પણ જોયું છે. ગઈ કાલે સૂર્યોદય પહેલાં સંધાટન્ને કહ્યું – ચાલો વિહાર કરીએ, સૂર્યોદય થઈ ગયો છે. તે ન સાંભળ્યું ? આમાં જે મોટો નવદીક્ષિત છે તે ઉપયોગ વગર સૂઈ ગયો, વીજળી અગ્નિકાયથી સ્પર્શ ક્યયો, તેં તેને જોયો છતાં Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ૪-૬૭૭ કમળી ન લીધી. સવારે લીલા ધાસનો પડાથી સંઘટ્ટો ક્યોં તથા બહાર ઉઘાડામાં પાણીનો પરિભોગ ક્ય. બીજની ઉપર પગ ચાંપીને ચાલ્યો, અવિધિથી ખારી જમીને ચાલીને મધુર જમીને સંકમ્યો. શું તેં આ બધું ન જોયું? માર્ગ ચાલ્યા પછી સાધુએ ૧૦૦ ડગલાં જતાં ઈરયાવહિયં પ્રતિક્રમવી જોઈએ. તે રીતે ચાલવું, ચેષ્ટા કરવી, બોલવું, શયન કરવું જોઈએ કે જેથી છ કાયના જીવોને સુક્ષ્મ કે બાદર, પર્યામા-અપર્યાપ્તા, આવતા-જતાં સર્વ જીવ, પ્રાણ, ભૂત, સત્વોને સંઘટ્ટ, પરિતાપન, ક્લિામણા કે ઉપદ્રવ ન થાય. આ સાધુઓમાં આમાંનું કોઈ દેખાતું નથી. વળી મુહપત્તિનું પડિલેહણ ક્રતા એવા સાધુને મેં પ્રેરણા આપી કે વાયુકાયનો સંઘટ્ટો થાય તેમ ફડફડાટ અવાજ જતા પડિલેહણ #ો છો, પડિલેહણ નો હેતુ શો? ત્યારે તેં મને નિવાર્યો કે આપણે સાધુને કંઈ કહેવું કાતું નથી. શું તે વાત તું ભૂલી ગયો ? તેથી હે સુમતિ ? આણે એક પણ સંયમ સ્થાનક સમ્યક પ્રકારે રશ્કેલ નથી. જેનામાં આવો પ્રમાદ હોય, તે સાધુ કેમ કહેવાય? આવા નિર્વસને સાધુ ન કહેવાય. તું જો આ શ્વાન સમ નિર્દય, છ કય જીવ મઈક છે, તો મને કેમ અનુરાગ થાય? અથવા શ્વાન પણ સારો કે જેને અતિસુક્ષ્મ નિયમ-વ્રત ભંગ થતો નથી. આ નિયમ ભંજકની તુલના કોના સાથે ક્રવી ? માટે હે સુમતિ ? આવા કૃત્રિમ આચરણથી સાધુ ન બની શકાય. માટે હે વત્સ! આવા કૃત્રિમ આચારીને જિનવચન મરણ તો કોણ વંદન કરે? વળી તેમના સંસર્ગથી આપણને પણ ચરણ ક્રણમાં શિથિલતા આવી જાય કે જેનાથી આપણે ભવ ઘોર ભવ પરંપરામાં રખડગ્વાનું થાય. ત્યારે સુમતિએ કહ્યું – તે કુશીલ હોય કે સુશીલ, હું તેમની પાસે પ્રવજ્યા સ્વીકારીશ. વળી તમે કહો છો તે ધર્મ વાને આજે કોણ સમર્થ છે ? માટે મને છોડી દો, મારે તેમની સાથે જવું છે. તેઓ ચાલ્યા જશે તો ફરી મેળાપ થવો મુશ્કેલ છે. ત્યારે નાગિલે કહ્યું ! હે સુમતિ ! તેની સાથે જવામાં તારું કલ્યાણ નથી. હું તને તિવચન હું છું. જે બહુ ગુણકારી હોય તેનું સેવન ક્ર. હું કંઈ તને બળાત્કારથી પડી રાખતો નથી. અનેક ઉપાયો છતાં તે ન રોકાયો અને મંદભાગ્ય એવા સુમતિએ પ્રવજ્યા સ્વીકારી. પછી કોઈક સમયે વિહાર ક્રમાં ક્રતાં પાંચ માસ પછી મહાભયંક્ર બાર વર્ષનો દુષ્કાળ આવ્યો ત્યારે તે સાધુઓ તે કાળના દોષથી દોષની આલોચના પ્રતિક્રમણ વિના મૃત્યુ પામીને ભૂત, ચક્ષ, સક્ષસ, પિશાચાદિ વાણવ્યંતર દેવોના વાહનપણે ઉત્પન્ન થયા, ત્યાંથી પ્લેચ્છ જાતિના માંસાહારી, ક્રુર આચરણ કરનારા થયા. ત્યાંથી સાતમી નરકે ઉત્પન્ન થયાં, ત્યાંથી ત્રીજી ચોવીશીમાં સખ્યત્વ પામશે. પછી સખ્યત્ત્વ પ્રાપ્તિના ભયથી ત્રીજા ભવમાં ચાર જણાં સિદ્ધિ પામશે. પછી સમ્યક્ત પ્રાપ્તિના ભયથી ત્રીજા ભવમાં ચાર જણાં સિદ્ધિ પામશે, પણ જે સર્વથા મોટા પાંચમા હતા તે એક સિદ્ધિ નહીં પામે. કેમ કે તે એકાંત મિથ્યાષ્ટિ અને અભવ્ય છે. ભગવન્! સુમતિ ભવ્ય છે કે અભવ્ય? ગૌતમ ! તે ભવ્ય છે. તો તે મૃત્યુ પામીને Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ ! પરમાધામી અસર થશે. %િ] ભગવત્ ! ભવ્યજીવો પરમાધામી અસુરોમાં ઉપજે? ગૌતમ ! જે કોઈ સજડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના ઉદયે સારી રીતે હેવા છતાં ઉત્તમ હિતોપદેશની અવગણના કરે છે, બાર અંગો આદિ શ્રુતજ્ઞાનને અપ્રમાણ કરે છે તથા શાસ્ત્રાના સભાવો અને રહસ્યને જાણતા નથી. અનાચારને પ્રશંસે છે. તેની પ્રભાવના ક્ય છે. જેમ સુમતિએ તે સાધુની પ્રશંસા, પ્રભાવના કરી કે – તેઓ સુશીલ સાધુ નથી ઇત્યાદિ તથા હ્યું કે જેવા તમે નિબુદ્ધિ છો તેવા તે તીર્થક્ય હશે. એમ બોલતા હે ગૌતમ ! તે મોટું તપ ક્રવા છતાં પરમાછામી અસુરપણે ઉપજ્યો. ભગવન્! પરમાધામી દેવો ત્યાંથી મરીને કયાં ઉત્પન્ન થાય? ભગવદ્ ! તે સુમતિનો જીવ પરમાધામથી નીકળીને ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ? મંદભાગી એવા તેણે અનાચારની પ્રશંસા તથા અભ્યદય વા સન્માર્ગના નાશને અભિનંધો. તે ર્મના દોષથી અનંત સંસાર ઉપાર્યો. તેના કેટલા ભવોની ઉત્પત્તિ ફ્લેવી? અનેક પુદ્ગલ પરાવર્ત કાળ સુધી ચારગતિરૂપ સંસારમાંથી જેનો નીકળવાનો આરો નથી. તો પણ સંક્ષેપથી તેના કેટલાંક ભવ કહું છું તે સાંભળ આ જ જંબુદ્વીપને ચારે બાજુ ફરતો વર્તુળાકારનો લવણ સમુદ્ર છે. તેમાં જે સ્થળે સિંધુ મહાનદી પ્રવેશ ક્રે છે તે પ્રદેશની દક્ષિણે પપ-જોજન પ્રમાણવાળી વેદિકાના મધ્યભાગે વસા યોજન પ્રમાણ હાથીના કુંભસ્થળના આક્રરે સરખું પ્રતિસંતાપદાયક નામે સ્થળ છે. તે સ્થળ લવણ સમુદ્રના જળથી શા યોજન પ્રમાણ ઉંચું છે. ત્યાં અત્યંત ઘોર ગાઢ અંધારવાળી ઘડીયાલા સંસ્થાનના આકારવાળી ૪૬ ગુફાઓ છે. તે ગુફાઓમાં બન્ને બન્નેની વચ્ચે વચ્ચે જલચારી મનુષ્યો વાસ રે છે. તેઓ વઋષભનારાય સંઘયણવાળા, ભમહાબલ અને પરાક્રમવાળા ૧રા વેંત પ્રમાણ કયાવાળા, સંખ્યાન વષયવાળા, જેમને મધ-માંસ પ્રિય છે તેવા, સ્વભાવથી સ્ત્રીલોલુપ, અતિ ખરાબ વર્ણવાળા, સુમાર, અનિષ્ટ, કઠણ, ખરબચડાં દેહવાળા, ચંડાલના નેતા સમાન ધેલા ભયંક્ર મુખવાળા, સિંહસમાન ધોર દૃષ્ટિવાળા યમરાજ સમાન ભયાનક, કોઈને પીઠ ન બતાવનાર, વિજળી માફક નિષ્ઠુર પ્રહાર કરનાર, અભિમાનથી માંધાતા થયેલા, તેઓ અંગોલિક મનુષ્યો તરીકે ઓળખાય છે. તેમના શરીરમાં જે અંતરંગ ગોલિક છે. તેને ગ્રહણ કરીને ચમરી ગાયના શ્વેત પૂંછડાના વાળથી તે ગોલિકા ગૂંથે છે. ત્યારપછી તે બાંધેલી ગોલિક્સને બંને કાન સાથે બાંધીને મહાકિંમતી, ઉત્તમ જાતિવંત રત્ન ગ્રહણ ક્રવા ઈચ્છતા સમુદ્રમાં પ્રવેશે છે. સમુદ્રમાંના જળ હાથી, ભેંશ, ગોંધા, મગર, મોટા મસ્સો, તંતુ, સંસમારાદિ દુષ્ટ વ્યાપદો તેને કોઈ ઉપદ્રવ ક્રતા નથી. તે ગોલિકના પ્રભાવથી ભય પામ્યા વિના સર્વ સમુદ્રજળમાં ભ્રમણ ક્રીને ઇચ્છાનુસાર ઉત્તમ જાતિવંત નોનો સંગ્રહ ક્રીને અખંડ શરીરે બહાર નીકળી આવે છે. તેઓને જે અંતરંગ ગોલિક હોય છે. તેના સંબંધથી તે બિચાસ હે ગૌતમ ! અનુપમ, અતિઘોર, ભયંક્ર દુ:ખ, પૂર્વભવમાં ઉપાર્જિત અતિ રૌદ્ર ર્મને આધીન બનેલા તેઓ અનુભવે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ૪-૬૮ ભગવદ્ ! ક્યા કારણથી? ગૌતમ ! તેઓ જીવતા હોય ત્યાં સુધી તેની ગોલિક ગ્રહણ કરવા કોઈ સમર્થ નથી. જ્યારે તેમના દેહમાંથી ગોલિક ગ્રહણ ક્વે છે. ત્યારે ઘણાં મોટા પ્રકારના મોટા સાહસથી નિયંત્રણા કરવી પડે છે. બકર પહેરેલા, તલવાર, ભાલા, ચકો, હથિયાર સર્જેલા એવા ઘણાં શૂરવીર પુરુષો બુદ્ધિના પ્રયોગથી તેમને જીવતા જ પડે છે. જ્યારે તેમને પચ્છે છે ત્યારે જે પ્રકારના શારીરિક અને માનસિક દુઃખો થાય છે, તે સર્વે નારના દુઃખ સાથે સરખાવી શક્રય. ભગવન્! તે અંતરંગ ગોલિકાને કોણ ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! તે લવણ સમુદ્રમાં રત્નદ્વીપ નામે અંતદ્વીપ છે, પ્રતિસંતાપદાયક સ્થળથી તે દ્વીપ ૩૧૦૦ યોજન દૂર છે, તે રન્નાદ્વીપવાસી મનુષ્યો તેને ગ્રહણ ક્રે છે. ભગવન કેવી રીતે ગ્રહણ કરે ? ક્ષેત્રના સ્વભાવથી સિદ્ધ થયેલા પૂર્વ પુરુષોની પરંપરા પ્રમાણે પ્રાપ્ત ક્રેલા વિધાનથી તેમને પકડે છે. ભગવન તે વિધિ કેવા પ્રકારનો છે ? ગૌતમ તે રબદ્વીપમાં ર૦, ૧૯, ૧૮, ૧૦, ૮, ૭ ધનુષ્ય પ્રમાણવાળા ઘટીના આઝરના શ્રેષ્ઠ વજશીલાના સંપુટો હોય છે. તેને છૂટ પાડીને તે રન્નાદ્વીપવાસી મનુષ્યો પૂર્વપુરુષોથી સિદ્ધ ક્ષેત્ર સ્વભાવથી સિધ્ધ તૈયાર રેલા યોગથી ઘણાં મસ્યો મધુ ભેગા મેળવીને અત્યંત રસવાળા ક્રીને પછી તેમાં પકાવેલા માંસના ટુકડા તેમજ ઉત્તમ મધ-મદિરા વગેરે પદાર્થો નાખે છે. આવા તેમને ખાવા યોગ્ય મિશ્રણો તૈયાર રીને વિશાળ લાંબા મોટા વૃક્ષોના કષ્ઠોથી બનાવેલા યાનમાં બેસીને અતિસ્વાદિષ્ટ પુરાણા મદિરા, માંસ, મત્સ્ય, મધ વગેરેથી પરિપૂર્ણ ઘણાં તુંબડા લઈને પ્રતિસંતાપદાયક નામના સ્થળ પાસે આવે છે. જ્યારે ગુફાવાસી અંડગોલિક મનુષ્યોને એક તંબડું આપીને તેમજ અભ્યર્થના પૂર્વક પહેલાં કાષ્ઠ યાનને અતિશય વેગપૂર્વક ચલાવીને રત્નદ્વીપ તરફ દોડી જાય છે. અંડગોલિક મનુષ્યો તે તુંબડામાંથી મધ માંસ વગેરેનું મિશ્રણ ભક્ષણ ક્ટ છે અને અતિશય સ્વાદિષ્ટ લાગવાથી ફરી મેળવવા માટે તેઓની પાછળ છૂટાછવાયા થઈને દોડે છે. ત્યારે હે ગોતમ ! જેટલામાં હજુ ઘણાં નજીક ન આવી પહોંચે તેટલામાં સુંદર સ્વાદવાળા મધ અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કૃતિ પુરાણા મદિરાનું એક તુંબડું માર્ગમાં મૂકીને ફરી પણ અતિત્વરિત ગતિએ રનદ્વીપ તરફ ચાલ્યા જાય છે. વળી અંડગોલિક મનુષ્યો તે અતિશય સ્વાદિષ્ટ મધ અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કારિત તૈયાર રેલા જૂની મદિરા માંસ વગેરે મેળવવા માટે અતિદક્ષતાથી તેની પીઠ પાછળ દોડે છે. ફરી પણ તેમને આપવા મધથી ભરેલ તુંબડું મૂકે છે. એ પ્રમાણે હે ગૌતમ ! મધ, મદિરાના લોલુપી બનેલા તેમને તુંબાના મધમદિરા વગેરેથી લોભાવતા લોભાવતા ત્યાં સુધી દોરી લગાવવામાં આવે છે કે જ્યાં આગળ વર્ણવેલાં ઘંટી આકરવાળા વજૂશીલના સંપુટો રહેલા છે. જેટલામાં ખાધના લોભથી તેઓ તેટલી ભૂમિ સુધી આવે છે. તેટલામાં જે નજીકમાં વજશીલા સંપુટનો ઉપરનો ભાગ જે બગાસુ ખાતા પુરુષના આશ્રર સરખો છૂટો પ્રથમથી ગોઠવેલ હોય છે. ત્યાં જ મધ-મદિરાથી ભરેલા બાકી રહેલા ઘણાં તુંબડાઓ તેમને દેખતાં જ ત્યાં Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ મૂકીને પોત-પોતાના સ્થાનમાં ચાઇયા જાય છે. પેલા મધ-મદિરા ખાવાના લોલુપી જેટલામાં ઘંટી પાસે પહોંચે અને તેના ઉપર પ્રવેશ કરે તે સમયે હે ગૌતમ ! જે પૂર્વે પકાવેલા માંસના ક્ટાઓ ત્યાં મૂકેલા હોય તેમજ જે મધ-મદિરાથી ભરેલા ભોજનો ત્યાં ગોઠવી રાખેલા હોય વળી મધથી લિપેલા શિલાઓના પડ હોય તો તે દેખીને તેઓને ઘણો જ સંતોષ, આનંદ, મોટી તુષ્ટિ, મહાપ્રમોદ થાય છે. એ પ્રમાણે મધ-મદિરા પકાવેલ માંસ ખાતા ખાતા સાત, આઠ, પંદર દિવસો પસાર થાય છે. તેટલામાં રત્નદ્વીપ નિવાસી મુનષ્યો એકઠા મળીને કેટલાંક બન્નર, કેટલાંક બીજા આયુધો ધારણ રેલા હોય, તેઓ પેલી વજ્રશીલાને વીંટાઈને સાત આઠ પંક્તિઓ ઘેરી વળે છે. રત્નદ્વીપવાસી બીજા કેટલાંક તે શીલા પડને ઘંટુલાના ઉપર એકઠું થાય તેમ ગોઠવે છે, જ્યારે બે પડ એક્ઠા કરવામાં આવે છે ત્યારે હે ગૌતમ ! એક ચપટી વગાડીને તેના ત્રીજા ભાગના કાળમાં તેની અંદર સપડાયેલામાંથી એક કે બે માંડ માંડ બહાર છટકી જાય છે. પછી તે રત્નદ્વીપવાસી વૃક્ષસહિત મંદિર અને મહેલો ત્યાં બનાવે છે. તે જ સમયે તેઓના શરીરનો વિશનાશકાળ ઉત્પન્ન થાય છે.એ પ્રમાણે હે ગૌતમ ! તે વજ્રશીલાના ઘંટીના બે પડ વચ્ચે ભીંસાઈને પિસાતા પિસાતા જ્યાં સુધી સર્વ હાડકાં દબાઈને બરાબર ન પીસાય તેમજ ચૂર્ણ ન થાય ત્યાં સુધી તે અંડગોલિક દબાઈને બરાબર ન પીસાઈ તેમજ ચૂર્ણ ન થાય ત્યાં સુધી તે અંડગોલિક મનુષ્યોમાં પ્રાણો છૂટા પડતાં નથી. તેઓના અસ્થિઓ વજ્રરત્નની જેમ દુઃખે ીને દબી શાય તેવા મજબુત હોય છે. ત્યાં આગળ તેઓને વજ્રશીલાના બે પડ વચ્ચે ગોઠવી કાળા બળદો જોડી અતિપ્રયત્નથી રેંટ, ઘંટી, ઋણ રેતી-ચુનાની ચીની જેમ ગોળ ભમાડાય છે. એક વર્ષ સુધી પીસવાનો પ્રયત્ન ચાલુ હોવા છતાં તેના મજબુત અસ્થિના ટા થતાં નથી. તે સમયે તેવા પ્રકારનું અત્યંત ઘોર દારુણ શારીસ્કિ અને માનસિક મહાદુઃખની વેદનાનો આરો અનુભવ કરતા હોવા છતાં પ્રાણો પણ ચાલ્યા ગયા છતાં તેમના અસ્થિ ભાંગતા નથી. બે વિભાગ થતાં નથી, દબાતા નથી, ઘસાતા નથી, પણ સંઘિસ્થાનો સર્વે વિખૂટા પડીને જર્જરીભૂત થાય છે. પછી બીજા સામાન્ય પથ્થરની ઘંટીની માફક બહાર સરી પડતા લોટની જેમ કંઈક ઓગળી આદિ અગ્રાવયવના અસ્થિખંડ જોઈને તે રત્નદ્વીપવાસી લોકો આનંદ પામીને શીલાના પડો ઉંચા ઉંચકીને તેની અંડગોલિકા ગ્રહણ કરીને તેમાં જે નિરસભાગ હોય તે અનેક ઘનસમૂહ ગ્રહણ કરીને વેચી નાંખે છે. હે ગૌતમ ! આ વિધાનથી તે રત્નદ્વીપ નિવાસી મનુષ્યો અંતરંગ ગોલિકાઓ ગ્રહણ કરેલ છે. ભગવન્ ! તે બિચારા તેવા પ્રકારનું અત્યંત ઘોર દારુણ તીક્ષ્ણ દુઃસહ દુઃખસમુહને સહેતા આહાર-જળ વિના એક વર્ષ સુધી કેવી રીતે પ્રાણને ધારણ કરી રાખતા હશે ? હે ગૌતમ ! પોતે કરેલા ર્મના અનુભવથી, એનો વિશેષાધિકાર જાણવાની ઈચ્છાવાળાએ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના વિશેષાધિકાર જાણી લેવું. [૯] ભગવન્ ! ત્યાંથી મરીને સુમતિનો જીવ ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! Page #88 -------------------------------------------------------------------------- ________________ ૪}/૬૭૯ ત્યાં જ પ્રતિસંતાપદાયક નામના સ્થળમાં એ જ ક્રમથી સાત ભવ સુધી અંડગોલિક મનુષ્યપણે ઉત્પન્ન થશે. ત્યાર પછી દુષ્ટ શ્વાનના ભવમાં, ત્યાર પછી કાળા શ્વાનમાં પછી વ્યતરમાં પછી લીંબડાની વનસ્પતિમાં, પછી મનુષ્યની સ્ત્રીમાં, પછી છઠ્ઠી નારીમાં, પછી કુષ્ઠી મનુષ્યમાં, પછી વ્યંતર, પછી મહાકાયવાળો સૂથાધિપતિ હાથી, ત્યાં મૈથુનમાં અતિ આસક્ત હોવાથી અનંતાય વનસ્પતિમાં ત્યાં અનંતો કાળ જન્મ-મરણના દુઃખ અનુભવીને મનુષ્ય થશે. પછી મનુષ્યપણામાં મહાનિમિત્તિયો. પછી સાતમી નાકીમાં પછી સ્વયંભૂ રમણ સમુદ્રમાં મોટો મત્સ્ય થશે. અનેક જીવોનો મત્સ્યાહાર કરીને મરીને સાતમી નરકે જશે. ત્યાર પછી આખલો, પછી મનુષ્યમાં, પછી વૃક્ષ ઉપર કોકિલા, પછી જળો, પછી મહામત્સ્ય, પછી તંદુલ મત્સ્ય, પછી સાતમીએ, પછી ગધેડો, પછી કૂતરો, પછી કૃમિજીવ, પછી દેડકો, પછી અગિનકાયમાં પછી શુઓ, પછી મધમાખીમાં, પછી ચક્કો, પછી ઉધઈ, પછી વનસ્પતિમાં, તેમાં અનંતકાળ પસાર કરીને મનુષ્યમાં સ્ત્રીરત્ન પછી છઠ્ઠી નરકે, પછી ઉંટ, પછી વેષામંક્તિ નામના પટ્ટણમાં ઉપાધ્યાયના ગૃહ નજીક લીંબડાના પત્રપણે વનસ્પતિમાં, પછી મનુષ્યમાં ઠીંગણી કુબ્જા સ્ત્રી, પછી નપુંસક મનુષ્ય, પછી દુઃખી મનુષ્ય, છી ભીખ માંગનારમાં, પછી પૃથ્વીકાયાદિ ફાયોમાં ભવસ્થિતિ અને નય સ્થિતિ દરેક્માં ભોગવનાર, પછી મનુષ્ય, પછી અજ્ઞાન તપસ્યા નાર, પછી વ્યંતરમાં, પછી પુરોહિત, પછી પણ સાતમીએ, પછી તંદુલ મત્સ્ય, પછી સાતમી નરહ્માં, પછી બળદ, પછી મનુષ્યમાં મહાસમ્યગદંષ્ટિ અવિરતિ ચક્રવર્તી, પછી પહેલી નારીમાં, પછી પણ શ્રીમતં શેઠ, પછી શ્રમણ અણગાપણામાં, ત્યાંથી અનુત્તર દેવલોક્માં પછી પણ ચક્રવર્તી મહાસંઘ પણવાળા થઈને કામ ભોગથી વૈરાગ્ય પામીને તીર્થં ભગવંતે ઉપદેશેલા સંપૂર્ણ સંયમની સાધના કરીને નિર્વાણ પામશે. [૬૮૦] તેમજ જે ભિક્ષુ કે ભિક્ષુણી પરપાંખડીઓની પ્રશંસા કરે કે નિહવોની પ્રશંસા રે તેમને અનુકૂળ હોય તેવા વચનો બોલે, નિહનો પ્રશંસા કરે તેમને અનુકૂળ હોય તેવા વચનો બોલો, નિહ્નવોના ગ્રંથો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે, જેઓ નિહ્નવોના ગ્રન્થો, શાસ્ત્રો, પદો કે અક્ષરોને પ્રરૂપે, જેઓ નિહવોના પ્રરૂપેલા ફાયક્લેશાદિ તપ રે, સંયમ રે, તેના જ્ઞાનનો અભ્યાસ રે, વિશેષથી જાણે શ્રવણ રે. પાંડિત્ય કરે, તેની તરફેણ કરી વિદ્વાનોની પર્મદામાં તેની કે તેના શાસ્ત્રોની પ્રશંસા કરે તે પણ સુમતિની જેમ પરમાધામી અસુરોમાં ઉત્પન્ન થાય છે. [૬૮] ભગવન્ ! તે સુમતિના જીવે તે સમયે શ્રમણત્વ અંગીકાર કર્યું તો પણ આવા નરક, તિર્યંચ, મનુષ્ય, અસુરાદિ ગતિમાં જુદા જુદા ભવોમાં આટલો ાળ સંસારમાં કેમ ભમ્યો ? ગૌતમ ! જે આગમને બાધા પહોંચાડે તેવા લિંગ, વેશાદિ ગ્રહણ કરવામાં આવે તે કેવળ દંભ જ છે અને અતિ લાંબા સંસારના કારણભૂત ગણાય છે. તેની કેટલી લાંબી મર્યાદા છે, તે જણાવી શકતી નથી. તે જ કારણે સંયમ દુષ્કર મનાયેલું છે. વળી બીજી એ વાત લક્ષમાં રાખવી કે શ્રમણપણામાં પહેલા સંયમ સ્થાનમાં ૭ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કુશીલ સંસર્ગીનો ત્યાગ ક્રવાનો છે. જે તેનો ત્યાગ ન તો સંયમ જ ટતું નથી. તો સુંદર મતિવાળા સાધુએ તે જ આચરવું, તેની જ પ્રશાંસા #વી, તેની જ ઉન્નતિ સ્વી તેની જ સલાહ આપવી. તે જ આચરવું કે જે ભગવંતે ધેલાં આગમમાં હોય. આ પ્રમાણે સૂત્રનું અતિક્રમણ કરીને જેમ સુમતિ લાંબા સંસારમાં રખડ્યો, તેમજ બીજ પણ સુંદર વિદુર, સુદર્શન, શેખર, નિલભદ્ર, સંભોમય, ખગધારી, તેનશ્રમણ, દુન્તિ દેવ, ક્ષિતમુનિ, વગેરે થઈ ગયા. તેની કેટલી સંખ્યા હેવી ? માટે આ વિષયનો પરમાર્થ જાણીને કુશીલ સંસર્ગ સર્વથા વર્ણવો. ફિ૮ ભગવન્! શું તે પાંચે સાધુઓને કુશીલરૂપે નામિલ શ્રાવકે ગણાવ્યા તે પોતાની સ્વેચ્છાથી કે આગમશાસ્ત્રની યુક્તિથી? ગૌતમ ! બિચારા શ્રાવને તમે કહેવાનું સામર્થ્ય શું હોય? જો કોઈ પોતાની સ્વચ્છંદ મતિથી મહાનુભવ સુસાધુના અવર્ણવાદ બોલે તે શ્રાવક જ્યારે હરિવંશના ક્લતિલક મરક્ત રત્ન સમાન શ્યામ તિવાળા બાવીશમાં ધર્મ તીર્થક્ટ અરિષ્ટનેમિ નામે હતા. તેમની પાસે વંદન નિમિત્તે ગયેલા હતા. તે હકીક્ત આચારાંગ સૂત્રમાં અનંતગમપર્વવના જ્ઞાતા કેવલી ભગવંતે પ્રરૂપેલી હતી. તેને યથાર્થ ધારણરૂપે હૃદયમાં અવધારણ કરેલી. ત્યાં ત્રીશ આચારોની પ્રજ્ઞાયના રેલી છે. તે આચારોમાંથી જે કોઈ સાધુ કે સાધ્વી કોઈ પણ આચારનું ઉલ્લંઘન કરે તે ગૃહસ્થ સાથે સરખામણી કરવા લાયક ગણાય. જો આગમથી વિરુદ્ધ વર્તન કરે, આચરે, પુરુષે તો અનંત સંસારી થાય, તેથી હે ગૌતમ ! જેણે એક મુખવસ્ત્રિજ્ઞનો અધિક પરિગ્રહ કર્યો તો તેના પાંચમાં મહાવતનો ભંગ થયો. જેણે સ્ત્રીના અંગોપાંગ દેખ્યા, ચિંતવ્યા પછી તેને આલોચ્યા નહીં. તો તેણે બ્રહ્મચર્યની ગતિની વિરાધના ક્રી. તે વિરાધનાથી જેમ એક ભાગમાં બળેલા વસ્ત્રને બળેલું વસ્ત્ર કહેવાય તેમ અહીં ચોથા મહાવ્રતનો ભંગ કહેવાય. જેણે પોતાના હાથે અણ દીધેલી રાખ લઈ લીધી. તેના ત્રીજા મહાવતનો ભંગ થયો. જેણે સૂર્યોદય થયા પહેલાં સૂર્યોદય થયો એમ ક્યું. તેના બીજા મહાવતનો ભંગ થયો. જે સાધુએ સજીવ જળથી સંક્રમણ ર્ક્સ બીજફાય ચાંપ્યા, વસ્ત્રથી વનસ્પતિનય સંઘટ્ટો થયો, વિજળીનો સ્પર્શ થયો, અજયણાથી ફડફડાટ અવાજ કરતા મુહપતિથી વાયુ કાયની વિરાધના ક્રી. તે બધાંને પહેલું મહાવ્રત ભાંગ્યું. એમ તેના પાંચ મહાવ્રતનો ભંગ થયો. તેથી હે ગૌતમ ! આગમ યુક્તિથી આ સાધુઓને શીલ જણાવેલા છે, કારણ કે ઉત્તર ગુણોનો ભંગ પણ ઇષ્ટ નથી તો પછી મૂલગુણોનો ભંગ તો સર્વથા અનિષ્ટ જ ગણાય હે ભગવન્! તો શું આ દષ્ટાંત વિચારીને જ મહાવતો ગ્રહણ કરવા? ગૌતમ! આ વાત યથાર્થ છે. ભગવન્! ક્યા કારણે ? ગૌતમ ! સુબ્રમણ કે સુશ્રાવક આ બે જ ભેદો ધેલા છે. બીજો ભેદ કહેતો નથી. અથવા ભગવંતે શાસ્ત્રોમાં જે પ્રમાણે ઉપદેશેલ છે, તે પ્રમાણે સુશ્રમણપણાનું પાલન ક્રવું. તે જ પ્રમાણે સુશ્રાવક્વણું યથાર્થ રીતે પાલન ક્રવું જોઈએ. પરંતુ શ્રમણે પોતાના શ્રમાણપણામાં અતિચાર ન લાગવા દેવા જોઈએ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૪-૬૮૨ કે શ્રાવકે શ્રાવક્ષણાના વ્રતોમાં અતિચાર ન લગાડવા જોઈએ. નિરતિચાર વ્રતો પ્રશસ્ય છે. તેવા નિરતિચાર વ્રતોનું સેવન કરવું. જે આ શ્રમણધર્મ સર્વવિરતિ સ્વરૂપ હોવાથી નિર્વિકાર છૂટછાટ વગરનો સુવિચાર અને પૂર્ણ વિચાર યુકત છે. જે પ્રમાણે મહાવતો પાલન ક્રવાના શાસ્ત્રમાં જણાવેલા છે, તેમ યથાર્થ પાલન ક્રવા જોઈએ. જ્યારે શ્રાવક માટે તો હજારો પ્રક્રના વિધાનો છે, તે વ્રત પાળે અને તેમાં અતિચાર ન લાગે તે પ્રમાણે શ્રાવક્ષે અણુવ્રત ગ્રહણ રે. [૬૮] ભગવદ્ ! નાગિલ શ્રાવક ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! તે સિદ્ધિગતિમાં ગયો. ભગવદ્ ! કેવી રીતે ? ગૌતમ તે નાગિલ શ્રાવકે તે કુશીલ સાધુ પાસેથી છૂટા પડીને ઘણા શ્રવાકે અને વૃક્ષોથી વ્યાખ ઘોરથી ભયંક્ર આવીમાં સર્વ પાપ લિમલના ક્લંક રહિત ચરમ હિતકરી સૅક્કો ભવોમાં પણ અતિદુર્લભ તીર્થક્ર ભગવતનું વચન છે એમ જાણીને - નિર્જીવ પ્રદેશમાં જેમાં શરીરની સારસંભાળ કે ટાપટીપ ન ક્રવા પડે તેવું નિરતિચાર પાદપોપગમન અનશન અંગીકાર કરેલું હતું. હવે કોઈ સમયે તે જ પ્રદેશમાં વિચરતા અરિષ્ટનેમિ તીર્થકર ભગવંત, અચલિત સત્વવાળા આ ભવ્યાત્માની પાસે તેના ઉપકાર માટે આવી પહોંચ્યા, ઉત્તમાર્થ સમાધિમરણ સાધી આપનાર અતિશયવાળી દેશના કહી. જળવાળા મેઘસમાન ગંભીર અને દેવદૂભિ સમાન સુંદર સ્વરવાળી તીર્થની વાણી શ્રવણ કરે તો શુભ અધ્યવસાય કરતો અપૂર્વણથી ક્ષપક શ્રેણીમાં આરૂઢ થઈ અંતક્ત કેવલી થયો. એ કારણથી એ પ્રમાણે કહેવાય છે કે હે ગૌતમ ! તે સિદ્ધિ પામ્યો. માટે હે ગૌતમ ! કુશીલ સંસર્ગનો ત્યાગ ક્રનારને આટલું અંતર થાય છે. માનિય વયન-સ બો. મુનિ દીપરત્નસાગરે રેલ સુગાનુવાદ પૂર્ણ - ૪ – ૪ - ૪ - ૪ - ૪ - ૪ - ૪ - ૪ - x – ૪ – Page #91 -------------------------------------------------------------------------- ________________ 60 મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ • ચોથા પ્રાધ્યાને અંતે મહાનિશીય સૂત્રનું પુનઃ સંપાદન કરનાર પૂર્વકાલીન મહર્ષિનું વાળ : આ ચોથા અધ્યયનમાં સિદ્ધાંત જ્ઞાતાઓ કેટલાંક આલાપકોની સમ્યક શ્રદ્ધા wતાં નથી. તેઓ અશ્રદ્ધા જતાં હોવાથી એમ પણ સમ્યગ શ્રદ્ધા નથી કરતાં એમ આચાર્ય હરિભદ્ર સૂરિજીનું સ્થાન છે. આખું ચોથું અધ્યયન એક્યું નહીં. બીજા અધ્યયનો પણ આ ચોથા અધ્યયનના કેટલાંક પરિમિત આલાપકોનું અશ્રદ્ધાન કરે છે, એવો ભાવ અહીં સમજવો. કેમ કે સ્થાન, સમવાય, જીવાભિગમ, પ્રજ્ઞાપના વગેરે સૂત્રોમાં આ હક્ત હેલી નથી, કે પ્રતિ સંતાપક સ્થળ છે. તેની ગુફામાં વાસ ક્રનાર મનુષ્યો છે. તેમાં પરમાધામી અસુરો ક્રરી ફરી સાત આઠ વખત સુધી ઉત્પાન્ન થાય છે. તેઓને દારૂણ વજશીલાની ઘંટીના પડો વચ્ચે પીલાવું પડે છે. અતિશય પીલાતા અને વેદના અનુભવતા હોવા છતાં એક વર્ષ સુધી તેના પ્રાણોનો નાશ થતો નથી. પિતા વૃદ્ધવાદ એવો છે કે આ આર્યસૂત્ર છે. તેમાં વિકતિનો પ્રવેશ થયો નથી. આ શ્રુતસ્કંધમાં ઘણાં જ અર્થો રહેલા છે. સુંદર અતિશય સહિત અર્થાત અતિશય યુક્ત હેલાં આ ગણધરોના વચનો છે. આમ હોવાથી અહીં લગીર પણ શંક ન રહી. મહાનિશીથ સૂત્ર આશયન-૪ સમક્ષ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫-૬૮૪, ૬૮૫ ૯૧ મી. અધ્યયન-૫ - નવનીત સાર' – – -– ૪ – – ૪- ૪ - [૬૮૪, ૬૮૫] આ પ્રમાણે કુશીલ સંસર્ગીનો સર્વોપાયથી ત્યાગ કરીને ઉન્માર્ગ પ્રવેશ કરેલા ગચ્છમાં જે વેશથી આજીવિક્ર જનારા હોય અને તેવા ગચ્છમાં વાસ ધે તેને નિર્વિઘ્નપણે ક્લેશ વગર શ્રમણપણું સંયમ, તપ તેમજ સુંદર ભાવની પ્રાપ્તિ ન થાય, એટલું જ નહીં પણ મોક્ષ તેનાથી ઘણો દૂર રહેલો છે. ૮િ૬ થી ૬૧] ગૌતમ 1 એવા પ્રાણી છે જેઓ ઉન્માર્ગમાં પ્રવેશેલા ગચ્છમાં વાસ ક્રીને ભવ પરંપસમાં ભ્રમણ કરે છે. અર્ધપહર, એક પ્રહર દિવસ, એક પક્ષ, એક માસ કે એક વર્ષ સુધી પણ સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં ગુરુકૂળવાસમાં રહેનાર સાધુ કે ગૌતમ ! લીલા લહેર કરતો કે આળસ ક્રતો નિરુત્સાહવાળી બુદ્ધિ કે મનથી રહેતો હોય પરંતુ મહાનુભાવ એવા ઉત્તમ સાધુના પક્ષને દેખીને મંદ ઉત્સાહી સાધુ પણ સર્વ પરાક્રમ ક્રતા ઉત્સાહી થાય છે. વળી શા, ભય, લજાદિથી તેનું વીર્ય ઉલસીત થાય છે. ગૌતમ ! જીવની વીર્યશક્તિ ઉલલીત થતાં જન્માંતરમાં રેલા પાપોને હૃદયના ભાવથી બાળી નાંખે છે. માટે નિપુણતાથી સન્માર્ગમાં પ્રવેશેલા ગછને તપાસીને તેમાં સંયમુનિએ જીવનપર્યન્ત નિવાસ જવો. દિ ભગવન ! એવા ક્યા ગચ્છો છે. જેમાં વાસ ાય ? એ રીતે ગચ્છની પૃચ્છા આદિ આ પ્રમાણે કહેલી જાણવી. ગૌતમ ! જેમ શણુ અને મિત્રપક્ષ તરફ સમાન ભાવ વર્તતો હોય. અત્યંત સુનિર્મળ વિશુદ્ધ અંતઃક્રણવાળા- સાધુઓ હોય. આ શાતના ક્રવામાં ભય રાખતા હોય. પોતાને અને બીજાના આત્માનો ઉપકાર ક્રવામાં ઉધમી હોય. છ જીવનિમયના જીવો ઉપર અત્યંત વાત્સલ્ય નારા હોય. સર્વ પ્રમાદના આલંબનથી મુક્ત હોય. અત્યંત અપ્રમાદી વિશેષ પ્રકારે જાણેલા શાસ્ત્રોના સદૂભાવવાળા, રૌદ્ર અને આર્મધ્યાન રહિત, સર્વથા બળ-વીર્ય-પુરુષશ્નર પરાક્રમને ગોપવનારા, ઝંતે સાધ્વીના પાત્રા-પડાં વગેરે વહોરેલા હોય તેનો ભોગ ન કરનારા, એકાંત ધર્મનો અંતરાય ક્રવામાં બીક રાખનાર, તત્વ તરફ રૂચી નાર, પરાક્રમ કસ્તાની રુચિવાળા, એíતે સ્ત્રી સ્થા, ભોજન ક્યા, ચોર ક્યા, રાજસ્થા, દેશ ક્યા, આયાર પરિભ્રષ્ટોની ક્યા ન ક્રનારા, એ રીતે વિચિત્ર પ્રમેય તેમજ સર્વ પ્રકારની વિક્યા સ્વાથી વિપમુક્ત, એકાંતે યથાશક્તિ ૧૮૦૦૦ શીલાંગોના આરાધક, સમગ્ર રાતદિવસ દરેક સમયે કંટાળ્યા વિના શાસ્ત્રમાં હેલા મોક્ષ માર્ગની પ્રરૂપણા ક્રનારા, ઘણા ગુણોથી યુક્ત, માર્ગમાં રહેલ, અખ્ખલિત, અખંડિત શીલગુણના ધારક હોવાથી મહાયશવાળા, મહાપ્તવવાળા, મહાનુભાવ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિના ત્રણચા એવા ત્રાસને ધારણ કરનાર આચાર્ય હોય છે. તેવા ગુણવાળા આચાર્યની નિશ્રામાં જ્ઞાનાદિક મોક્ષ-માર્ગની આરાધના નાર ગ૭ કહેવાય. [૬] ભગવદ્ ! શું તેમાં રહી આ ગુરુવાસ સેવે ખરો? ગૌતમ ! હા, કોઈક Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ સાધુ નક્કી તેમાં રહી ગુરુકૂળવાસ સેવે અને કોઈ એવા પણ હોય કે જેઓ તેવા ગ૭માં ન વસે. ભગવદ્ ! એમ શા કરણથી હેવાય છે કે કોઈક વસે અને કોઈક ન વસે. ગોતમ ! એક આત્મા આજ્ઞાનો આસધક છે અને બીજો આજ્ઞાનો વિરાધક છે. જે ગુરુ આજ્ઞામાં રહેલો છે, તે સમ્યગ દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિનો આરાધક છે. જે સમ્યગ જ્ઞાન-દર્શન-વ્યાત્રિનો આરાધક છે તે હે ગૌતમ •! અતિ જાણકાર, મોક્ષમાર્ગમાં અતિ ઉધમ નાર છે. જે ગુરુ આજ્ઞાને અનુસરતો નથી. તે આજ્ઞાની વિરાધના કરે છે તે અનુમાનુબંધી ક્રોધ-માન-માયા-લોભવાળા ચારે ક્યાયો યુક્ત હોય તે સજ્જડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના પૂંજવાળા હોય છે. જેઓ ગાટ રાગ-દ્વેષાદિ વાળા છે, તે ઉપમા ન આપી શકાય તેવા ઘોર સંસાર સમુદ્રમાં આમતેમ અટવાયા કરે છે. અનુત્તર ધોર-સંસાર સમુદ્રમાં અટવાનારને ફરી જન્મ-ફરી જરા-ફરી મૃત્યુ વળી પાછા જન્મ-વૃદ્ધાવસ્થા-મૃત્યુ ક્રીને પાછા ઘણાં ભવોનું પરાવર્તન ક્રવું પડે છે. વળી તેમાં ૮૪ લાખ યોનિમાં વારંવાર ઉત્પન્ન થવું પડે છે. વળી વારંવાર અતિદુસહ ઘોર ગાઢ કળા અંધાવાળા, રૂધિરથી ખદબદતા, ચરબી, પ, ઉલટી, પિત્ત, ના કાદવવાળા, દુર્ગધ યુક્ત અશુચિ વહેતા, ગર્ભની ચારે બાજુ વીંટળાયેલ, ઓર, ફેંફસા, વિષ્ઠા, પેશાબ આદિથી ભરપૂર, અનિષ્ટ, ઉદ્વેગ વનાર, અતિઘોર, ચંડ, રૌદ્ર દુઃખોથી ભયંક્ર એવા ગર્ભની પરંપરાઓમાં પ્રવેશ વો તે ખરેખર દુખ છે, ક્લેશ છે, રોગ છે, આતંક છે, શૈક્ર સંતાપ છે અને ઉદ્વેગ કરાવનાર છે. તે અશાંતિ વનાર છે, તેથી યથાસ્થિતિ ઇષ્ટ મનોરથોની પ્રાપ્તિ શવનાર છે. તેને કારણે તેને પાંચ પ્રકારના અંતરાય ર્મનો ઉદય થાય છે. જ્યાં પાંચે પ્રકારે કર્મનો ઉદય થાય છે, એમાં સર્વ દુઃખના અગ્રભૂત એવું પ્રથમ દારિદ્ર ઉત્પન્ન થાય છે. દારિદ્ર હોય ત્યાં અપયશ, ખોટા આળ યળવા, અપીર્તિ, íદિ અનેક દુઃખોનો ઢગલો એક્કો થાય છે. તેવા દુઃખોનો યોગ થાય ત્યારે સર્વે લોકોથી લજ્જા પમાડનાર, નિંદનીય, ગહણીય, અવર્ણવાદ ાવનાર, દુગંધ કરાવનાર, સર્વથી પરાભવ પમાય તેવા જીવિતવાળો થાય છે ત્યારે સમ્યગ દર્શનાદિ ગુણો તેનાથી ઘણાં દૂર થાય છે, મનુષ્ય જન્મ ફોગટ જાય છે અથવા ધર્મથી સર્વથા હારી જાય છે. જેઓ સમ્યગદર્શનાદિ ગુણોથી અતિશય મુક્ત થાય છે તે આશ્રવ દ્વારોને રોક કે બંધ %ી શક્તો નથી. ઘણાં મોટાં પાપ ર્મના નિવાસબૂત બને છે તે ર્મનો બંધક બને છે તેથી કેદખાનાના કેદી સમાન પરાધીન થાય છે. એટલે સર્વ કલ્યાણ અમંગળની જાળમાં ફસાય છે ત્યાંથી છૂટવું અતિ મુશ્કેલ છે કેમ કે ઘણાં કચ્છ, ગાઢ, બદ્ધ, પૃષ્ટ, નિકાચીત સેવી ર્મની ગ્રંથિ એકદમ તોડી શકતી નથી, તે કરણે એકેન્દ્રિયપણામાં, બે ઈન્દ્રિય – તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય પંચેન્દ્રિયપણામાં, નારી-તિર્યચ-કુમનુષ્યપણામાં, અનેક પ્રકારે શારીરિક, માનસિક દુઃખો અનુભવવાં પડે છે. અશાતા ભોગવવી પડે છે. આ કારણે હે ગૌતમ ! એમ કહેવાય છે કે કેટલાંક Page #94 -------------------------------------------------------------------------- ________________ પ-૬૩ આત્માઓ હોય છે કે જેઓ ગીતાર્થના ગયછમાં રહી ગુરુકૂળવાસ સેવે છે અને કેટલાંક સેવતા નથી. ફિ૬૪] ભગવદ્ ! શું મિથ્યાત્વ આચરણવાળો ક્રેઈ ગચ્છ હોય ખરો ? જે કોઈ અજ્ઞાની વિરાધક ગચ્છ હોય તે નક્કી મિથ્યાત્વા આચરણયુક્ત હોય. ભગવન્! ગછ રાધક થાય તેવી કઈ આજ્ઞા છે ગૌતમ ! સંખ્યાતીત સ્થાનોથી ગચ્છાજ્ઞા ક્કી છે, તેમાં રહી આરાધક થાય. ] ભગવતુ ! સંખ્યાતીત ગચ્છ મર્યાદા સ્થાનોમાં એવું કોઈ સ્થાન છે જે ઉત્સર્ગ કે અપવાદ કોઈ રીતે પ્રમાદ દોષથી વારંવાર મર્યાદા કે આજ્ઞા ઉલ્લંધે તો પણ આરાધક થાય ? નિશ્ચયથી ન થાય. ભગવન ! એમ મ છું ? તીર્થો તીર્થન કરનાર છે. તીર્થ-ચાર વાર્ણવાળો તે પ્રમાણસંઘ ગચ્છોમાં પ્રતિષ્ઠિત હોય છે. ગચ્છોમાં સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચાગ્નિ-પ્રતિષ્ઠિત થયેલ છે. આ સમ્યગદર્શન જ્ઞાન-ચાસ્ત્રિ-પરમપૂજ્યોમાં પણ વધુ શરણ જવા યોગ્ય છે. અતિશય સેવ્ય છે, વિશેષ સેવન યોગ્ય છે. આવા શાસ્ત્ર, પૂજ્ય, સેવ્ય દર્શનાદિને જે કોઈ ગચ્છમાં કોઈ પણ સ્થાનમાં કૅઈ પ્રકારે વિરાધે, તે ગચ્છ સમ્યગ્માર્ગ નાશક, ઉન્માર્ગ દેશક થાય છે. જ્યાં આ બંને થાય તે નિશ્ચે આજ્ઞા વિરાધક થાય છે. આ નરણે હે ગૌતમ ! એક કહેવાય છે કે – સંખ્યાતીત ગચ્છોમાં મયદાનું સ્થાનાંતર થાય છે. ગયછમાં જે જોઈ પણ ગમે તે એક કે વધારે સ્થાન, મર્યાદા આજ્ઞાનું ઉલ્લંધન કરે તે એકંતે આજ્ઞા વિસધક થાય. | દિલ ભગવદ્ ! ગચ્છ મર્યાદા કેટલો મળ પ્રરૂપેલી છે ? કેટલો કાળ ગચ્છ મર્યાદા ન ઉલ્લંઘવી? ગૌતમ! જ્યાં સુધી મહાયશા, મહાસત્વી, મહાનુભાવ (છેલ્લા) દુષ્પસહ આણગાર થશે ત્યાં સુધી ગચ્છ મર્યાદા સાયવવા આજ્ઞા કરેલી છે. એટલે પાંચમાં આરાના અંત સુધી ગચ્છ મર્યાદાનું ઉલ્લંઘન કરવું. ૬િ૦,૬૮] ભગવત્ ! આ યિહોશી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે ? ઘણી અશાતના જ્હી છે અને ગચ્છ ઉન્માર્ગમાં પ્રવેશ્યો એમ જાણવું ? ગૌતમ! જે વારંવાર ગચ્છ બદલાવતો હોય, એક ગચ્છમાં સ્થિરતાથી ન રહેતો હોય. પોતાની ઈચ્છા પ્રમાણે વર્તતો, ગુરુ આજ્ઞા મુજબ ન રહેતો હોય, શાસ્ત્રના રહસ્યો ન જાણતો, વેશથી આજીવિક ક્રનાર, પાટ-પાટલા-પટિયા આદિની મમતા નાર, -પ્રાસુક બાહચ પ્રાણવાળા સચિત્ત જળનો ભોગ ક્રનાર, માંડલીના પાંચ દોષથી અજાણ, તે દોષો સેવનાર, સર્વ આવશ્યક ક્રિયા કાળનું ઉલ્લંઘન કરનાર, આવશ્યક પ્રતિક્રમણ ન કરનાર, ઓછું કે અધિક આવશયક નાર, ગણના પ્રમાણથી ઓછા કે અધિક હરણ પાત્ર, દંડ, મુહપત્તિ આદિ ઉપરણ-ચારણકનાર, ગુરુના ઉપક્રણનો પરિભોગી, ઉત્તરગુણ વિરાધક, ગૃહસ્થની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ ક્રનાર તેના સન્માનમાં પ્રવર્તતો, પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ, બીજ કાય, ત્રસકય બેત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવોને સારણ કે નિષ્પણ પ્રમાદ દોષથી સંઘન વગેરેમાં દોષને ન જોતો આરંભ, પરિગ્રહમાં પ્રવૃત્તિ કરી, ગુરુ પાસે આલોચના ન Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ મહાનિશીચછેદસૂત્ર-અનુવાદ ક્રતોવિકથાના સ્વભાવવાળો, ક્સમયે ગમે ત્યાં કરતો, અવિધિથી સંગ્રહ ક્રેલ, પરીક્ષા વિના પ્રવજયા આપે, વડી દીક્ષા આપે, દશ ભેદ વિનય સમાચારી ન શીખવે, ત્રણ ગારય ક્રનાર, આઠમદચારક્ષાય-મમત્વભાવ-અહંન્નર-ક્કસ-કજીયા-લડાઈતોફાન-આર્ય અને રૌદ્ધ ધ્યાન યુક્ત, વડીલને સ્થાપન ન ક્રનાર, ઘણાં લાંબા સમયે લોચ ક્રનાર, વિધા-મંત્ર-તંત્ર-ચોગ-અંજન આદિ શીખીને તેમાં જ એનંત પ્રયત્ન ક્રનાર, મૂળ સૂબના યોગો અને ગણિપદના યોગો ન વહન કરનાર, દુષ્કાળાદિના આલંબન ગ્રહણ ક્રીને અલગ્ય ખરીદેલ, પકાવેલ આદિ પરિભોગ ક્રવાના સ્વભાવવાળા થોડા રોગનું કારણ આગળ કરી ચિત્સિા ાવવા તૈયાર થાય. તેવા કાર્યને આનંદથી વધાવે, જે કંઈ રોગાદિ થયા હોય તેને આશ્રીને દિવસે સુનાસ, કુશીલની સાથે બોલવા અને અનુણે ક્રવાના સ્વભાવવાળા, અગીતાર્થના મુખથી નીકળેલ અનેક દોષને પ્રવર્તાવનાર વચનને અને અનુષ્ઠાનને અનુસરવાના સ્વભાવવાળા તલવાર, ધનુષ, ખગ-ભાલા, બાણ, ચકાદિ હથિયાર લઈ ચાલવાના સ્વભાવવાળા સાધુવેશ છોડી અન્ય વેશ ધારણ કરી રખડનાર, આવી રીતે સાડા ત્રણ પદ કોટી સ્થાનસુધી હે ગૌતમ ! ગચ્છને અસંસ્થિત હેવો. તથા બીજાં ઘણાં પ્રકારના ચિહ્નવાળા ગચ્છર્નસંક્ષેપથી કહી શકાય છે. દિલ૮આવા પ્રકારે મોટા ગુણવાળા ગચ્છ જાણવા તે આ પ્રમાણે-ગુરુ તો સર્વ જગતના જીવો, પ્રાણી, ભૂતો, સત્વોને માટે વાત્સલ્ય ભાવ રાખનારા માતા જેવા હોય, પછી ગ૭ માટેનું વાત્સલ્ય કક્યાં બાકી રહે? શિષ્યો અને સમુદાયના એકંતે હિત કરતા, પ્રમાણવાળા, પથ્ય આલોક અને પરલોક્ના સુખને આપનારા એવા આગમાનું સારી હિતોપદેશને આપનાર હોય છે. દેવેન્દ્ર-નરેન્દ્રની સમૃદ્ધિની પ્રાપ્તિ કરતાં પણ શ્રેષ્ઠ અને ઉત્તમ ગુરુ મહારાજનો ઉપદેશ છે. ગુરુમહારાજ સંસારના દુઃખી આત્માની ભાવ અનુક્યા જન્મ-જરા-મરણાદિક દુઃખથી આ ભવ્ય જીવો અતિશય દુઃખ ભોગવી રહ્યા છે. તેઓ ક્યારે શાશ્વત શિવસુખ પામે એમ ક્ઝણાપૂર્વક ગુરુ ઉપદેશ આપે. પણ વ્યસન કે સંક્ટણી પરાભવિત બનીને નહીં. જેમ કે – ગ્રહ વળગાળ હોય, ઉન્મત હોય, કોઈ બદલાની આશાથી કરે તો હે ગૌતમ ! ગુરુ શિષ્યોની નિશ્રાએ સંસાનો પાર પામતા નથી. તેમજ બીજાએ કરેલ સર્વ શુભાશુભ ર્મનો સંબંધ કોઈને હોતો નથી. દિલ૯, ૭૦૦] હે ગૌતમ ! અહીં આવા પ્રકારની સ્થિતિ હોવાથી જો દેટ ચાસ્ત્રિી ગીતાર્થ મોટા ગુણોથી યુક્ત એવા ગુરુ હોય અને તેઓ વારંવાર આમ કહે કે – સપના મુખમાં આંગળી નાખીને તેનું માપ હે, તો તે પ્રમાણે રે. તે જ કર્ય જાણે છે. [૧, ૦૦૨] આગમ જ્ઞાતા કદાપિ શ્વેત પ્રગડો ધે તો પણ તે પ્રમાણે શ્રદ્ધા વી. એમ Èવામાં કંઈ કરણ હશે જે ઈ પ્રસન્ન ગમનવાળો ભાવથી ગુરુએ ધેલ વચન ગ્રહણક્ટ છે. તે પીવાના ઔષધની જેમ સુખાક્ષરી થાય છે. [20] પૂર્વક્ત પુણ્યના ઉદયવાળા ભવ્ય સત્ત્વો જ્ઞાનાદિ લક્ષ્મીના ભાજન બને Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૫ પ-lo૩ છે. ભાવિમાં જેમનું કલ્યાણ થવાનું છે. તે દેવતાની જેમ ગુરુની પર્યાયાસના ક્રે છે. [૦૪ થી ૨૭૬) અનેક લાખ પ્રમાણ સુખોને આપનાર, સૅક્કો દુઃખોથી મુક્ત ક્રાવના આચાર્ય ભગવંતો છે, તેના પ્રગટ દષ્ટાંતરૂપે દેશી ગણધર અને પ્રદેશી રાજા છે. પ્રદેશી રાજાએ નરગમનની બધી તૈયારી કરેલી, પણ આચાર્યના પ્રભાવે દેવ વિમાન પામ્યો. આચાર્ય ભગવંત ધર્મમતિવાળા અતિશય સુંદર, મધુર, કરણ, કર્ય, ઉપમાસહિત એવા વચનો વડે શિષ્યોના હૃદયને પ્રસન્ન કરતા રતા પ્રેરણા આપે છે. [૭૦૭, ૨૭૮] પપ, પપ, ૫૫, પપપ સંખ્યા પ્રમાણે આચાર્યો છે. તેમાંથી મોટા ગણવાળા ગુણ સમુહયુક્ત એક નીવડે છે. જેઓ સર્વ પ્રકારના ઉત્તમ ભાંગા વડે તીર્થક્ય સમાન ગુરુ મહારાજ હોય. [૧૯] તેઓ પણ હે ગૌતમ! દેવતાના વચનસમાન છે. તે સૂર્ય સમાન બાકીના આચાર્યોની પણ ચોવીશે તીર્થની આરાધના સમાન આરાધના ક્રવી જોઈએ. શિo] આ આચાર્યપદ વિશે દ્વાદશાંગનું શ્રત ભણવાનું હોય છે, તો પણ આ વાત સારરૂપે આ પ્રમાણે કહું છું— [૧૧, ૧ મુનિ, સંઘ, તીર્થ, ગણ, પ્રવચન, મોક્ષમાર્ગ આ સર્વે કર્થક શબ્દો છે. દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, ઘોર ઉગ્ર તપ આ સર્વે ગચ્છના પર્યાય નામો જાણવા. જે ગ૭માં ગુરુઓ રાગ, દ્વેષ કે અશુભ આશયથી શિષ્યને સારણાદિ પ્રેરણા આપતા હોય, ધર્મળને ધ્રુજાવતા હોય તે ગૌતમ ! ગચ્છ નથી. [૧૩ થી ૨૦] મહાનુભાવ એવા ગચ્છમાં ગુરુકૂળ ક્રતાં સાધુને ઘણી નિર્જર થાય છે. તથા સારણા, વાસણા, ચોયણા આદિથી દોષની નિવૃત્તિ થાય છે. ગુરુના મનને અનુસરનાર, અતિવિનીત, પરિષહ જિતનાર, ધૈર્ય રાખનાર, સ્તબ્ધ ન થનાર, લબ્ધ ન થનાર, ગારવો ન જનાર, વિક્યા ન જનાર, ક્ષમાધારી ઈન્દ્રિયદમી, સંતોષી, છાયરક્ષક, વૈરાગ્ય માલીન, દશવિધ સમાચારી સેવનક્ત, આવશ્યને આચરનાર, સંયમમાં ઉધમી, સંડો વતન કઠોર, આક્યા, ક્રા, અનિષ્ટ, દુષ્ટ, નિષ્ફર વચનથી તિરસ્કાય, અપમાનની ન ક્રાય, તો પણ જે રોષાયમાન ન થાય, જેઓ અપકીર્તિ-અપયશ કે કાર્ય ક્રનાર થતાં નથી. નિરંતર સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન મન વાળા, ઘોર તપ અને ચરણથી શરીર શોષવી દેનાર, ક્રોધ-માનમાયા-લોભ ચાલી ગયેલા, રાગ-દ્વેષને દૂરથી ત્યાગ કરેલા, વિનયોપચાર કુશળ, ૧૬ ભેદે વચન શકિપૂર્વક બોલવામાં કુશળ, નિરવધ વચન બોલનાર, અતિશ ય ન બોલનાર, વારંવાર બોલબોલ ન કરનારા, ગુરુએ સકારણ કે અારણ કઠોર, આક્ત, કર્કશ, નિષ્કર, અનિષ્ટ શબ્દો ક્યા હોય ત્યારે તહતિ જનાર ઇત્યાદિ ગુણવાન જેમાં હોય તે ગ૭ છે. કિર૧ થી ૨૩] યાત્રાદિમાં મમત્વ ભાવનો સર્વથા ત્યાગ કરીને, પોતાના શરીર વિશે નિસ્પૃહ ભાવવાળી, સંયમ નિર્વાહ પૂરતા જ આહાર ગ્રહણ ક્રનારા, તે પણ ૪રદોષ રહિત, શરીર-રૂપ કે ઈન્દ્રીયના રસને પોષવા નહીં, ભોજન ક્રતા ક્રતા પણ પોતાને અનુકૂળ આહાર મળવા બદલ અભિમાન ન કરનાર, માત્ર સંયમ યોગ વહન, Page #97 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ૯૬ ઇર્ષા સમિતિ પાલન, વૈયાવચ્ચ માટે આહાર કરનાર કે પડિલેહણાદિ સંયમ માટે આહાર ગ્રહણ કરે. [૪, ૭૨૫] અપૂર્વ જ્ઞાન ગ્રહણ માટે અતિશય ઉદ્યમ નારા શિષ્યો જેમાં હોય સૂત્ર-અર્થ-ઉભયને જે જાણે છે. તેમજ તે માટે નિત્ય ઉધમ કરે છે. જ્ઞાનાચારદર્શનાચાર-ચાસ્ત્રિાચાર ત્રણેના આઠ-આઠ, તપાયારના બાર, વીર્યાચારના ૩૬આયાર, તેમાં બળ-વીર્ય છૂપાવ્યા વિના અગ્લાનિએ ખૂબ એકાગ્ર મન, વચન, કાયાના યોગે ઉદ્યમ નાર થાય, એવા પ્રકારના શિષ્યો જેમાં હોય તે ગચ્છ હેવાય. [૭૨૬] ગુરુ આકરા કઠોર નિષ્ઠુર વચને સેંક્ડોવાર ઠપક્કું આપે તો પણ શિષ્ય સામે ને બોલે તે ગચ્છ કહેવાય. [૨] તપ પ્રભાવથી અચિંત્ય ઉત્પન્ન લબ્ધિ તેમજ અતિશયવાળી ઋદ્ધિ મેળવેલી હોય તો પણ જે ગચ્છમાં ગુરુની અવહેલના શિષ્યો ન કરે તે ગચ્છ કહેવાય, [૨૮] એક વખત પાંખડીથી સાથે વાદ કરી, વિજય પામ્યો હોય, યશ સમૂહ ઉપાજર્યો હોય એવા શિષ્ય પણ જે ગચ્છમાં ગુરુની હીલના ન કરે તે ગચ્છ હેવાય, [૩૨] જેમાં અસ્ખલિત, આડા અવળા અક્ષરો બોલાતા ન હોય તેવા અક્ષરવાળા, પદો અને અક્ષરોથી વિશુદ્ધ, વિનય ઉપધાન પૂર્વક બાર અંગના સૂત્રો અને શ્રુતજ્ઞાન જેમાં મેળવાતા હોય તેને ગચ્છ કહેવાય. [૩૦] ગુરુના ચરણની ભક્તિ સમૂહથી તેમજ તેમની પ્રસન્નતાથી જેમણે આલાવા પ્રાપ્ત કર્યા છે એવા સુશિષ્યો એકાગ્ર મનથી જેમાં અધ્યયન કરતા હોય તે ગચ્છ કહેવાય. [૩૧] ગ્લાન, નવદીક્ષિત, બાળક આદિથી યુક્ત ગચ્છની દશભેદે, વિધિસહ, ગુવ્વજ્ઞાથી વૈયાવચ્ચ થતી હોય તે ગચ્છ. [૩૨] જેમાં દશ ભેદે સમાચારી ખંડિત થતી નથી, જેમાં રહેલા ભવ્ય સત્વોનો સમુદાય સિદ્ધિ કે બોધ પામે તે ગચ્છ. [33] ઈચ્છાાર, તિાકાર, તથાકાર, આવશ્યિકી, નૈષધિકી, આપૃચ્છા, પ્રતિકૃચ્છા, છંદના, નિમંત્રણા, ઉપસંપદા આ દવિધિ સામાયારી જે-જે સમયે કરવાની હોય તે-તે સમયે કરે તે ગચ્છ હેવાય. [૩૪] જેમાં નાના સાધુ મોટાના વિનય કરે, એક દિવસ પણ દીક્ષા પર્યાયમાં મોટો હોય તેની અવગણના ન થાય તે ગચ્છ. [૩૫] ગમે તેવો ભયંકર દુષ્કાળ હોય, પ્રાણના ત્યાગનો પ્રસંગ આવે તો પણ સહસાત્કારે પણ સાધ્વીની વહોરી લાવેલ વસ્તુ ન વાપરે તે ગચ્છ કહેવાય. [૩૬] જેના દાંત પડી ગયા છે, તેવા વૃદ્ધ સ્થવિરો પણ સાધ્વી સાથે વાત કરતા નથી, તેમજ સ્ત્રીના અંગોપાંગનું નિરીક્ષણ જેમાં રાતું નથી તે ગચ્છ છે. [૩] જે ગચ્છમાં ઉપભોગ માટે સ્થાપિત વસ્તુ રખાતી નથી, તૈયાર ાયેલ ભોજનાદિ, સામે લાવીને અપાતા આહારાદિ, સૂતિક્ર્મ દોષવાળા આહારથી ભયભીંત, Page #98 -------------------------------------------------------------------------- ________________ ૫-૩૦ પત્ર વારંવાર ધોવાના ભયથી દોષ લાગવાના ભયવાળા ઉપયોગવંત સાધુ હોય તે ગચ્છ. [૩૮] જેમાં પાંચે આંગો જેના કમપદીપ્તકર છે, જેય યૌવન ખીલેલું છે, મોટો અહંકાર છે. એવા કામદેવ પીડિત મુનિ હોય તો પણ સામે તિલોત્તમા દેવાંગના આવીને ઉભી રહે તો પણ સામે નજર કરે નહીં તે ગ૭ જાણ. | ૩િ૯] ઘણી લધિવાળા, શીલશ્રેષ્ટ શિષ્યને જે ગચ્છમાં ગુરુ વિધિથી વચન કહી શીક્ષા કરે તે ગચ્છ ફ્લેવાય. [૪૦, ૪૧] નમ્ર, સ્થિર સ્વભાવી, હાસ્ય, ત્યાગી, ત્વરા રહિત ગતિવાળે, વિકથા ન કરતો, અઘટિત કર્ય ન જતો, આઠ ભેદે ગૌચરી ગવેષતો, જેમાં મુનિઓના વિવિધ પ્રશ્નરે અભિગ્રહ પ્રાયશ્ચિત દેખી દેવેન્દ્રોની ચિત્ત ચમશ્નર પામે તે ગચ્છ. રિ] જેગચ્છમાં મોટા-નાની વંદન વિધિ સચવાય, પ્રતિક્રમાણિ મંડલી વિધાનને નિપુણ પણે જાણે, અમ્બલિન શીલવાળા ગુરુ હોય, ઉગ્ર તપસી સાધુ હોય, તે ગચ્છ જાણ. ૪િ૩] જેમાં સુરેન્દ્રો પૂજિત, આઠ ઝ્મ રહિત, અષભાદિ તીર્થંકરની આજ્ઞાનું આલન ન ક્રાતું હોય તે ગચ્છ. [sv] ગૌતમ ! તીર્થ સ્થાપક તીર્થક્ટ, તેમનું શાસન, તેને હે ગૌતમ ! સંઘ જાણ. સંઘમાં રહેલ ગચ્છ, ગચ્છમાં રહેલ જ્ઞાન, દર્શન અને ચાસ્ત્રિ તે તીર્થ છે. જિ૫] સમ્યગ દર્શન વિના જ્ઞાન ન હોય, જ્ઞાનમાં દર્શન સર્વત્ર હોય, દર્શન જ્ઞાન હોય ત્યાં ચાસ્ત્રિ હોય કે ન પણ હોય. કિg] દર્શન કે ચા િરહિત જ્ઞાની સંસારમાં ભટકે છે. પણ ચાસ્ત્રિ યુક્ત હોય તે નક્કી સિદ્ધિ પામે તેમાં સંદેહ નથી. ]િ જ્ઞાન પદાર્થને પ્રકાશિત ક્રી ઓળખાવનાર થાય, તપ આત્માને ર્મથી શુદ્ધ રે, સંયમ એ મન-વચ-કાચની શુદ્ધ પ્રવૃત્તિ રાવનાર થાય, ત્રણમાંથી એની પણ ન્યૂનતા હોય તો મોક્ષ થતો નથી. [૪૮] એ જ્ઞાનાદિ ત્રિપુટીનાં પોતાનાં અંગ સ્વરૂપ હોય તો ક્ષમા આદિ દશવિધ યતિધર્મ છે. તેમાંના એકેક પદો જેમાં આચરાતા હોય તે ગચ્છ જાણવો. કિજલ] જેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તેમજ વિવિધ પ્રકારના ત્રણ જીવોને મરણ પ્રસંગે પણ જેઓ મનથી પીડા તાં નથી, તે ગ૭ જાણવો. [૫] જેમાં સચિત્ત જળનું એક બિંદુ માત્ર પણ તાપમાં ગમે તેવું ગળું શોષાતું હોય, તીવ્ર દ્વિષા લાગી હોય, મરણનો પ્રસંગ આવે, તો પણ મુનિ કાચું પાણી ન ઈચ્છે છે ગચ્છ. [૫૧] જે ગ૭માં શૂળ રોગ, ઝાડા, ઉલટી કે અન્ય કોઈ વિચિત્ર મરણાંત રોગ પ્રસંગે પણ અગ્નિ સળગાવવા માટે કોઈને પ્રેરણા આપતી નથી તે ગરક હેવાય. શિપ જે ગચ્છમાં જ્ઞાનધારક આચાર્યાદિ આયઓને ૧૩ હાથ દૂરથી તજે છે, [30]]. Page #99 -------------------------------------------------------------------------- ________________ t મહાનિશીથચ્છેદસૂત્ર-અનુવાદ દરેક સ્ત્રીને મનથી પણ તજે તે ગચ્છ. [૭૫૩, ૫૪] રતિક્રીડા, હાસ્યક્રીડા, કંદર્પ, નાથવાદ જ્યાં રાતા નથી, દોડવુંઉલ્લંઘવું-અપશબ્દો દૃષ્ટિવિષ સર્પ કે પ્રદીપ્ત અગ્નિ કે ઝેરની જેમ વર્જવામાં આવે તે ગચ્છ. [૫૫] જ્યાં વેશધારી કે અરિહંત પણ સ્ત્રીના હાથનો સ્પર્શ કરે તો તે નિશ્ચયથી મૂળગુણ બહાર જાણવા, [૫૬] ઉત્તમ કુળમાં જન્મેલ હોય, ગુણસંપન્ન, લબ્ધિ યુક્ત હોય, મૂળગુણમાં જેને સખ્તના થતી હોય તેવાને પણ જેમાંથી કાઢી મૂક્વામાં આવે તે ગચ્છ હેવાય. [૫] જેમાં હિરણ્ય, ધન-ધાન્ય, કાંસાદિ ધાતુ, શયન-આસન આદિ ગૃહસ્થ ઉપભોગ્ય વસ્તુ ન વપરાય તે ગચ્છ. [૫૮] જેમાં કોઈ કારણે સમર્પણ રેલ પારકું સુવર્ણ આવેલ હોય તો ક્ષણવારને માટે પણ ન સસ્પર્શે તે ગચ્છ જાણ, [૫૯] ચપળ ચિત્ત આર્યાઓના દુર્ધર બ્રહ્મચર્યવ્રત પાલન કરવા માટે ૭૦૦૦ પરિહાર સ્થાન જ્યાં છે તે ગચ્છ. [૬૦] જેમાં ઉત્તર-પ્રત્યુત્તરોથી આર્યા, સાધુ સાથે અતિક્રોધ પામીને પ્રલાપ કરતી હોય તેવા ગચ્છનું શું ામ છે? [૬૧] ગૌતમ ! જ્યાં ઘણાં પ્રકારના વિક્લ્પોના ક્લોલો અને ચંચળ મનવાળી આર્યાના વસ્રનાનુસાર વર્તવામાં આવે તેને ગચ્છ કેમ કહેવાય ? [૬૨, ૬૩] જ્યાં એક અંગવાળો માત્ર એક્લો સાધુ, સાધ્વી સાથે બહાર ૧૦૦ હાથ ઉપરાંત આગળ ચાલે, તો હે ગૌતમ ! ગચ્છમાં કઈ મર્યાદા? જ્યાં ધર્મોપદેશ સિવાય સાધ્વી સાથે આલાપ-સંલાપ-વાર્તાલાપાદિ વ્યવહાર હોય તે ગચ્છ કેવો ? 1 [૬૪ થી ૭૬૬] ભગવન્ ! સાધુઓને અનિયત વિહાર કે નિયત વિહાર હોતા નથી, તો પછી કારણે જે નિત્યવાસ સેવે તેને શું સમજવું ? ગૌતમ ! મમત્વભાવ રહિત થઈ નિરહંકાર પણે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઉધમ નાર હોય, સમગ્ર આરંભથી સર્વથા મુક્ત બેનલો અને પોતાના દેહ ઉપર પણ મમત્વભાવ રહિત હોય, મુનિપણાના આચારોને આચરતો એક ક્ષેત્રમાં પણ ગીતાર્થ ૧૦૦ વર્ષ સુધી વાસ રે તો તે આરાધક ગણેલો છે. [૩૬] ભોજન સમયે સાધુની માંડલીમાં પાત્ર સ્થાપન તી સાધ્વી હોય, તે સ્ત્રી રાજ્ય છે, પણ ગચ્છ નથી, [૬૮] જે ગચ્છમાં રાત્રે ૧૦૦ હાથથી વધુ સાધ્વીને જવું હોય તો જઘન્ય ચાર અને ઉત્કૃષ્ટ દશ સાધ્વી ન હોય તો તેને ગચ્છ ન જાણવો, [૩૬૯, ૭૦] અપવાદથી કે કારણે ચારથી ઓછા સાધ્વી એક ગાઉ પણ જેમાં ચાલતા હોય તે ગચ્છ કેવો ? ગૌતમ ! જે ગચ્છમાં આઠ થી ઓછા સાધુ માર્ગમાં સાધ્વી સાથે અપવાદે પણ ચાલેતો ગચ્છમાં કઈ મર્યાદા ? [૧] જેમાં ૬૩ ભેદવાળા ચક્ષુરાગાગ્નિની ઉદીરણા થાય તે રીતે સાધુ, સાધ્વી Page #100 -------------------------------------------------------------------------- ________________ 4/-/384 પ્રતિ દૃષ્ટિ કરે તે ગચ્છમાં શી મર્યાદા ? [૨] જેમાં સાધ્વીના વહોરેલા પાત્રા, દંડાદિ વિવિધ ઉપણોને સાધુઓ ભોગવે, તેને ગચ્છ કેમ હેવાય? [૭૩] અતિ દુર્લભ, બળ-બુદ્ધિવર્ધક, શરીર પુષ્ટિ કરે એવું ઔષધ સાધ્વીએ મેળવેલ હોય અને સાધુ તેનો ઉપયોગ કરે તે ગચ્છમાં કઈ મર્યાદા રહે? [૭૪] શશભસની બહેન સુકુમાલિકાની ગતિ સાંભળી શ્રેયાર્થી ધાર્મિક પુરુષે લગીર પણ મોહનીય ક્મનો વિશ્વાસ ન કરવો. [૫] દૃઢ ચારિત્રી, ગુણ સમુહ એવા આચાર્ય અને ગચ્છના વડેરા સિવાય જે કોઈ સાધુ-સાધ્વીને આજ્ઞા ફરમાવે તે ગચ્છ નથી. EE [૬] મેઘ ગર્જના, દોડતા અશ્વના ઉદરમાં ઉત્પન્ન વાયુ અને વીજળી જેમ જાણી શક્તા નથી. તેમ ગૂઢ હૃદયા આર્યાના ચંચળ અને ગૂઢ મનને જાણી શકાતું નથી. તેમને અકૃત્ય કરતાં ગચ્છ નાયક તરફથી નિવારવામાં ન આવે તો તે સ્ત્રી રાજ્ય છે પણ ગચ્છ નથી. [ase] તપોલબ્ધિયુક્ત, ઈંદ્રવડે અનુસરાતી, પ્રત્યક્ષા શ્રુતદેવી સમાન સાધ્વી પણ જે ગચ્છમાં કાર્ય કરતી હોય તે સ્રીયા રાજ્ય છે, પણ ગચ્છ નથી. [asc] ગૌતમ ! પાંચ મહાવ્રત, ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિઓ, દશવિધ યતિ ધર્મ, તેમાંથી કોઈ પણ એક્ઝી સ્કૂલના થાય તે ગચ્છ નથી. [૩૭૯, ૩૦] એક જ દિવસના દિક્ષિત દ્રમક સાધુ સન્મુખ ચિરદીક્ષિત આર્યા ચંદનાએ ઉભા થઈ. તેમનું સન્માન-વિનય ક્યોં અને આસને ન બેઠા, તે સર્વે આર્યાનો વિનય છે. ૧૦૦ વર્ષ પર્યાય વાળા દીક્ષિત સાધ્વી હોય અને સાધુ એક દિવસના દીક્ષિત હોય તો પણ ભક્તિપૂર્ણ હૃદયે વંદનરૂપ વિનયથી પૂજ્ય છે. [૭૮૧ થી ૭૮૪] જે સાધુ, સાધ્વી પ્રતિલાભિત પદાર્થોમાં ગુદ્ધિ કરનારા છે, પોતે પ્રતિલાભેલથી અસંતુષ્ટ છે. ભિક્ષાચર્યાથી ભગ્ન થયેલા એવા તેઓ અર્ણિકાપુત્ર આચાર્યનું દૃષ્ટાંત આગળ કરે છે, દુષ્કાળમાં શિષ્યોને સુકાળ પ્રદેશમાં મોક્લી આપેલા, પણ પોતે વૃદ્ધપણાને ારણે ભિક્ષાચર્યાર્થે સમર્થ ન હતા, તે વાત તે પાપીઓ નથી જાણતા અને આયનો લાભ શોધે છે. તે પાપીઓ તેમાંથી જે ગુણ ગ્રહણ કરવા યોગ્ય છેડ. તેને ગ્રહણ કરતા નથી. જેમ કે દુષ્કાળમાં શિષ્યોનો વિહાર ાવ્યો, શિષ્યોની મમતા છોડી, ત્યાં સ્થિરવાસ ર્યો તે ન વિચારી માત્ર સ્થિરવાસની વાત રે છે. આ લોક્માં પડવાના આલંબનો અનેક છે. પ્રમાદી અજયણાવાળા જીવો લોક્માં જેવું-જેવું દેખ તેમ કહે છે. [૮૫] જ્યાં મુનિઓને મોટા ક્યાયથી તિરસ્કારાય તો પણ જેમ સારી રીતે બેસેલો લંગડો પુરુષ ઉઠવાની ઇચ્છા ન રે, તેમ તેના ક્યાયો ઉભા થતાં નથી, તે ગચ્છ હેવાય. [૩૬] ધર્માન્તરાયથી ભય પામેલ, સંસારના ગર્ભાવાસથી ડરેલા મુનિ અન્ય મુનિઓને ક્યાયની ઉદીરણા ન કરે, તે ગચ્છ. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ મહાનિશીથજીંદસૂત્ર-અનુવાદ [] દાન, શીલ, તપ, ભાવરૂપ ચતુર્વિધ ધર્મના અંતરાયણ અને ભવથી ભય પામેલ એવા ઘણાં ગીતાર્થ હોય ત્યાં વાસ કવો. ૮િ૮] જેમાં ચારે ગતિના જીવોનો કર્મના વિપાકે ભોગવતા દેખીને અને જાણીને મુનિ અપરાધી ઉપર ન કેપે તે ગચ્છ. દિ૯, ૦] જે ગચ્છમાં પાંચ વધસ્સાનો-ઘંટી, સાંબેલું, ચૂલો, પાણીયારું, સાવરણી પૈકી એક પણ હોય તે ગચ્છને ત્રિવિદે વોસિરાવીને બીજા ગચ્છમાં ચાલ્યા જવું. વધ સ્થાન અને આભથી પ્રવૃત્ત એવા ઉજ્જવળ વેશવાળા ગચ્છમાં વાસ ન રવો. ચા»િ ગુણોથી ઉજ્જવળ એવા ગ૭માં વાસ ક્રવો. [૧] દુર્જય આઠ કર્મરૂપી મલ્લને જીતનાર પ્રતિમલ અને તીર્થક સમાન આચાર્યની આજ્ઞાનું જે ઉલ્લંઘન કરે છે. તેઓ કાયર પુરુષ છે, પણ સત્પષ નથી, રિ, કર ભ્રષ્ટાચાર નાર, ભ્રષ્ટાચારની ઉપેક્ષા કરનાર અને ઉન્માર્ગમાં રહેલા આચાર્ય, એ ત્રણે માર્ગનાશક છે. જે આચાર્ય ખોટા માર્ગમાં રહેલા હોય, ઉન્માર્ગ પ્રરૂપક હોય તો નક્કી ભવ્ય જીવોનો સમૂહ તે ખોટા માનિ અનુસરનાર થાય, માટે ઉન્માગ આચાર્યનો પડછાયો પણ ન લેવો. [૪ થી ૬] આ સંસારમાં દુ:ખ ભોગવતા એક પ્રાણીને પ્રતિબોધ કરીને તેને માર્ગમાં સ્થાપે છે, તેણે દેવ અને અસુરના જગતમાં અમારી પડતની ઉદ્ઘોષણા #ાવી છે, એમ સમજવું, ભૂત-વર્તમાના-ભાવિમાં એવા મહાપુરુષો પણ હતા છે – સશે કે જેમના ચરણ ચગલ જગતના જીવોને વંદન ક્રવા યોગ્ય છે, તેમ જ પરહિત માટે એકાંત પ્રયત્નમાં જેનો કાળ પસાર થાય છે. હે ગૌતમ ! એવા પણ મહાનુભાવ થયા છે અને થશે કે જેના નામ ગ્રહણ રવાથી પણ નક્કી પ્રાયશ્ચિત લાગે. [ ૬ ૯આવી ગ૭ વ્યવસ્થા દુuસહસૂરિ સુધી ચાલવાની, પણ તેમાં વચ્ચેના કાળમાં જે કોઈ તેનું ખંડન કરશે તો હે ગૌતમ તે ગણીને નિશ્ચયથી અનંત સંસારી જાણવો. સમગ્ર જગતના જીવોના મંગલ અને એક લ્યાણ સ્વરૂપ ઉત્તમ નિરુપદ્રવ સિદ્ધિપદ વિચ્છેદ જનારને જે પ્રાયશ્ચિત લાગે, તે પ્રાયશ્ચિત ગચ્છ વ્યવસ્થા ખંજ્ઞ નારને લાગે. માટે શત્રુ અને મિત્રમાં સમાન મનવાભ, પરહિતણ તત્પર, લ્યાણની ઈચ્છાવાળાએ અને પોતે આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન ન ક્રવું. [૮૦૦ થી ૮૦] ત્રણ ગારવમાં આસક્ત થયેલા એવા અનેક આચાર્યો ગચ્છ વ્યવસ્થાનું ઉલ્લંઘન ક્રીને હજુ આજે પણ બોધિ પામી શક્તા નથી. બીજા પણ અનંત વખત ચારે ગતિ સ્વરૂપ ભવમાં અને સંસારમાં પરિભ્રમણ કરશે પણ બોધિ પ્રાપ્ત ક્રશે નહીં. લાંબા કાળ સુધી અતિશય દુખપૂર્ણ સંસારમાં રહેશે. ગૌતમ ! ચૌદ રાજ પ્રમાણ લોકમાં વાળની અણી જેટલો પણ એવો પ્રદેશ નથી કે જ્યાં એ જીવે અનંતા મરણો પ્રાપ્ત ક્ય ન હોય. જીવના ૮૪ લાખ ઉત્પત્તિ સ્થાનો છે તેમાં એવી એક પણ યોનિ નથી કે ગૌતમ ! જેમાં અનંતી વાર સર્વ જીવો ઉત્પન્ન થયા ન હોય. ૮િ૦૪ થી ૮૦૬] તપાવેલી લાલવર્ણા અગ્નિ સમાન સોયો નજીક નજીક શરીરમાં ખોસવામાં આવે અને જે પ્રકારનું વેદના દુઃખ થાય તેના જતાં ગર્ભમાં આઠગણું Page #102 -------------------------------------------------------------------------- ________________ 4/-/cox el coe ૧૦૧ દુખ થાય. જ્યારે જન્મ થાય ત્યારે યોનિ યંત્રમાં પીલાવાથી જે દુઃખ થાય છે તેનાથી ક્રોડ કે ક્રોડા ક્રોડ ગણું પણ દુઃખ થાય. જન્મ થતો હોય અને મરણ પામતો હોય તે સમયનું જે દુઃખ તે સમયે તો તેના દુખાનુભવમાં પોતાની જાતિ ભૂલી જાય છે. [૮૦૦થી ૮૧૦ ગૌતમ ! જુદી જુદી યોનિમાં પરિભ્રમણ ક્રતા જો તે દુખવિપાકેનું સ્મરણ ક્રવામાં આવે તો જીવી ન શકય. અરે! જન્મ, જરા, મરણ, દુર્ભાગ્ય, વ્યાધિની વાત બાજુ ઉપર રાખીએ. પણ ક્યો મહામતિવાળો ગર્ભવાસથી લજ્જા ન પામે અને પ્રતિબોધિત ન થાય. ઘણાં રુધિર, પરથી ગંદકીવાળા, અંશુચિ દુર્ગધવાળા, મલથી પૂર્ણ, જોવા પણ ન ગમે એવા દુરભિગંધવાળા ગર્ભમાં કોણ ધૃતિ પામી શકે ? તો જેમાં એૉંત દુઃખ વિખરાઈ જવાનું છે, એયંત સુખ પ્રાપ્ત થવાનું છે તેવી આજ્ઞાનો ભંગ ન સ્વ. આજ્ઞાભંજક્ત સુખ ક્યાંથી હોય ? [૧૧] ભગવદ્ ! ઉત્સર્ગ આઠ સાધુના અભાવમાં અથવા અપવાદથી ચાર સાધુઓ સાથે સાથ્વીનું ગમનાગમન નિષેધેલ છે. તેમજ ઉત્સર્ગથી દશ સંયતિથી ઓછી, અપવાદથી ચાર સંપત્તિના અભાવે ૧૦૦ હાથ ઉપરાંત જવાનું. ભગવંતે નિષેધેલ છે. આ આજ્ઞા ઉલંધક સાધુ હોય કે સાધ્વી, તેને અનંતસંસારી ક્વેલાં છે, તો પાંચમા આરાને અંતે એક્લા અસહાય દુષપસહ અણગાર હશે. વિણથી સાધ્વી પણ અસહાય એકલા હશે. તો તેઓ કેવી રીતે આરાધક હશે ? ગૌતમ ! દુષમાળાના અંતે તે ચારે ક્ષાયિક સમ્યક્ત જ્ઞાન દર્શન ચાસ્ત્રિ યુક્ત હશે. તેમાં જે મહાયશા મહાનુભાવી દuસહ અણગાર હશે તેઓનો અત્યંત વિશુદ્ધ દર્શન-જ્ઞાનચાસ્ત્રિાદિ ગુણોથી યુક્ત જેણે સારી રીતે સદ્ગતિનો માર્ગ જોયેલ છે. તેવા આશાતના ભીરુ, અત્યંત પરમશ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય, સમ્યક્ માર્ગમાં રહેલા, વાદળા રહિત નિર્મળ આકાશમાં શરદપૂર્ણિમાના વિમલચંદ્ર કિરણ સમાન ઉજજવલ ઉત્તમ યશવાળા, વિશેષ વિશેષ વંદન લાયક, પૂજ્યોમાં પરમપૂજ્ય હશે. તથા તે સાથ્વી પણ સમ્યક્ત જ્ઞાન ચાત્રિમાં પતાક સમાન, મહાયશા, મહાસત્વી, મહાનુભાગ એવા ગુણયુક્ત હોવાથી સારી રીતે જેનું નામ સ્મરણ કરી શાય તેવા વિષ્ણુશ્રી સાધ્વી થશે. વળી જિનદત્ત અને કશુશ્રી એ નામે શ્રાવક શ્રાવિક્ર થશે. ઘણાં દિવસ સુધી વર્ણવી શકાય તેવા ગુણવાળું તે યુગલ થશે. તેઓ સર્વેનું ૧૬-વર્ષનું ઉત્કૃષ્ટ આયું હશે. આઠ વન ચાસ્ત્રિ પર્યાય પાળી, પાપની આલોચના ક્રીને, નિઃશલ્ય થઈને નમસ્કાર સ્મરણમાં પરાયણ બની એક ઉપવાસ ભક્ત ભોજન પ્રત્યાખ્યાન ક્રી સૌધર્મ કયે ઉપપાત થશે. પછી મનુષ્ય લોકમાં આગમન થશે, તો પણ તેઓ ગ૭ વ્યવસ્થા તોડશે નહીં. [૮૧૨, ૮૧૩] ભગવન ! ક્યા કારણે એમ કહેવાય છે કે તો પણ ગચ્છ વ્યવસ્થા ઉલ્લંઘશે નહીં ? ગૌતમ ! અહીં નજીકના કાળમાં મહાયશા, મહાસત્વી, મહાનુભાવ શદ્વૈભવ નામે મહાતપસ્વી, મહામતિ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનના ધારક અણગાર થશે. તેઓ પક્ષાપાત રહિતપણે અપાયુવાળા ભવ્યતત્વોને જ્ઞાનાતિશય વડે ૧૧ અંગો, ૧૪ પૂર્વોના પરમસાર અને નવનીત સરખું અતિ પ્રર્શ્વગુણ યુક્ત સિદ્ધિના Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧0૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ માર્ગ સમાન દશવૈકલિક નામે શ્રતસ્કંધની નિયુહણા ધશે. ભગવદ્ ! કોના નિમિત્તે? ગૌતમ ! મનકના નિમિત્તે. એમ માનીને કે આ મનક પરંપરાએ અલ્પાળમાં મોટા ઘોર દુ:ખ સમુદ્ધ સમાન આ ચારે ગતિ સ્વરૂપ સંસારસાગરથી કેવી રીતે પાર પામે ? તે તે પણ સર્વાના ઉપદેશ વિના તો ન જ બની શકે. સર્વજ્ઞનો ઉપદેશ અપાર અને દુરવગાહ છે. અનંતગમ પર્યાયિોથી યુક્ત છે. અ૫ક્રળમાં આ સર્વજ્ઞોક્ત સર્વ શાસ્ત્રોમાં અવગાહી ન શકાય. તેથી હે ગીતમાં અતિશય જ્ઞાની શય્યભવ એમ ચિંતવશે કે જ્ઞાનસમુદ્રનો છેડો નથી. કાળ અા છે, વિપ્નો અનેક છે, માટે જે સારભૂત હોય છે જેમ ખારા જળમાંથી હંસ મીઠું જળ ગ્રહણ વે, તેમ ગ્રહણ ક્રી લેવું. [૮૧૪] તેમણે આ ભવ્યાત્મા મનને તત્વનું પરિફાન થાય એમ જાણીને પૂર્વોમાંથી દશવૈકલિક શ્રુતસ્કંધની નિસ્પૃહણા ક્રી. તે સમયે જ્યારે બાર અંગો અને તેના અર્થો વિચ્છેદ પામશે ત્યારે દુષ્યમ કાળના છેડા સુધી - દુuસહ અણગાર સુધી દશક્રલિક સૂત્ર અને અર્થથી ભણાશે. ગૌતમ ! આ દુસહ અણગાર પણ તે દશવૈકલિન્ના અર્થાનુસાર પ્રવર્તશે, પણ સ્વમતિ કલ્પનાથી સ્વછંદ આચામાં નહીં પ્રવર્તે. તે દશવૈકલિક શ્રુતસ્કંધમાં તે કાળે બાર અંગો રૂપ શ્રત સ્કંધની પ્રતિષ્ઠા થશે. ગૌતમ ! આ કારણે એમ કહેવાય છે કે ગમે તે રીતે ગચ્છ વ્યવસ્થા મર્યાદાનું ઉલ્લંઘન ન ક્રવું. [૮૧૫] ભગવદ્ ! અત્યંત વિશુદ્ધ પરિણામવાળા ગણનાયકની પણ ક્રેઈ તેવા દુશીલ શિષ્ય સ્વછંદતાથી, ગારવના કારણે કે જાતિમદ આદિથી જો આજ્ઞા ન માને કે ઉલ્લંઘે તો શું તે આરાધક થાય ખરો ? ગૌતમ ! શત્રુ અને મિત્રમાં સમભાવી, ગુરુ ગુણોમાં વર્તતા નિરંતર સૂત્ર અનુસાર વિશુદ્ધાશયથી વિચરતા હોય તેવા ગણીની આજ્ઞાનું ઉલ્લંઘનાર ૪૯૯ સાધુની જેમ અનારાધક થાય. [૧] ભગવન 1 તે ૪૯૯ સાધુઓ જેઓએ તેવા ગુણયુક્ત મહાનુભાવ ગુરુ મહારાજની આજ્ઞા ઉલ્લંઘીને આરાધકન બન્યા તે કોણ હતા? ગૌતમ ! ઋષભદેવ પરમાત્માની પૂર્વે થયેલ વેવીશ ચોવીશી અને તે ચોવીશીના ચોવીસમાં તીર્થક્ર નિર્માણ પામ્યા પછી લોક બળ ગુણથી ઉત્પન્ન થયેલ કર્મરૂપી પર્વતનો ચૂરો ક્રનાર મહાયશા, મહાસત્વી, મહાનુભાવ, સવારમાં નામ ગ્રહણ ક્રવા યોગ્ય વઈર નામે ગચ્છાધિપતિ થયા. સાળી સિવાય તેમને પo૦ શિષ્યોના પરિવારવાળો ગ૭ હતો. સાધ્વી સહિત ગણોનો ૦૦૦ની સંખ્યા હતી. ગૌતમ ! તે સાધ્વીઓ અત્યંત પરલોક ભીરુ હતા. અત્યંત નિર્મળ અંત:ક્રણવાળા, ક્ષમાધારી, વિનયવતી, ઇન્દ્રિયદમી, મમત્વ રહિત, અતિ અભ્યાસ, સ્વશરીરથી પણ અધિક છ નયના જીવો ઉપર વાત્સલ્ય ક્રનારી, ભગવતે શાસ્ત્રમાં હેલા એવા અતિશય ઘોર વીર તપશ્ચરણનું સેવન ક્રી શોષવેલા શરીરવાળી, તીર્થક્ટ પ્રરૂપિત ક્યાં મુજબ અદીનમનથી, માયા, મદ, અહંકાર, મમત્વ, રતિ, હાસ્ય, ક્રીડા, કંદર્પ, નાથવાદ સહિત, સ્વાભીભાવ આદિ દોષોથી મુક્ત તે સાધ્વીએ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પ-૮૧૬ આચાર્ય પાસે શ્રમયનું અનુપાલન ક્રતી હતી. ગૌતમ ! તે સાધુઓ તેવા મનોહર ન હતા. કોઈક સમયે તે સાધુઓ આચાર્યને ધેવા લાગ્યા કે ભગવન્! જે આપ આજ્ઞા આપો તો અમે તીર્થયાત્રા કરીને ચંદ્રપ્રભુસ્વામીના ધર્મચકને વંદન ક્રીને આવીએ. ત્યારે હે ગૌતમ ! અદીનમનથી, અત્વરાથી, ગંભીર-મધુરવાણીથી તે આચાર્ય તમેન ઉત્તર આપ્યો કે - શિષ્યોને સ્વીય ઈચ્છા એવા સુંદર શબ્દોનો પ્રયોગ કરીને સવિહિતોને તીર્થયાત્રા માટે જવું ૫તું નથી. તો જ્યારે પાછા ફરવાનું થશે ત્યારે હું તમને યાત્રા અને ચંદ્રપ્રભુ સ્વામીને વંદન ક્રાવીશ. બીજી વાત એ કે યાત્રા માટે અસંયમ ક્રવાનું મન થાય છે, આ કારણે તીર્થયાત્રાનો નિષેધ ાયેલ છે. ત્યારે શિષ્યોએ પૂછ્યું કે તીર્થયાત્રા જતા સાધુને અસંચમ કેવી રીતે થાય ? ત્યારે ફરી પણ ઈચ્છકારણ એમ બીજી વખત બોલાવીને ઘણાં લોન્ને વચ્ચે વ્યાકુળ બનીને આક્રોશથી ઉત્તર આપ્યો. પરંતુ ત્યારે આચાર્યએ ચિંતવ્યું કે મારું વનય ઉલ્લંઘીને પણ નક્કી આ શિષ્યો જશે જ. તે શરણે જ મીઠાં મીઠાં વચનો બોલે છે હવે કોઈ દિવસે મનથી બહુ વિચાર ક્રીને આચાર્ય હ્યું કે તમો થોડો પણ સૂત્રઅર્થ જાણો છો ખરા? જો જાણતા હો તો જેવો અસંચમ તીર્થયાત્રામાં થાય છે, તેવો અસંયમ સ્વયં જાણી શાય છે. આ વિષયમાં વધુ દ્દીને શું ? બીજું તમોએ સંસારનું સ્વરૂપ, જીવાદિ પદાર્થો, તેનું યથાયોગ્ય તત્વ જાણેલું છે. હવે ક્લેઈ વખત ઘણાં ઉપાયોથી સમજાવ્યા. યાત્રા જતા નિવાર્યા. તો પણ તેઓ આચાર્યને છોડીને ક્રોધરૂપી યમ સાથે તીર્થયાત્રા ક્રવા નીકળી પડ્યા. તેઓ જતાં જતાં ક્યાંક આહાર ગવેષણાનો દોષ, ક્યાંક લીલી વનસ્પતિકાયનો સંઘટ્ટો, ક્યાંક બીજ ચાંપતા, ક્યાંક ડી આદિ વિક્લેન્દ્રીય જીવો અને ત્રસકાયના સંઘટ્ટન, પરિતાપન, ઉપદ્રવથી થતો અસંયમ કરતાં હતાં. બેઠા બેઠા પણ પ્રતિક્રમણ ક્રતા ન હતા. કંઈક મોટા પાત્ર નાના પાત્ર ઉપક્રણાદિ બંને કળ વિધિપૂર્વક પ્રેક્ષણ-પ્રમાર્જન કરી શક્તા નહતા. પડિલેહણ વાયુકાયના જીવોની વિરાધના થાય તેમ વસ્ત્રો ઝાટક્તા હતાં ઈત્યાદિ ગૌતમ ! તેનું કેટલું વર્ણન ક્રવું. ૧૮૦૦૦ શીલાંગો, ૧૭ ભેદે સંયમ, ૧ર ભેદે તપ, ક્ષમા આદિ દશવિધ શ્રમણધર્મ વગેરેના એક એક પદને અનેક વખત લાંબા કાળ સુધી ભણીને ગોખીને બંને અંગોરૂપ મહાશ્વેત ધ જેમણે સ્થિર પરિચિત રેલા છે, અનેક ભાંગા અને સેક્કો જોડાણો દુખે કરીને જેઓ શીખેલા છે. નિરતિચાર ચારિત્રધર્મ પાળેલ છે. આ સર્વે જે પ્રમાણે કહેલું છે, તે પ્રમાણે નિરતિચાર પાળતા હતા, એ બધું સંભારી તે ગચ્છાધિપતિએ વિચાર્યું કે મારા પરોક્ષમાં તે દુષ્ટ શીલવાળા શિષ્યો અજ્ઞાનપણાનાં કારણે અતિશય અસંયમ સેવશો તે સર્વ અસંયમ મને લાગુ પડશે. કેમ કે હું તેમનો ગુરુ છું. માટે હું તેમની પાછળ જઈને તેમને પ્રેરણા આપું કે જેથી આ અસંયમના વિષયમાં હું પ્રાયશ્ચિત અધિકારી ન બનું. એમ વિકલ્પ કરીને તે આચાર્ય તેની પાછળ જેટલામાં ગયા તેટલામાં તો તેઓને અસંયમથી અને ખરાબ રીતે અવિધિથી જતાં Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જોયા. ત્યારે હે ગૌતમ અતિશય સુંદર-મધુર શબ્દોના આલાપપૂર્વક ગચ્છાધિપતિએ હ્યું કે અરે ઉત્તમ કુળ અને નિર્મળ વંશના આભુષણ સમાન અમુક અમુક મહાસત્વવાળા સાધુઓ ! તમે ઉન્માર્ગ પામી રહેલા છે. પંચમહાવતધારી દેહવાળા મહાભાગ્યશાળી સાધુ-સાધ્વી માટે ર૭૦૦૦ ચંડીલ સ્થાનો સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલા છે. મૃતના ઉપયોગવાળાએ તેની વિશુદ્ધિ તપાસવી જોઈએ. તમે શૂન્યાશૂન્ય ચિત્ત અનુપયોગથી કેમ ચાલી રહ્યો છો ? તમારી ઈચ્છાથી તમે ઉપયોગ રાખો. શું તમે આ સૂત્ર અને અર્થ ભૂલી ગયા છો? સર્વ પરમ તત્વોના પરમસારભૂત એવા પ્રકારે આ સૂત્ર છે. એક સાધુ એળે ઇંદ્રિયવાળા પ્રાણીને પોતાના હાથ રે પગથી કે બીજા પાસે અથવા સળી વગેરે અધિણથી કોઈ પણ પદાર્થભત ઉપક્રણથી સંઘટ્ટો કરે-ક્રાવે-અનુમોદે તેનાથી બાંધેલ ર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે ચંદ્રમાં શેરડી પીલાય તેમ તે ર્મનો ક્ષય થાય. જો ગાઢ પરિણામથી કર્મ બાંધેલ હોય તો પાપ કર્મ બાર વર્ષ સુધી ભોગવે. અગાઢ પણે પમાડે તો ૧૦૦૦ વર્ષ સુધી વેદના ભોગવે ત્યારે તે ક્યે ખપે. ગાઢ પરિતાપનથી ૧૦,૦૦૦ વર્ષ સુધી એ પ્રમાણે આગાઢ કલામણાથી દશાલામાં વર્ષે તે પાપકર્મ ખપાવે અને ઉપદ્રવ ૐ તો ક્રોડ વર્ષ દુઃખ ભોગવીને પાપર્મ ક્ષય કરી શાય. એ જ પ્રમાણે ત્રણ ઈન્દ્રિયવાળા જીવને વિશે પણ સમજી લેવું. તમે આટલું સમજનારા છો માટે તેમાં મુંઝાવ નહીં. ગૌતમ ! એ રીતે સૂબાનુસાર આચાર્ય સારણા કરવા છતાં મહાપાપકર્મ, ચાલવાની વ્યાકુળતામાં એક સાથે બધાં ઉતાવળ જતા, તેઓ સર્વ પાપર્મથી મુક્ત જનાર એવા આચાર્યના વયનને બહુમાન્ય જતા નથી. ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય સમજી ગયા કે નક્કી આ મારા શિષ્યો ઉન્માર્ગે પ્રયાણ ક્રી રહેલા છે. સર્વ પ્રકારે પાપમતિવાળા આ દુષ્ટ શિષ્યો છે, તો મારે પાછળ શા માટે ખુશામતના શબ્દો બોલતા બોલતા તેમનું અનુસરણ ક્રવું? અથવા આ જળ વગરની સુક્કી નદીના પ્રવાહમાં વહેવા જેવું છે. આ સર્વે ભલે દેશ દ્વારોથી જતાં રહે. હું હવે મારા આત્મહિતની સાધના ક્રશી. આગમોક્ત તપ અને સંયમના અનુષ્ઠાને વડે પોતાના પરાક્રમથી જ આ ભવ સમુદ્ર તરી શકાશે. તીર્થક્ત ભગવંતોની આ જ આજ્ઞા છે કે [૮] આત્મહિત કરવું અને જો શકાય હોય તો પરહિત પણ ક્રવું. આત્મહિત અને પરહિત બે ક્રવાનો વખત આવે તો પહેલાં આત્મહિત જ સાધવું જોઈએ. ૮િ૧૮] બીજું આ શિષ્યો કદાચ તપ અને સંયમની ક્રિયાઓ આચરશે તો તેનાથી તેમનું જ શ્રેય જશે અને જો નહીં આચરશે તો તેમને જ અનુત્તર દુર્ગતિમાં ગમન કરવું પડશે. છતાં પણ મને ગયછે સમર્પણ થયેલો છે તો મારે તેમને સાચો માર્ગ જ ફ્લેવા જોઈએ. વળી તીર્થક્ત ભગવંતે આચાર્યના ૩૬ ગણો નિયેલા છે. તેમાંથી હું એનું અતિક્રમણ ક્રીશ નહીં. મારાપ્રાણનો ભોગે પણ હું આરાધક થઈશ. આગમમાં કહ્યું છે કે આલોક કે પરલોક વિરુદ્ધ કાર્ય ન આચરવું. ન આચરાવવું કે આચરનારને અનુમોદવા નહીં. આવા ગુણયુક્ત તીર્થક્રનું ધેલું પણ તેઓ જતાં નથી તો હું Page #106 -------------------------------------------------------------------------- ________________ ૫-}૧૮ તેમનો વેશ ખૂંચવી લઉં. શાસ્ત્રમાં ક્યું છે કે જે કોઈ સાધુ કે સાધ્વી વચન માત્રથી પણ ખોટું વર્તન, અયોગ્ય આચરણ રે, તો ભૂલ સુધારવા સારણા, વારણા, ચોયણા, પડિયોયણા કરવા છતાં જ વડીલના વચનને અવગણીને પ્રમાદ રે, ક્યા પ્રમાણે ન વર્તે, તહત્તી ક્હી આજ્ઞા ન સ્વીકારે ઈચ્છ પ્રયોગપૂર્વક અપકાર્યમાંથી પાછો ન ખસે તેમનો વેશ લઈ લેવો. એ પ્રમાણે આગમોક્ત ન્યાયે તે આચાર્યએ જેટલામાં એક શિષ્યનો વેશ ખેંચી લીધો,તેટલામાં બાકીના શિષ્યો નાસી ગયા. પછી હે ગૌતમ ! ને આચાર્ય ધીમે ધીમે તેમની પાછળ જવા લાગ્યા. પણ ઉતાવળથી નહીં. ઉતાવળા ચાલે તો ખારીમાંથી મધુર ભૂમિમાં, મધુરમાંથી ખારી ભૂમિમાં સંક્રમણ કરવું પડે. કાળીમાંથી પીળી ભૂમિમાં અને પીળીમાંથી કાળી ભૂમિમાં, જળમાંથી સ્થળમાં અને સ્થળમાંથી જળમાં સંક્રમણ વું પડે. તે કારણે વિધિપૂર્વક પગપ્રમાર્જી ચાલવું જોઈએ. જો પગની પ્રમાર્જના ન કરાય તો બાર વર્ષનું પ્રાયશ્ચિત પામે. તે ારણે આચાર્ય ઉતાવળા ચાલતા ન હતા. કોઈ સમયે સૂત્રોક્ત વિધિથી સ્થાનનું સંક્રમણ રતા હતા ત્યારે હે ગૌતમ ! તે આયાર્ય પાસે ઘણાં દિવસથી ક્ષુધાથી લેવાઈ ગયેલા શરીરવાળો, પ્રગટ દાઢાથી ભયંકર યમરાજ સમાન ભય પમાડતો, પ્રલયકાળની જેમ ઘોરરૂપવાળો કેસરી સિંહ આવી પહોંચ્યો. તે ગચ્છાધિપતિએ વિચાર્યું કે જો ઉતાવળો ચાલું તો આ સિંહના પંજાથી ચૂી જઈ બચી શકું. પણ ઉતાવળે ચાલતા અસંયમ થાય. ભગવંતની આજ્ઞાની વિરાધના થાય. શરીરનો નાશ થાય તે સારું પણ અસંયમમાં પ્રવર્તવું નહીં સારું. એમ ચિંતવી, જેનો વેશ ખૂંચવી લીધેલા તે શિષ્યને વેશ આપીને નિષ્પતિક્ર્મ શરીરવાળા તે ગચ્છાધિપતિ પાદપોપગમન અનશન સ્વીકારીને ત્યાં ઉભા રહ્યા. પેલો શિષ્ય પણ તેમજ રહ્યો. હવે તે સમયે અત્યંત વિશુદ્ધ અંતઃકરણવાળા પંચમંગલનું સ્મરણ કરતાં શુભ અધ્યવસાયપણાના યોગે તે બંનેને સીંહે મારી નાંખ્યા. તે બંને અંતકૃતઃ કેલી થયા. આઠ ર્મથી રહિત સિદ્ધ થયા. પેલા ૪૯ સાધુ. તે ર્મના દોષથી જેવા દુઃખો અનુભવતા હતા, અનુભવશે તેમજ અનંત સંસારસાગરમાં પરિભ્રમણ શે તે સર્વ વૃતાંન્ત અનંતકાળે પણ કહેવા કોણ સમર્થ છે ? એ રીતે હે ગૌતમ 1 તે ૪૯૯ સાધુ કે જેમણે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. આરાધના ન કરી તે અનંત સંસારી થયા. [૮૧૯] ભગવન્ ! શું તીર્થની આજ્ઞા ઉલ્લંઘવી કે આચાર્યની આજ્ઞા? ગૌતમ ! આચાર્યો ચાર ભેદે છે નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય અને ભાવાચાર્ય, તેમાં જે ભાવાચાર્ય છે તે તીર્થંકર સમાન છે. તેની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. [૨૦] ભગવન્ ! તે ભાવાચાર્ય ક્યારથી વ્હેવાય ? ગૌતમ ! આજે દીક્ષિત થયો હોય છતાં પણ આગમવિધિથી પદે પદને અનુસરીને વર્તાવ કરે તે ભાવાચાર્ય હેવાય. પણ ૧૦૦ વર્ષના દીક્ષિત હોવા છતાં વયન માત્રથી પણ આગમને બાધા - ૧૦૫ www . તેમને નામ સ્થાપનમાં મૂક્યા. ભગવન્ ! આચાર્યોને કેટલું પ્રાયશ્ચિત આવે ? જે પ્રાયશ્ચિત એક સાધુને Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આવે તે પ્રાયશ્ચિત આચાર્ય, ગચ્છનાયક, પ્રવર્તીતીને ૧૭ ગણું આવે. જો શીલનું ખંડન થાય તો ત્રણ લાખ ગણું. કેમ કે તે અતિક્ર છે. માટે આચાર્યો, ગચ્છનાયબ્રે, પ્રવર્તીની એ પોતાનું પચ્ચખાણ બરાબર રક્ષવું, અખલિત શીલવાળા થવું. ભગવન્! કોઈ ગુરુ અણધાય ઓચિંતા કરણે કોઈ તેવા સ્થાનમાં ભૂલ કરે, અલના પામે તેને આરાધક ગણવા કે કેમ? ગોતમ ! મોટા ગુણોમાં વર્તતા હોય તેવા ગુરુ અમ્મલિત, અપમાદી, અનાનસી, સર્વથા આલંબન સહિત, શત્ર-મિત્રમાં સમાન ભાવવાળા, સન્માર્ગના પક્ષપાતી, ધર્મોપદેશદાતા, સધર્મયુક્ત હોય તેથી તેઓ ઉન્માર્ગ દેશના કે અભિમાનમાં રક્ત ન બને. ગુરુઓએ સર્વથા સર્વ પ્રકારે અપ્રમત બનવું જોઈએ. જો કોઈ પ્રમાદી બને તો તે અત્યંત ખરાબભાવી અને અસુંદર લક્ષણવાળા સમજવા. તે ન જોવા લાયક મહાપાપી જાણવા. જો તે સમ્યકત્વના બીજવાળા હોય તો તે પોતાના દુશ્ચત્રિને જેમ બન્યું હોય તે પ્રમાણે પોતાના કે બીજાના શિષ્ય સમુદાયને કહે કે – હું ખરેખર દુરંત - પંત લક્ષણવાળો, ન જોવા લાયક, મહાપાપકર્મ કરનાર છું. હું સમ્યગ માર્ગ નાશક થયો છું. એમ પોતાને નિંદીને, ગહન, આલોચના ક્રીને, જેમ શાસ્ત્રમાં હું છું, તેમ પ્રાયશ્ચિત સેવીને આપે તો કંઈક આરાધક થાય.જો શલ્મ રહિત, માયા-પટ સહિત હોય તો આત્મા સન્માર્ગથી ન ચૂકે, કદાય સન્માર્ગથી ભ્રષ્ટ થાય તો આરાધક ન થાય. ૮િર૧] ભગવતુ ! કેવા ગુણવાળા ગુરુને ગઝભાર સોંપાય ? ગૌતમ ! જે સવતી, સુંદર શીલવાન, દેવતી, દેટ ચારિત્રી, આનંદિત શરીરી, પૂજ્ય, રાગ દ્વેષ સહિત, મહામિથ્યાત્વમલ લંક રહિત, ઉપરાંત, જગત સ્થિતિના જ્ઞાના, મહાવૈરાગ્યલીન, સ્ત્રી ક્યા-ભોજનWા-ચોક્યા-રાજકશાનદેશકવાના વિરોધી અત્યંત અનુક્સાના સ્વભાવવાળા, પરલોક બગાડMાર પાપથી નારા, કુશીલ વિરોધી, શાસ્ત્ર રહસ્ય જ્ઞાના, ગૃહિત શાસ્ત્રમાં સારવાળા, અહોરાત્ર પ્રત્યેક સમયે ક્ષમાદિ અહિંસા લક્ષણવાળા દશવિધ શ્રમણ ધર્મમાં રત, બાર પ્રકારના તપમાં ઉધમવાળા, નિરંતર પાંચ સમિતિ અને ત્રણ ગુણિમાં ઉપયોગવાળા અને પોતાની શક્તિ મુજબ ૧૮૦૦૦ શીલાંગોને આરાધનારા, ૧૩ પ્રકરના સંયમને ન વિસઘતા, ઉત્સર્ટમાર્ગની રુચિવાળા, તત્વ રુચિવાળા હોય, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવવાળા હોય, ઈન્દ્રલોક-પરસ્લોક આદિ સાત પ્રકારના ભય સ્થાનથી મુક્ત હોય. આઠ પ્રકારના મદસ્થાનોનો જેણે સંપૂર્ણ ત્યાગ કર્યો હોય, નવ બ્રહ્મચર્યની ગુપ્તિની વિરાધનાના ભયવાળા હોય તિયા] જે બહુશ્રુતજ્ઞાન ધાક હોય, આર્યકુળમાં જન્મેલા હોય, ગમે તેવા પ્રસંગમાં અદીનભાવવાળા હોય, અક્રોધી, અનાબળસી, અપ્રમાદી, સંયતવર્ગની અવરજવરના વિરોધી, નિરંતર સતત ધમોપદેશ દાતા, સતત ઓધસામાચારીના પ્રરૂપક, સાધુપણાની મર્યાદામાં વર્તનારા, અસામાચારીના ભયવાળા, આલોચના યોગ્ય Page #108 -------------------------------------------------------------------------- ________________ ૫-૮૨૧ ૧૦૭ પ્રાયશ્ચિત દાનમાં સમર્થ હોય. જેઓ વંદન-પ્રતિક્રમણ-સ્વાધ્યાય-વ્યાખ્યાન-યોગના ઉદ્દેશ-યોગા સમદેશાદિ મંડલીના અને પ્રવજ્યા વિધિની વિરાધનાના જ્ઞાતા હોય. જેઓ દીક્ષા, વડી દીક્ષા, યોગના ઉદ્દેશાદિની વિરાધનાના જ્ઞાતા હોય. જેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને તે સિવાયના ભાવાંતરોના જ્ઞાતા હોય, જેઓ આ દ્રવ્યાદિના આલંબનના બહાનાથી મુક્ત હોય.જેઓ બાળસાધુ-વૃદ્ધ સાધુ, બિમાર, નવદિક્ષિત, સાધર્મિક સાધુ-સાધ્વી સમુદાયાદિ સંયમ પ્રવતવવામાં કુશળ હોય. જેઓ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ વગેરે ગુણોના પ્રરૂપક હોય. જેઓ આ જ્ઞાનાદિ ગુણોના પાલનક્તહોય પ્રભાવક હોય. જેઓ દેઢ સમ્યત્વી, સતત પ્રયન જવા છતાં પણ ખેદ ન પામનારા, ધીરજવાળા, ગંભીર, અતિશય સોમ્ય લૈશ્યાવાળા, સૂર્યની જેમ તપના તેજથી ઈશી પરભવ ન પામે તેવા હોય, પોતાના શરીરનો નાશ થાય તો પણ છકાયના જીવોનો સમારંભ ન જનારા, જેઓ તપ-શીલા-દાન-ભાવરૂપ અનુર્વિધ ધર્મના અંતરાય રવામાં ભય સખનારા, સર્વ પ્રકારે આશાતનાથી ડરનારા, ત્રણે ગાવો અને આત તથા રૌદ્ધ ધ્યાન થી વિપ્રમુક્ત થયેલા, સર્વ આવશ્યક ક્રિયામાં ઉધમી અને જે વિશેષ પ્રકારની લબ્ધિવાળા છે. જેઓને અણધાર્યો અકસ્માત તેવો પ્રસંગ આવી પડે, કોઈની પ્રેરણા થાય, કોઈ આમંત્રણ રે તો પણ અાયચરણ ન કરે, જે બહુ નિંદ્રા કે બહુ ભોજન ક્રનારા ન હોય, સર્વ આવશ્યક, સ્વાધ્યાય, ધ્યાન, પ્રતિમા, અભિગ્રહ, ઘોર પરિષહઉપસર્ગમાં પરિશ્રમને જીતનાર હોય, જે ઉત્તમ પાત્રને સંગ્રહ ક્રવાના સ્વભાવવાળા હોય, અપાત્રને પરવવાની વિધિ જાણતા હોય, અખંડિત દેહવાળા, પરમત અને સ્વમતના શાસ્ત્રોના સારા જાણકાર હોય, જેઓ ક્રોધ-માન-માયા-લોભ, મમત્વ બુદ્ધિ, અતિ હાસ્ય, કથા ક્રવી, ક્રીડા, કંદર્પ, સ્વામી ભાવથી સર્વથા મુક્ત, ધર્મક્યા નાર, સંસારવાસ વિષયાભિલાસ વગેરેમાં વૈરાગ્ય ઉત્પન્ન નાર, ભવ્યાત્માને પ્રતિબોધ કરનાર, ગ૭નો ભાર સ્થાપન કરવા યોગ્ય હોય તેઓ ગણના સ્વામી થાય. ગણને ધારણ ક્રવામાં તીર્થસ્વરૂપ, તીર્થ જનારા, અરહંત, વલી, જિન, તીર્થ પ્રભાવક, વંદનીય, પૂજનીય, નમસણીય છે. દર્શનીય છે, પરમ પવિત્ર, પરમ ચાણ સ્વરૂપ, પમ મંગલરૂપ છે. સિદ્ધિ-મુક્તિ-મોક્ષ-શિવના કારણ છે. રક્ષણ ક્રનાર છે, સન્માર્ગ બતાવનાર છે. સુગતિ આપનાર છે, રક્ષણીય છે, સિદ્ધ-મુક્ત થનાર છે, દેવ છે, દેવોના પણ દેવ છે. ગૌતમ ! આવા ગુણવાળા હોય તેના વિશે ગણની સ્થાપના કરવી, ગણ સ્થાપના કરાવવી, ગણ નિક્ષેપ ણની અનુમોદના રવી. અન્યથા હે ગૌતમ ! આજ્ઞાનો ભંગ થાય છે. [૮] ભગવન્! કેટલો કાળ આ આજ્ઞા પ્રવેદન રેલી છે? ગૌતમ ! જ્યાં સુધી મહાયશા, મહાસત્વી, મહાનુભાગ શ્રીપુભ નામે અણગાર થશે, ત્યાં સુધી આજ્ઞા પ્રવર્તશે. ભગવન્! શ્રી પ્રભ આણગાર કેટલા સમય પછી થશે ? ગૌતમ દુરત, પ્રાંત, તુચ્છ લક્ષણવાળો ન જોવા લાયક, રૌદ્ર, ક્રોધી, પ્રચંડ, આક્રો, ઉગ્ર અને ભારે દંડ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ મહાનિશીયછેદસૂર-અનુવાદ ક્રનાર, મર્યાદાહીન, નિષ્કરણ, નિર્દય, ક્રુર, મહાકુર, પાપમતિક, અનાર્ય મિથ્યા દષ્ટિ એવો ક્ઝિામે રાજા થશે. પાપી એવો ને રાજા ભિક્ષાભ્રમણ કરવાની ઈચ્છાવાળો શ્રી સંઘને કદર્થના પમાડશે, હેરાન કરશે. જ્યારે તે ક૯િ રાજા દર્થના શે ત્યારે હે ગૌતમ ! જે કોઈ ત્યાં શીલયુક્ત મહાનુભાવ, અચલિત સત્વવાળા, તપસ્વી, અણગાર હશે, તેઓનું વ્રજપાણી-રાવણ હાથી વાર્તા વાળા સૌધર્મેન્દ્ર સાન્નિધ્ય ક્રશે. એ રીતે હે ગૌતમ ! દેવેન્દ્રોથી વંદિત પ્રત્યક્ષ દેખેલા પ્રમાણવાળો શ્રી શ્રમણસંઘ પ્રાણ અર્પણ રવા તૈયાર થાય છે, પણ પાખંડ ધર્મ ક્રવા તૈયાર થતો નથી. એટલામાં હે ગૌતમ ! એક્બીજાને જેને સહારો નથી, ક્ષમાદિ દશવિધ એક જ પ્રકરનો ધર્મ છે એક્લા જ દેવાધિદેવ અરિહંત ભગવંત, એક જ જિનાલય, એજ માત્ર એક વંદનીય, પૂજનીય, સારણીય, સન્માનનીય, મહાયશા, મહાસત્ની, મહાનુભાગ જેને છે એવા દેટ-શીલ-વ્રત નિયોમને ધારણ કરનાર તપોધન સાધુ હતા.. તે સાધુ ચંદ્ર સમાન સૌમ્ય, શીતલ લેયાવાળા, સૂર્યવત ઝળહળતી તપ તેજ સશિ સમાન, પૃથ્વીની જેમ પરીષહ-ઉપસર્ગો સહન ક્રવામાં સમર્થ, મેરુપર્વતમાફક અડોલ, ક્ષમાદિ દશ વિધ ધર્મને વિશે રહેલા, તે મુનિવર સારા શ્રમણોના સમુદાયથી પરિવરેલા હતા, - ૪ - ગ્રહનક્ષત્રથી પરિવરેલ હોય તેવા ગ્રહપતિ ચંદ્ર જેમ અધિક શોભા પામે છે. તેમ આ શ્રી પ્રભ નામે અણગાર ગણ સમુદાય વચ્ચે અધિક શોભા પામતાં હતા. ' -- આ શ્રી પ્રભ અણગારના આટલા કાળમાં આજ્ઞા પ્રવેદન કર્યું. [૩, ૮૨૪ ભગવન્! ત્યાર પછીના કાળમાં શું બન્યું ? ગૌતમ પછી પડતા કાળમાં સમયમાં જે કોઈ આત્મા છપ્પયજીવના સમારંભનો ત્યાગ જનાર હોય, તે ધન્ય, પૂજ્ય, વંદનીય, નમક્રણીય, સુંદર જીવન જીવનાર ગણાય છે. ભગવદ્ ! સામાન્ય પૃછામાં આ પ્રમાણે ચાવત શું Èવું ? ગૌતમ ! અપેક્ષાએ કોઈક આત્મા યોગ્ય છે અને અપેક્ષાએ બ્રોઈક પ્રવજ્યા માટે યોગ્ય નથી. ભગવન્! ક્યા કારણે અમે હેવાય છે ? ગૌતમ ! સામાન્યથી જેમને પ્રતિષેધેલ હોય અને સામાન્યથી જેમને પ્રતિષેધેલ ન હોય, આ કારણે એમ કહેવાય છે કે એક યોગ્ય છે અને એક યોગ્ય નથી. - ભગવાન ! તો એવા ક્યા લા છે કે જેમને સામાન્યથી પ્રતિષેધેલા છે ? ક્યા ટલા છે જેમને સામાન્યથી પ્રતિષેધેલા નથી? ગૌતમ ! એક એવા છે કે જે વિરુદ્ધ છે અને એક વિરુદ્ધ નથી. જે વિરુદ્ધ હોય તેનો પ્રતિષેધ ફ્રાય છે, જે વિરુદ્ધ નથી તેનો પ્રતિષેધ ાતો નથી. ભગવન્! ક્યા વિરુદ્ધ કે અવિરુદ્ધ છે? ગૌતમ ! જેઓ જે દેશમાં દુર્ગાછા જવા યોગ્ય હોય, જે જે દેશમાં દુગંછિત હોય. જે દેશમાં પ્રતિષેધેલ હોય તે તે દેશોમાં વિરુદ્ધ છે. જે કોઈ જે દેશોમાં દુગછનીય નથી તે તે દેશમાં પ્રતિષેધ્ય નથી. તે તે દેશમાં વિરુદ્ધ નથી. ગૌતમ ! ત્યાં જે જે દેશમાં વિરુદ્ધ ગણાતા હોય તો તેને પ્રવજ્યા ન આપવી. જે કોઈ જે જે Page #110 -------------------------------------------------------------------------- ________________ પ-૮૩, ૪. ૧૦૯ દેશમાં વિરુદ્ધ ન ગણાતાં હોય તો ત્યાં તેને પ્રજ્યા આપી શકાય. ભગવન્! ક્યા દેશમાં ફેણ વિરુદ્ધ અને ક્ષેણ વિરુદ્ધ ન ગણાય? ગૌતમ! જે બૈઈ પુરુષ અથવા સ્ત્રી રાગથી કે દ્વેષથી, પશ્ચાતાપથી, ક્રોધથી કે લોભથી, શ્રમણને શ્રાવકને, માતાને પિતાને, ભાઈને, બહેનને, ભાણેજને, પુત્રને, પૌત્રને, પુત્રીને ભત્રીજાને, પુત્રવધુને, જમાઈને, પત્નીને, ભાગીદારને, ગોબીયને, સજાતિને, વિજાતિને, સ્વજનને, કધ્ધિવાળા કે વગનાને, સ્વદેશી કે પરદેશીને આર્યને કે પ્લેચ્છને મારી નાંખે કે મરાવી નાખે, ઉપદ્રવ રે કે ઉપદ્રવ ક્યારે તે પ્રવજ્યા માટે અયોગ્ય છે. પાપી છે, નિંદિત છે, ગહણીય છે, દુર્ગધનીય છે. તે દીક્ષા માટે પ્રતિષેધાયેલ છે, આપત્તિ છે, વિન છે, અપયશ ાવનાર છે. અપકીર્તિ અપાવનાર છે, ઉમાર્ગ પામેલો છે અનાચારી છે, રાજ્યમાં પણ જે દુષ્ટ હોય, એવા જ બીજા કોઈ વ્યસનથી પરાભવિત થયેલો હોય, અતિસંક્ષિપ્ત પરિણામ વાળો હોય, અતિક્ષધાલુ હોય, દેવાદાર હોય, જાતિ-કુળ-શીલ અને સ્વભાવ જેના ન જાણેલા હોય, ઘણાં વ્યાધિ વેદનાથી વ્યાપેલા શરીરવાળા તેમજ રસમાં લોલુપી હોય. ઘણી નિંદ્રા ક્રનાર હોય. વળી ક્યા #નાદિ હોય, ઘણાં હલકા વર્ગનો હોય. મિથ્યાષ્ટિ કે શાસન વિરોધી કુળમાં જન્મેલ હોય. – ૪ – – ઉક્ત કોઈ પણ ને પ્રવજ્યા આપે તો તે પ્રવચન મર્યાદા ઉલ્લંઘનાર, પ્રવચન વિચ્છેદક, તીર્શ વિચ્છેદક, સંઘ વિચ્છેદક છે. તે વ્યસનથી પરાભવિત થયેલ સમાન, પરલોના નુક્સાનને ન દેખનારો, અનાચાર પ્રવર્તક, અકાર્ય ક્રનાર, મહાપાપી છે. ગૌતમ ! તેને ખરેખર ચંડ, રૌદ્ધ, ક્રુર, મિથ્યાદેષ્ટિ સમજવો. - ]િ ભગવન્! ક્યા શરણે એમ Èવાય છે ? ગૌતમ ! ચારમાં મોક્ષમાર્ગ છે, અનાયારમાં મોક્ષમાર્ગ નથી. તે રણે એમ વ્હેવાય છે. ભગવદ્ આચારો ક્યા છે ? અનાચારો ક્યા છે? ગૌતમ જિનાજ્ઞાનુસાર વર્તવું તે આચાર છે, પ્રતિપક્ષાભૂત આજ્ઞાનુસાર ન વર્તવું તે અનાચાર છે. તેમાં જે આજ્ઞાના વિરુદ્ધ હોય તે એíતે સર્વે પ્રશ્નરે સર્વથા વજર્ય છે. જેઓ આજ્ઞાના પ્રતિપક્ષ ભૂત નથી. તેઓ એૉંતે સર્વથા સર્વ પ્રકારે આચરવા યોગ્ય છે. તથા હે ગૌતમ ! જે કોઈ એવા જણાય કે શ્રમણપણાની વિરાધના કરશે તો તેનો સર્વચા ત્યાગ વો. દિર ભગવન ! તેની પરીક્ષા કેવી રીતે સ્વી ? ગૌતમ ! જે લેઈ પુરુષ કે સ્ત્રી શ્રમણત્વ સ્વીઝરની અભિલાષાવાળા આ દીક્ષાના કસ્ટથી કંપવા કે થરથરવાં લાગે, વમન ક્રે, સ્વ કેપર સમુદાયની આશાતના રે, અવર્ણવાદ બોલે, સંબંધ રે, તેવા તરફ ચાલવા માંડે, અવલોકન ક્રે, વેશ ખેંચી લેવા હાજર થાય, કોઈ અશુભ ઉત્પાત કે ખરાબ નિમિત્ત અપશુકન થાય તેવાને ગીતા આચાર્ય, ગચ્છાધિપતિ કે બીજા કોઈ નાયક નિપુણતાથી નિરૂપણ ક્રીને સમજાવે કે આવા આવા નિમિત્તો જેના માટે થાય, તો તેને પ્રવજ્યા આપી ન શકાય. જો કદાચ પ્રવજ્યા આપે તો મોટો વિપરીત આચરણ નાર બને છે, સર્વશા Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ નિર્ધર્મ, ચારિત્રને દૂષિત કરનાર થાય, સર્વ પ્રકારે એકાંતે અાર્યાર્થે ઉધત થયેલા ગણાય. તે ગમે તેમ શ્રુત કે વિજ્ઞાનનું અભિમાન નારો, રૂપ બદલનારો થાય. [૮૨૭ થી ૮૩૦] ભગવન્ ! તે બહુરૂપો કોને કહેવાય ? જે શિથિલ આચારી હોય તેવો ઓસન્ન કે ક્ઠણ આચાર પાળતો ઉધત વિહારી બની તેવો નાટક કરે. ધર્મ રહિત કે ચાસ્ત્રિમાં દૂષણ લગાડનાર હોય તેવો નાટક ભૂમિમાં વિવિધ વેશધારણ કરે તેના જેવો ચારણ કે નાટકીયો થાય. રામ-લક્ષ્મણ કે રાવણ થાય, વિકરાળ કાનઆગળ દાંત નીકોલો વૃદ્ધાવસ્થા યુક્ત ગાત્રવાળો, નિસ્તેજ, ફીક્કાનેત્રવાળો, પુર્યંચથી ભરેલો વિદુષક હોય તેને વેશ બદલતો, ક્ષણવારમાં તિર્યંચ જાતિક વાનર, હનુમાનાદિ થાય. એ રીતે વિદૂષક માફક બહુરૂપી થાય. એ રીતે હૈ ગૌતમ ! ક્દાચ ભૂલચૂક કે સ્ખલનાથી કોઈક અસતિને દીક્ષા અપાઈ ગઈ.પછી તેને દૂર સુધીના માર્ગની વચ્ચે આંતરો રાખવો. નજીક સાથે ન ચાલવું, પાસે ન રાખવી. તેની સાથે આદરથી વાતચીત ન કરવી, પાત્રાદિ ન પડી લેહરાવવા, શાસ્ત્રોના ઉદ્દેશાદિ ન ાવવા, કે તેની સાથે ગુપ્ત રહસ્ય મંત્રણા ન કરવી. - ગૌતમ ! ઉક્ત દોષથી રહિતને પ્રવ્રજ્યા આપવી. તેમજ હે ગૌતમ ! મ્લેચ્છ દેશમાં જન્મેલા અનાર્યને દીક્ષા ન આપવી, એ પ્રમાણે વેશ્યાપુત્રને, ગણિકાને, નેત્ર હિતને, હાથ-પગ ક્વાયેલા હોય તેને, છેદાયેલા કાન-નાક્વાળાને, કોઢિયાને, શરીરમાંથી પરૂ ઝરતું હોય કે સડતું હોય, પગે લંગડો કે ચાલી ન શક્તો હોય, મૂંગોબહેરો કે ઉંટ ક્યાયીને, ઘણાં પાંખડીનો સુસર્ગ કરનારાને, સજ્જડ રાગદ્વેષ મોહ-મિથ્યાત્વવાળાને, પુત્ર-ત્યાગીને, જિનાલય કે દેવ-દેવીના સ્થાનની આવક્ને ભોગવનારાને, કુંભાર, નર-નરી, મલ્લ, ચારણ, શ્રુત ભણવામાં જડ બુદ્ધિ, પગ-હાથ ક્રમ ન આપતા હોય, સ્થૂળ શરીરી હોય તેને પ્રવ્રજ્યા ન આપવી. નામ વગરના, બળહીન, જાતિ હીન, નિંદીત, કુળહીન, બુદ્ધિહીન, પ્રજ્ઞાહીન, ગામનો મુખી, તેમનો પુત્ર કે તેવા અધમ જાતિવાળા, જેના કુળ અને સ્વભાવ જાણેલા હોય તેવાને દીક્ષા ન આપવી, આ કે આ સિવાયના બીજા પદોમાં સ્ખલના થાય, ઉતાવળ થાય તો દેશોને પૂર્વકોડ વર્ષોના તપથી તે દોષની શુદ્ધિ થાય કે ન પણ થાય. [૮૩૧, ૮૩૨] શાસ્ત્રોક્ત રીતે ગચ્છની વ્યવસ્થા યથાર્થ પાળીને, કર્મરૂપ રજના મેલ અને ક્લેશથી મુક્ત થયેલા અનંત આત્માઓ મુક્તિ પદને પામ્યા છે. દેવો, અસુરો, જગતના મનુષ્યો થી નમન ાયેલા, આ ભૂવનમાં જેમને અપૂર્વયશ ગવાયો છે, કેવલી-તીર્થંાદિએ વ્હેલા ગુણમાં રહેલા આત્મ પરાક્રમ ગચ્છાધિપતિઓ અનેક મોક્ષ પામે છે અને પામશે. નારા [૮૩૩] ભગવન્ ! જે કોઈ ન જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા હોય તે વિધિથી કે અવિધિથી કોઈ ગચ્છના આચારો કે માંડલી ધર્મના મૂળ કે છત્રીસ પ્રકારના ભેદવાળા જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્યના આચારોને મનથી, વચનથી કે કાયાથી Page #112 -------------------------------------------------------------------------- ________________ ૫-૮૩૩ ૧૧૧ કોઈ પણપ્રકરે કોઈ પણ આચાર સ્થાનમાં કોઈ ગચ્છાધિપતિ કે આચાર્ય કે જેમના અંતઃણમાં વિશુદ્ધ પરિણામ હોવા છતાં વારંવાર ચૂકી જાય, ખલના પામે કે પ્રરૂપણ કરે તો તે આરાધક કે અનારાધક ગણાય? ગોતમ ! અનારાધક ગણાય. ભગવન! ક્યા શરણથી એમ હેવાય છે ? ગોતમ ? જે બાર અંગરૂપ શ્રુતજ્ઞાન મહાપ્રમાણ અને અંતવગરનું છે. જેની આદિ નથી કે નાશ નથી. સબૂત પદાર્થોની સિદ્ધિ કરી આપનાર, અનાદિથી સારી રીતે સિદ્ધ થયેલ છે, દેવેન્દ્રોને પણ વંદનીય છે, એવા અતુલ બલ, વીર્ય, અસાધારણ સત્વ, પરાક્રમ, મહાપુરુષાર્થ, ક્રાંતિ, તેજ, લાવણ્ય, રૂપ, સૌભાગ્ય, અતિશય કળાના સમૂહથી સમૃદ્ધિથી શોભિત, અનંતજ્ઞાની, સ્વયં પ્રતિબોધિત જિનવરો, અનાદિ અનંત સિદ્ધો, વર્તમાનમાં સિદ્ધ થતાં, નજીક્કા તળમાં સિદ્ધ પામનારા એવા અનંત જેમના નામ સવારમાં ગ્રહણ ક્રવા યોગ્ય છે. (તથા). મહાસત્ત્વવાળા, મહાનુભાગ, ત્રણે ભુવનમાં એક તિલક સમાન, જગતમાં શ્રેષ્ઠ, જગતબંધ, જગત ગુરુ, સર્વજ્ઞ, સર્વ જાણનારા, સર્વ દેખનારા, શ્રેષ્ઠ, ઉત્તમ, ધર્મનીય પ્રવર્તક અરિહંત ભગવંતો, ભૂત-ભાવિ-આદિ સમગ્ર ગુણો, પર્યાયો, સર્વ વસ્તુનો સદ્દભાવ જેણે જાણેલો છે. કોઈની પણ સહાય ન લેનાસ, સર્વશ્રેષ્ઠ, એક્લાં, જેમનો એક જ માર્ગ છે એવા તીર્થક્ત ભગવંતો તેમણે સૂત્રથી, અર્થથી, ગ્રંથથી, યથાર્થપણે તેની પ્રરૂપણા કરેલી છે. યથાસ્થિતિ અનુરોપન કરેલ છે. હેવા-વાયના આપવા-પ્રરૂપણા કરવા-બોલવા કે ક્શન વા લાયક વાચના આપવા-એવા આ બાર અંગો અને ગણિપીટક છે. તે બાર અંગો અને તેના અર્થો તીર્થો કે જે દેવેન્દ્રને પણ વંદનીય છે. સમગ્ર જાતિના સર્વેદ્રવ્યો અને પર્યાયિો સહિત ગતિ, આગતિ, ઈતિહાસ, બુદ્ધિ જીવાદિ તત્વો, વસ્તુના સ્વભાવોના સંપૂર્ણ જ્ઞાતા છે. તેમને પણ અલંઘનીય છે. અતિક્રમણીય નથી, આશાતના ન ક્રવા લાયક છે. વળી આ બાર અંગ રૂ૫ શ્રુતજ્ઞાન એ સર્વ જગતના જીવો, પ્રાણો, ભૂતો અને સત્વોને એવંતે હિતકરી, સુખારી, કર્મનાશ ક્રવામાં સમર્થ અને મોક્ષના કરણરૂપ છે. ભવોભવ સાથે અનુસરણ કરનાર છે, સંસારને પાર પમાડનાર છે. પ્રશસ્ત મહાઅર્થથી ભરપૂર છે. તેમાં ફળ સ્વરૂપ વગેરે ધેલા હોવાથી મહાગુણયુક્ત, મહાપ્રભાવશાળી છે. મહાપુરુષોએ અનુસરેલ છે. પરમ મહર્ષિઓએ તીર્થક્રોએ ઉપદેશેલી છે. જે દ્વાદશાંગી દુ:ખનો ક્ષય ક્રવા માટે, જ્ઞાનવરણીય આદિ ર્મનો ક્ષય ક્રવા માટે, રાગ દ્વેષાદિના બંધનોથી મુક્ત થવા માટે, સંસાર-સમુદ્રથી પાર ઉતરવા માટે સમર્થ છે. એમ હોવાથી તે દ્વાદશંગીને અંગીકાર ક્રીને વિચરીશ. એ સિવાય બીજાનું મારે પ્રયોજન નથી. તેથી હે ગૌતમ! જે કેઈએ શાસ્ત્રનો સભાવ ન જાણેલો હોય, શાસ્ત્રનો સાર જાણેલો ન હોય, તે ગચ્છાધિપતિ કે આચાર્ય જેના પરિણામ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અંદરથી વિશુદ્ધ હોય તો પણ ગચ્છના આચારો, માંડલીના ધર્મો, છત્રીસ પ્રકારના જ્ઞાનાદિ આચારો યાવત આવશ્યકદિ ક્રણીય કે પ્રવચનના સારને વારંવાર ચૂકે, ખલના પામે અથવા આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનને વિપરીત રૂપ પ્રચારે. જે કોઈ આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનની અંદર ગૂંથેલા અને અંદર રહેલા એક પદ કે અક્ષરને વિપરીત રૂપે પ્રચારે કે આયરે તે ઉન્માર્ગ દેખાડબ્બારો સમજવો. જે ઉન્માર્ગ દેખાડે તે અનારાધક થાય. આ કારણે હેવાય છે કે તે અનારાધક છે. ૮િ૩૪] ભગવતુ ! એવો કોઈ આત્મા થશે કે જે આ પરમગુરુનું અલંઘનીય પરમ શરણ્ય, સ્કૂટ, અતિપ્રગટ, પરમ કલ્યાણરૂપ, સમગ્ર આઠર્મ અને દુઃખનો અંત ક્રનાર એપ્રવચન દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનને અતિક્રમે અથવા લંઘન કરે, મંડિત રે, વિરોધ, આશાતના રે, મન-વચન-કાયાથી અતિક્રમણ આદિ ક્રી અનારાધક થાય ગૌતમ ? અનંતો કાળ વર્તતા હવે દશ અચ્છેરા થશે. તેવામાં અસંખ્યાતા અભવ્યો, અસંખ્યાતા મિથ્યાર્દષ્ટિ, અસંખ્યાતા આશાતના નાર, દ્રવ્યલિંગમાં રહીને સ્વછંદતાથી પોતાની મતિ કલ્પના અનુસાર દંભથી સત્કાર #ાવશે, સલ્તરની અભિલાષા રાખશે. કલ્યાણ ન સમજેલા જિનેશ્વરનું પ્રવચન તો સ્વીકારશે, પણ તે સ્વીકારીને જિલ્લારસની કે વિષયની લોલુપતાથી દુર્દમ ઇંદ્રિયોના દોષથી હમેશાં યથાર્થ માર્ગનો નાશ ક્રે છે અને ઉન્માર્ગનો ફેલાવો કરે છે. તે કાળે તે સર્વે તીર્થના પ્રવચનની આશાતના સુધીના પાપો ક્રે છે. [૮૫] ભગવન ! અનંતાળે ક્યા દશ અચ્છેરા થશે ? હે ગૌતમ ! તે કાળે આ દશ અચ્છેરા થશે. (૧) તીર્થક્રને ઉપસર્ગ, (૨) ગર્ભ પરિવર્તન, (૩) સ્ત્રી તીર્થક્ર, (૪) તીર્થની દેશનામાં અભવ્ય, દીક્ષા ન લેનાર સમુદાયની પર્ષદા એકઠી થવી. (૫) તીર્થના સમવસરણમાં ચંદ્ર-સૂર્યનું મૂળ વિમાને આવવું. (૬) પરસ્પર વાસુદેવનું મળવું, (9) હરિવંશ કુલોત્પત્તિ, (૮) ચમનો ઉત્પાત, (૯) એક સમયે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ. (૧૦) અસંયતોની પૂજા-સાર, ૮િ૩૬) ભગવદ્ ! જે કોઈ ક્યારેક પ્રમાદ દોષથી પ્રવચનની આશાતના જે તે શું આચાર્યપદ પામી શકે ખરા? ગૌતમ ! જે જોઈ કોઈ પ્રકારે કદાચિત પ્રમાદ દોષથી વારંવાર ક્રોધ, માન, માયા, લોભ કે રાગ-દ્વેષથી ભય-હાસ્યથી, મોહ કે અજ્ઞાનદોષથી પ્રવચનના બીજાકોઈ સ્થાનની આશાતના રે કે ઉલ્લંઘન ક્ટ, અનાચાર, આસામાચારીની પ્રરૂપણા રે, તેની અનુમોદના ક્રે, પ્રવયનની આશાતના રે તે બોધિ પણ ન પામે, પછી આચાર્યપદની વાત જ ક્યાં રહી ? ભગવન્! શું અભવી કે મિથ્યાષ્ટિ આચાર્યપદ પામે? ગૌતમ ! પામે આ વિષયમાં અંગારકર્દક આદિના દષ્ટાંતો છે. ભગવાન શુિં મિથ્યા દષ્ટિને તેવા પદ પર સ્થાપી શાય? ગોતમ 1 સ્થાપન થાય છે. ભગવન! આ નક્કી મિટ્યાદષ્ટિ છે, એમ ક્યા ચિલોથી જાણી શકાય ? હે ગૌતમ ! સર્વ સંગથી વિમુક્ત બનવાપૂર્વક જેણે સર્વ સામાયિક ઉચ્ચરેલું હોય અને Page #114 -------------------------------------------------------------------------- ________________ પ-૮૩૬ ૧૧૩ સચિત્ત-પ્રાણ સહિત એવો પદાર્થો અને પાણીનો પરિભોગ છે, અણગાર ધર્મને અંગીકાર કરીને વારંવાર મદિર જે તે ઉકાયનું સેવન ક્ટ, સેવરાવે કે સેવન કરનારને અનુમોદે તથા બ્રહ્મચર્યની ધેલ નવગતિઓને કોઈ સાધકે સાધ્વી તેમાંથી એકનું પણ ખંડન કરે, વિરાધે, ત્રિવિધે ખંડન કે વિરાધના ક્યારે અથવા તેમ કરનારની અનુમોદે. તે મિથ્યાષ્ટિ છે, તેને આભિગ્રહિક મિથ્યાષ્ટિ સમજવો. ૮િ૩૭) ભગવદ્ ! જે કોઈ આચાર્ય જે ગચ્છનાયક વારંવાર કઈક પ્રકારે કદાચિત તેવા પ્રકારનું કારણ પામીને આ નિર્ચન્જ પ્રવચનને વિપરીત રૂપે પ્રરૂપે તો તેવા કાર્યથી તેનું કેવું ફળ મળે ? ગૌતમ ! જે સાવધાચાર્ય એ મેળવ્યું તેવું અશુભ ફળ મેળવે. ભગવન! તે સાવધાચાર્ય કોણ હતા ? તેણે શું અશુભ ફળ મેળવ્યું. ગૌતમ! આ ઋષભાદિ તીર્થરની ચોવીસીપૂર્વે અનંતો કળ ગયા પહેલા ક્રેઈક બીજી યોવીસમાં જેવી હું સાત હાથપ્રમાણ કાયાવાળો છું તેવી કાયાવાળા જગતમાં આશ્ચર્યભૂત, દેવેન્દ્રોના સમુહથી વંદાયેલા, શ્રેષ્ઠતર, ઘર્મશ્રી નામે છેલ્લા તીર્થક્ટ હતા. તેમના તીર્થમાં સાત આશ્ચય થયેલા, ક્રેઈ સમયે તે તીર્થક્ટ નિર્વાણ પામ્યા, ત્યાર પછી કાળક્રમે અસંતોનો સત્કાર વવારૂપ આશ્ચર્ય વહેવાનો પ્રારંભ થયો, તે સમયે ત્યાં લોકોની અનવૃત્તિથી તેમજ મિથ્યાત્વથી આવરિત થયેલ અસંયતોની પૂજામાં અનુરાગી થયેલ ઘણાં સમૂહને જાણીને તે કાળ તે સમયે ન જાણેલા શાસ્ત્રના સદ્ભાવવાળા, ત્રણ ગારવરૂપ મદિરામાં મુંઝાયેલા, નામ માત્રના આચાર્ય અને ગચ્છ નાયકે શ્રાવકો પાસેથી ધન મેળવીને દ્રવ્ય એકઠું ક્રી ક્રીને હજાર સ્તંભોવાળું ઉંચું એવું દરેકે મમત્વભાવથી પોતપોતાના નામનું ચેત્યાલય ક્સવીને તેઓ દુરંત પ્રાંત લક્ષણવાળા અધમાધમી તે જ ચેત્યાલયમાં રહેવા સાથે રક્ષણ કરવા લાગ્યા. તેઓમાં બળ-વીર્ય પરાક્રમ, પુરુષાર્થ હોવા છતાં તે પુરુષકાર પરાક્રમ, બળવીર્યને છુપાવીને ઉગ્ર અભિગ્રહો કરવા કે અનિયત વિહાર કરવાનો ત્યાગ કરીને નિત્યવાસનો આશ્રવ કરીને, સંયમાદિમાં શિથિલ થઈને રહેતા હતા. પાછળથી આલોક અને પરલોકના નુક્સાનની ચિંતાનો ત્યાગ ક્રીને, લાંબા કાળનો સંચાર અંગીકાર ક્રીને તે જ મઠ અને દેવ ફ્લોમાં અત્યંત પશ્ચિક, બુદ્ધિ, મૂછ, મમત્વણ, અહંકાર વગેરે ક્રીને સંયમમામાં પાછા પડેલા પરાભવિત થયા પછી પોતે માળા આદિથી દેવાર્ચન કરવા ઉધમશીલ બનવા લાગ્યા. જે વળી શાસ્ત્રના સારભૂત શ્રેષ્ઠ એવું સર્વાનું વચન છે. તેને અતિશય દૂરથી જ તજયું. તે આ પ્રમાણે સર્વે જીવો, સર્વે પ્રાણો, સર્વે ભૂતો અને સર્વે સત્વોને ન હણવા, તેમના વેદના ન આપવી. પરિતાપ ન પમાડવા, ગ્રહણ ન સ્વી વિરાધના ન રવી, તલામણા ન વી, ઉપદ્રવ ન વાં. સૂક્ષ્મબાદર, બસ-સ્થાવર, પર્યાપ્તા-અપર્યાપ્તા એન્દ્રિય કે બેઇન્દ્રિયાદિ સર્વે જીવોને કવિધ-વિવિધ મન, વચન, કાયાથી માર મારવા નહીં, મરાવવા નહીં, મારતાને સારા જાણવા નહીં. આવી પોતે સ્વીકારેલી પ્રતિજ્ઞા પણ ભૂલી ગયા. વળી હે ગૌતમ ! મૈથુન એકાંતે કે નિશ્ચયથી કે ઢ પણે તેમજ જળ અને [30[8] Page #115 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ અગ્નિનો સમારંભ સર્વથા સર્વ પ્રકારે મુનિ સ્વયં વર્ષે. આવા પ્રકારે ધર્મ ધ્રુવ, શાશ્વત, નિત્ય છે. એમ લોકોના દુઃખને જાણનાર સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલ છે. [૮૩૮] ભગવન્ ! જે કોઈ સાધુ-સાધ્વી અથવા નિગ્રન્થ દ્રવ્ય સ્તવ કરે તેને શું હેવાય? ગૌતમ ! તે અસંયત, અયતિ, દેવદૂત્યનો ભોગી, દેવનો પૂજારી, ઉન્માર્ગનો પ્રતિષ્ઠાયક, શીલને દૂરથી તજનાર, કુશીલ, સ્વચ્છંદાચારી એવા શબ્દોથી બોલાવાય. [૮૩૯] એમ હે ગૌતમ ! આમ અનાચાર પ્રવર્તક આચાર્યાં, ગચ્છનાયકો ઘણાં થયા, તેમાં મરતરત્ન સમ કાંતિવાળા કુવલયપ્રભ નામે મહાતપસ્વી અણગાર હતા. તેમને જીવાદિ પદાર્થો સંબંધે ઘણું જ સૂત્ર અને અદ જ્ઞાન હતું. આ સંચાર સમુદ્રમાં તે-તે યોનિમાં રખડવાના ભયવાળા હતા. ત્યારે તેવું અસંયમ વર્તતું હોવા છતાં અનાચાર ચાલતો હોવા છતાં વલયપ્રભ જિજ્ઞાસા ઉલ્લંઘતા ન હતા. હવે કોઈ સમયે બળ-વીર્ય-પુરુષકાર પરાક્રમ છૂપાવ્યા નથી એવા તે સુશિષ્ય પરિવાર સહિત સર્વરૂપે પ્રરૂપેલા. આગસૂત્રને અનુસરનાર, રાગ-દ્વેષ-મોહ-મિથ્યાત્વમમત્વાદિથી રાહિત, સર્વ પદાર્થોમાં વ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નિર્મમત્વી થયેલા, વધુ તેમના કેટલાં ગુણો વર્ણવવા ? ૧૧૪ ગામ, ખાણ, નગર, ખેડ, ક્બટ, મંડપ, દ્રોણ મુખાદિ સ્થાન વિશેષોમાં અનેક ભવ્યાત્માઓને સંસારરૂપ કેદખાનામાંથી છોડાવનાર એવી સુંદર ધર્મયાનો ઉપદેશ આપતા વિચરતા હતા. હવે કોઈક સમયે તે મહાનુભવ વિહાર કરતા કરતા ત્યાં આવ્યા કે જ્યાં પહેલા નિત્ય એક સ્થાને વાસ નાસ રહેતા હતા. આ મહાતપસ્વી છે, એમ ધારીને વદંન-આસનદાન આદિ સમુચિત્ત વિનય કરીને તેમનું સન્માન કર્યું, એ પ્રમાણે તેઓ સુખપૂર્વક ત્યાં બેઠા. બેસીને ધર્મસ્થાદિ વિનોદ રાવતાં ત્યાંથી જવા માટે પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે તે મહાનુભાગ વલયપ્રભ આયાર્યને તેઓએ દુરંતપ્રાંત અધમલક્ષણવાળા, વેશથી આજીવિકા નારા, ભ્રષ્ટાચાર સેવનાર, ઉન્માર્ગ પ્રવર્તાવનાર, આભિગ્રહી મિથ્યાદૃષ્ટિએ ક્યું કે ભગવન્ ! જો આપ અહીં એક ચાતુર્માસ રહેવાનો નિર્ણય કરો તો તમારી આજ્ઞાથી અહીં આટલા જિન ચૈત્યો નક્કી રાવવા તો અમારા ઉપર કૃપા કરીને આપ અહીં જ રહો. હે ગૌતમ ! ત્યારે તે મહાનુભાગ વલયપ્રભે હું કે અરે ! પ્રિયવચન બોલનારાઓ! જો કે જિનાલય છે, છતાં પણ એ પાપરૂપ છે. હું વચનમાત્રથી પણ તેનું આચરણ કરીશ નહીં. આ રીતે શાસ્ત્રના સાદ્ભૂત ઉત્તમ તત્ત્વને યથાવસ્થિત અવિપરીત નિઃશંક પણે હેતા તે મિથ્યાર્દષ્ટિ સાધુવેશધારી પાખંડીઓની વચ્ચે યથાર્થ પ્રરૂપણાથી તીર્થ નામ ગોત્ર ઉપાર્જ્ડ અને એક ભવ બાકી રહે તેવો સંસાર સમુદ્ર શોષવી નાંખ્યો. ત્યાં આગળ જેનું નામ ન બોલાય તેવો દિષ્ટ નામનો સંઘ એક્ઠો થયેલ. તેણે તથા ઘણાં પાપમતિવાળા વેશધારીએ પરસ્પર એઠાં મળીને હૈ ગૌતમ ! તે મહાતપસ્વી મહાનુભાવનું જે વલયપ્રભ નામ હતું, તેનો વિલાપ ર્યો. એટલું જ નહીં - Page #116 -------------------------------------------------------------------------- ________________ ૫-૮૩૯ ૧૧૫ પણ સાથે મળી તાળી આપીને “સાવધાચાર્ય” એવું નામ સ્થાપન કર્યું. તે જ નામ પ્રસિદ્ધ થયું. હે ગૌતમ? તેવા પ્રશસ્ત નામથી બોલાવવા છતાં તેઓ લગીરે કોપ ન પામ્યા. [૪૦] કોઈ સમયે દુરાચારી સદ્ધર્મથી પરાંવમુખ થયેલ સાધુ ધર્મ અને શ્રાવકધર્મથી ભ્રષ્ટ થયેલ માત્ર વેષ ધારણ જનાર અમે પ્રવજ્યા અંગીકાર ક્રી છે, એમ પ્રલાપ જનારા એવા તેઓનો કેટલોક કાળ ગયા પછી તેઓ પરસ્પર આગમ સંબંધ વિચારવા લાગ્યા કે શ્રાવકોની ગેરહાજરીમાં સંત સાધુઓ જ દેવલ મઠ ઉપાશ્રયનો સાર સંભાળ રાખે અને જિનમંદિરો ખંડિત થયા હોય. પક્ષ ગયા હોય, તો તેનો જિર્ણોદ્ધાર ક્રાવે, સમાવે, આ કાર્ય ક્રતાં ક્રમાં જે કંઈ આભ સમારંભ થાય તેમાં સાધુ હોય તો પણ દોષ લાગતો નથી. વળી કેટલાંક એમ કહેતા હતા કે સંયમ જ મોક્ષ પમાડનાર છે. બીજા વળી એમ જ્હતા કે – જિન પ્રાસાદ જિન ચૈત્યોની પૂજા સત્કાર બલિ વિધાનાદિ જવાથી તીર્થની પ્રભાવના થાય છે. તે જ મોક્ષ ગમનનો ઉપાય છે. આ પ્રમાણે યથાર્થ પરમાર્થ ન સમજેલા પાપકર્મીઓ જે જેને ઠીક લાગે તે મુખથી પ્રલાપ કરતા હતા. તે સમયે બે પક્ષમાં વિવાદ જાગ્યો. તેઓમાં કોઈ તેવા આગમજ્ઞ કુશલ પુરુષ નથી કે જેઓ આ વિષયમાં યુકત કે સંયુક્ત શું છે તેનો વિચાર #ી શકે કે પ્રમાણપૂર્વક વિવાદને સમાવી શકે. તથા તેમાંથી એક એમ હે છે કે આ વિષયના જાણકાર અમુક આચાર્ય અમુક સ્થાને રહેલા છે, બીજો વળી બીજાનું નામ સૂચવે. એમ વિવાદ ચાલતા ચાલતા એકે કહ્યું કે અહીં બહુ પ્રલાપ ક્રવાથી શું? આપણે બધાંને આ વિષયમાં સાવધાચાર્ય જે નિર્ણય આપે તે પ્રમાણભૂત ગણાય. બીજા સામા પક્ષવાળાએ પણ તે વાત સ્વીકારી. ગૌતમ ! સાવધાચાર્યને બોલાવ્યા એટલે તેઓ દૂર દેશથી સતત અપ્રતિબદ્ધ વિહાર કરતા કરતા સાત મહિનામાં આવી પહોંચ્યા. દરમિયાન એક આયનિ તેનાં દર્શન થયાં, કષ્ટારી ઉગ્રતપ અને ચાસ્ત્રિ વડે શોષાયેલા શરીરવાળા, જેનાં શરીરમાં મામ ચામડી અને હાડકં બાકી રહેલા છે. તપના તેજથી અત્યંત દીપતા એવા તે સાવધાચાર્યને જોઈને અત્યંત વિસ્મય પામેલી તે ક્ષણે વિત જવા લાગી કે શું આ મહાનુભાવ અરિહંત છે કે મૂર્તિમાન ધર્મ છે ! વધું શું વિચારવું? દેવેન્દ્રોને પણ વંદનીય છે. તેમના ચરણ યુગલ મારે વંદન વા યોગ્ય છે. એમ ચિંતવી ભક્તિપૂર્ણ હૃદયવાળી તેમને ફરતી પ્રદક્ષિણા આપીને મસ્તથી પગનો સંઘટ્ટો થઈ જાય તેમ અણધારી સહસા તે સાવધાચાર્યને પ્રણામ કરતી અને પગને સંઘટ્ટો થતો દેખ્યો. ક્રેઈ સમયે ગુરુ ઉપદેશાનુસાર યથાક્રમ અને યથાસ્થિત સૂત્ર અને અર્થની પ્રરૂપણા ક્રે છે. એ પ્રમાણે તેમની સદુહણા ક્રે છે. એક દિવસ હે ગૌતમ! એમ હ્યું કે અગીયાર અંગો, ચૌદપૂર્વો, બાર ગરૂપ શ્રુતજ્ઞાનનો સાર હોય, નવનીત હોય, સમગ્ર પાપનો પરિવાર અને આઠ ર્મને સમજાવનાર એવું આ મહાનિશીથ શ્રુતસ્કંધનું પાંચમું અધ્યયન છે. આ અધ્યયનના વિવેચન વેળા આ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ ગાથા આવી [૮૪૧] જે ગચ્છમાં કારણે, વસ્ત્રના આંતરા સહિત હાથથી સ્ત્રીના હાથનો સ્પર્શ ક્રવામાં પણ અરહંત પણ પોતે તે ઉંર સ્પર્શ કરે તો તે ગચ્છ મૂલગુણ રહિત સમજવો. દિકર] ત્યારે તેમણે વિચાર્યું કે જે અહીં હું યથાર્થ પ્રરૂપણા કરીશ તો તે સમયે વંદના રતી તે આર્યાએ પોતાના મસ્તક વડે માર ચરણાગ્રનો સ્પર્શ ક્ય હતો. તે સર્વે આ ચૈત્યવાસીએ મને જોવો હતો. તો જે રીતે મારું સાવધાચાર્ય નામ પડ્યું. તે પ્રમાણે બીજું પણ તેવું અવહેલના ક્રનાર નામ ઠોકી બેસાડશે. જેથી સર્વલોકમાં હું અપૂજ્ય થઈશ. તો હવે સૂત્ર અને અર્થ અન્યથા પ્રરૂપે. પરંતુ એમ ક્રવામાં મહા આશાતના થશે તો હવે મારે શું જવું? આ ગાથાની પ્રરૂપણા કરવી કે ન કરવી? અથવા જુદા રૂપે કરવી? અથવા અરેરે આ યુક્ત નથી. બંને પ્રકારે અત્યંત ગહણીય છે. આત્મહિતમાં રહેલાએ વિરુદ્ધ પ્રરૂપણ ક્રવી એ યોગ્ય ન ગણાય કેમ કે શાસ્ત્રનો અભિપ્રાય છે કે – જે સાધુ બાર ગરૂપ વ્યુતવયનને વારંવાર ચૂકી જાય, સાલના પામે, પ્રમાદ રે, શાદિના ભયથી એક પણ પદ. અક્ષર, બિંદુ, માત્રાને અન્યથા રૂપે વિરુદ્ધ પ્રરૂપણા કરે. સંદેહવાળી સૂત્ર અને અર્થની વ્યાખ્યા ક્ય. અવિધિથી અયોગ્યને વાચના આપે, તે સાધુ અનંત સંસારી થાય. હવે મારે શું કરવું? જે થવાનું હોય તે થાઓ. ગુરુના ઉપદેશનુસાર યથાર્થ સૂત્રાર્થને જણાવું. એમ વિચારી ગૌતમ ! સમગ્ર અવયવ વિશુદ્ધ એવી ગાથાનું યથાર્થ વ્યાખ્યાન ક્યું. આ અવસરે હે ગૌતમ ! દુરત, પ્રાંત, અધમ લક્ષણવાળા તે વેશધારીઓએ સાવધાચાર્યને પ્રન ક્યો કે જો એમ છે તો તમે પણ મૂળગુણથી રહિત છો કેમ કે તમે તે દિવસ યાદ ક્રો કે પેલી આર્યાએ વંદન જતા તેના મસ્તથી તમારા પગનો સ્પર્શ કર્યો હતો. તે સમયે આ લોકના અપયશથી ભય પામેલા, અતિ અભિમાન પામેલા તે સાવધાચાર્ય નામ ઠોકી બેસાડ્યું તેમ અત્યારે પણ તેવું કંઈક નામ પાડશે તો હું સર્વ લોક્માં અપૂરા થઈશ. તો હવે અહીં મારે શું સમાધાન આપવું એમ વિચારતા તેમને તીર્થક્ર વચન યાદ આવ્યું કે જે કોઈ આચાર્યાદિ મૃતધારક હોય તેણે જે કંઈપણ સર્વજ્ઞ અનંતજ્ઞાની ભગવંતોએ પાપ અને અપવાદ સ્થાનિકોને પ્રતિષેધ્યા હોય તે સર્વ ભૂતાનુસાર જાણીને સર્વ પ્રકારે ન આચરે કે તેને અનુમોદે. ક્રોધ-માન-માયા-લોભથી, હાસ્ય-ગારવ-દપ-પ્રમાદ વડે વારંવાર ચૂર્ત જતાં કે અલના થતાં દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં હોય, સુતો કે જાગતો હોય, વિવિધ ત્રિવિધે આ સૂત્ર કે અર્થના એક પદના વિરાધક જે કોઈ થાય, તે સાધુ વારંવાર નિંદનીય, ગહણીય, ખસ્ય, દુગંછીય, સર્વલોક્યી પરાભવ પામનાર, અનેક વ્યાધિ વેદનાથી વ્યાત શરીર, ઉત્કૃષ્ટ સ્થિતિક અનંત સંસાર સાગરમાં પરિભ્રમણ ક્રના થાય છે. તેમાં પરિભ્રમતા ક્ષણવાર પણ ક્યાંય શાંતિ ન પામે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૫}-૨૮૪૨ ૧૧૭ તો પ્રમાદાધીન થયેલ, પાપી, અધમાધમ, હીનસત્વી, પુરુષ સમાન મને આ મોટી આપત્તિ થઈ છે, જેથી હું યુક્તિવાળું સમાધાન આપવા સમર્થ નથી. પરલોક્માં પણ અનંતભવ પરંપરામાં ભમતા અનંતીવારે ધોર ભયંકર દુઃખ ભોગવીશ. હું મંદ ભાગ્ય થયો છું. એમ વિચારતા તેમને તે દુરાયારી પાપીં શ્રોતાએ બરાબર જાણી લીધા. કે આ ખોટો અભિમાન છે. તેમ જાણીને તે શ્રોતાએ ક્યું કે જ્યાં સુધી સંશન છેદો નહીં, ત્યાં સુધી વ્યાખ્યાન ન ઉઠાડશો સમર્થ પ્રૌઢ યુક્તિ સહિત સમાધાન આપો. ત્યારે તેણે વિચાર્યું કે હવે તેમનું સમાધાન આપવું જ પડશે, તો હું કેમ આપું? એમ વિચારતા હતાં ત્યાં ફરી તે દુરાચારી બોલ્યા કે આમ ચિંતા સાગરમાં કેમ ડૂબ્યા છો? જલ્દી સમાધાન આપો. જે સમાધાન કે જે આસ્તિક્તામાં વાંધા વગરની યુક્તિવાળું હોય. પછી લાંબો સમય હૃદયમાં પરિતાપ અનુભવીને સાવધાચાર્ય વિચાર્યું અને કહ્યું કે આ જ જગતગુરુ એ કહ્યું છે. તેમ [૪૩] કાચા ઘડામાં નાખેલ જળ જે રીતે જળ અને ઘડાનો વિનાશ કરે છે, અપાત્રમાં આપેલા સૂત્ર અને અર્થ, તેનો અને સૂત્રાર્થનો નાશ કરે છે અર્થાત્ અલ્પતુચ્છાધાર નાશ પામે છે. [૪૪] ત્યારે ફરી તે દુરાચારી બોલ્યા કે આવા આડા અવળા સંબંધ વગરના દુર્ભાષિત વચનોનો કેમ પ્રલાપ કરો છો? જો યોગ્ય સમાધાન આપવા શક્તિમાન ન હો તો ઉભા થાવ જલ્દી આસન છોડીને નીકળી જાવ, જ્યાં તમોને પ્રમાણભૂત ગણી સર્વસંઘે તમોને શાસ્ત્રનો સદ્ભાવ હેવા ફરમાવેલું છે. હવે દેવ ઉપર શો દોષ નાંખવો ? પછી ફરી પણ ઘણા લાંબા કાળ સુધી ચિંતા અને પશ્ચાતાપ બાદ કોઈ સમાધાન ન મળવાથી લાંબો સંસાર અંગીકાર કરીને સાવધાચાર્યએ કહ્યું કે આગમ ઉત્સર્ગ અને અપવાદથી મુક્ત છે. તમે આ જાણતા નથી કે એઅંત એ મિથ્યાત્વ છે. જિનાજ્ઞા અનેાંતવાળી છે. હે ગૌતમ ! જેમ ગ્રીષ્મના તાપથી સંતાપ પામેલા મોરના કુળોને વર્ષાકાળના નવીન મેઘની જળધારા શાંત પમાડે તેમ તે દુષ્ટ શ્રોતાઓએ તેને બહુમાનપૂર્વક માન્ય કરી સ્વીકાર્યું. ત્યાર પછી હે ગૌતમ ! એક જ વચન ઉચ્ચારવાના દોષથી અનંત સંસારીપણાનું કર્મ બાંધી, તેનું પ્રતિક્રમણ ક્યાં વિના, પાપના મહાસંઘ એક્ઠા કરી, તે ઉત્સૂત્ર વચનનો પશ્ચાતાપ ર્યા વિનાના મરી તે સાવધાચાર્ય વ્યંતર દેવ થયા. ત્યાંથી સ્વયં પરદેશ ગયેલા પતિવાળી પ્રતિવાસુદેવના પુરોહિતની પુત્રીના ગર્ભમાં ઉત્પન થયો. કોઈ સમયે તેની માતા-પુરોહિત પત્નીએ જાણ્યું કે પતિ પરદેશ છે, પુત્રી ગર્ભવતી થઈ છે. એ જાણીને હાહાહા મારી દુરાચારી પુત્રીએ મારા સર્વકુળ ઉપર મશીનો ચડો ફેરવ્યો. આબરુ ગઈ. તેથી પુરોહિતને આ વાત કહી. પછી અતિશય સંતાપ કરી, પુરોહિતે દૃઢ થઈ તે પુત્રીને દેશમાંથી કાઢી મુકી. કેમ કે આ મહા અસાધ્ય, અનિવાર્ય, અપયશ ફેલાવનારો મોટો દોષ હતો. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ માનિશીથછેદસૂત્ર-અનુવાદ પિતાએ મઢી મૂક્યા પછી ક્યાંય સ્થાન ન મેળવતી થોડા કાળ પછી ઠંડી ગરમી વાયરાથી પરેશાન થયેલ, દુષ્કાળના દોષથી સુધાથી દુર્બળ કંઠવાળી તેણે ઘી, તેલ આદિ રસના વેપારીને ઘેર દાસી પણું ક્યું. ત્યાં ઘણી મદિરાપાન કરનારા પાસે એંઠી મદિરા મેળવીને એઠી રે, વારંવાર ઐઠું ખાય છે. કોઈક સમયે નિરંત એંઠા ભોજન કરતી અને ત્યાં ઘણી મદિરાદિ પીવા લાયક પદાર્થો દેખીને મદિરાપાન તથા માંસનું ભોજન કરીને હેલી હતી. ત્યારે તેને એવો દોહદ થયો કે હું બહું મધપાન # પછી નટ, નાટકીયા, છત્રધારી, આરણ, ભટ્ટ, ભૂમિ ખોદનાર, નોક્ર, ચોર વગેરે હલકી જાતિવાળાઓએ સારી રીતે ત્યાગ કરેલ એવી ખરી, મસ્તક, પંછ, કાન, હાડકાં, મૃતકદિ શરીર અવયવો,વાછરડાનાં તોડેલ અંગો જે ખાવા યોગ્ય ન હોય, તેવા હલક એંઠા માંસ, મદિરનું ભોજન કરવા લાગી. ત્યાર પછી તે એંઠા માટીના કેડિયામાં જે કંઈ નાભિના મધ્યભાગમાં વિશેષ પ્રકારે પદ્ધ થયેલ માંસ હોય તેનું ભોજન કરવા લાગી. એ પ્રમાણે કેટલાંક દિવસો જતાં મધ અને માંસ ઉપર અતિ ગૃદ્ધિવાળી બની. પછી વેપારીના ઘરના ભોજન, વસ્ત્રો કે બીજા પદાર્થોની ચોરી કરીને, બીજા સ્થાને વેંચીને, માંસ સહિત મધનો ભોગવટો ક્રવા લાગી. તે સના વેપારીએ આ હક્તિ જાણી, રાજાને ફરિયાદ . રાજાએ વધનો હકુમ આપ્યો. પણ લધર્માનુસાર કોઈ ગર્ભવતી સ્ત્રી ગુનેગાર કરે તો બાળક નો જન્મ ન આપે ત્યાં સુધી તેનો વધ ન થાય. વધ માટે નિયુક્ત કોટવાળ આદિ તેને પોતાને ઘેર લઈ જઈને પ્રસૂતિની સહ જોવા લાગ્યા. તેની રક્ષા વા લાગ્યા કોઈ સમયે હરિકેશ જાતિવાળા હિંસક લોકો તેને પોતાને ત્યાં લઈ ગયા. કાળક્રમે સાવધાચાર્યનો જીવન બાળકરૂપે જખ્યો. તુરંત બાળકન્નો ત્યાગ ક્ય. મરણના ભયથી તે સ્ત્રી ત્યાંથી નાસી ગઈ. હે ગૌતમ ! તુરંત તે ચાંડાળોના જાણવામાં આવ્યું કે તે પાપીણી નાસી ગઈ. વધ નારે રાજાને જણાવ્યું કે હે દેવ ! કેળના ગર્ભ સમાન કોમળ બાળક્ન ત્યાગી તે દુલચારિણી નાસી ગઈ. રાજાએ કહ્યું કે ભાગી ગઈ, તો જવા દો. પણ બાળકની બરાબર સંભાળ રાખજો, સર્વથા તેવો પ્રયત્ન કે બાળક મૃત્યુ ન પામે. એના ખર્ચ માટે પ૦૦૦ દ્રવ્ય ગ્રહણ ક્રો. પછી રાજાના હુકમથી પુત્રની જેમ તે કુલટાના પુત્રનું પાલન-પોષણ ક્ય. કોઈક સમયે કાળક્રમે તે પાપÁ ફાંસી દેનારના અધિપતિ મૃત્યુ પામ્યો. ત્યારે રાજાએ તે બાળકને તેનો વારસદાર બનાવ્યો. ૫eo ચાંડાલનો અધિપતિ બનાવ્યો. ત્યાં તે તેવા ન કરવા યોગ્ય પાપો ક્રીને હે ગૌતમ ! અપ્રતિષ્ઠાન નામક સાતમી નરફ ગયો. આ રીતે સાવધાચાર્યનો જીવન સાતમી નારકીના તેવા ઘોર પ્રચંડ રૌદ્ર અતિ ભયંક દુઃખો ૩૩-સાગરોયમના લાંબા કાળ સુધી મહાક્લેશપૂર્વક અનુભવીને ત્યાંથી નીકળી અહીં આંતર્દીપમાં એક ઉરૂગ જાતિમાં ઉત્પન્ન થયો, ત્યાંથી મરીને Page #120 -------------------------------------------------------------------------- ________________ પ-૮૪ ૧૧૯ તિર્યચયોનિમાં પાડો થયો. ત્યાં નરના દુઃખ જેવા સમાન દુઃખો ૨૬ વર્ષ સુધી ભોગવીને પછી હે ગૌતમ ! મૃત્યુ પામીને મનુષ્યમાં ઉત્પન થયો. ત્યાંથી નીકળીને સાવધાયાર્યનો જીવ વસદેવ પણે ઉત્પન્ન થયો. ત્યાં યથાયોગ્ય આયુષ્ય પરિપૂર્ણ કરીને અનેક સંગ્રામ આરંભ-સમારંભ અને મહાપરિગ્રહ દોષથી મરીને સાતમી નરકે ગયો. ત્યાંથી નીકળી ઘણાં લાંબા કાળે ગજ કર્ણ નામની મનુષ્ય જાતિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ માંસાહારની દોષથી પૂર આવ્યવસાયની મતિવાળો મરીને ફરી સાતમી નારસ્કીના અપ્રતિષ્ઠાના નામે નરવાસમાં ગયો. ત્યાંથી નીકળી ફરી પણ તિર્યંચમાં પાડા પણે ઉત્પન્ન થયો. ત્યાં નરી ઉપમાવાળું પારાવાર દુઃખ અનુભવીને મર્યો, પછી બાળ વિધવા, લટા, બ્રાહ્મણપુત્રીની કૃક્ષિમાં ઉત્પન્ન થયો. તે સાવધાચાર્યનો જીવ લટાના ગર્ભમાં રહેલો હતો ત્યારે ગુપ્ત રીતે ગર્ભને પાડી નાંખવા, સડાવવા માટે ક્ષારો, ઓષધો, યોગોના પ્રયોગ કરવાના દોષથી અનેક વ્યાધિ અને વેદનાથી વાત શરીરવાળો. દુષ્ટ વ્યાધિથી સબળતો, પરુ ઝરાવતો, સલ સલ કરતા કૃમિના સમૂહવાળા ડાથી ખવાતો ખવાતો નરકની ઉપમાવાળા ધોર દુઃખના નિવાસભૂત ગર્ભવાસથી તે બહાર નીકળ્યો. હે ગૌતમ ! ત્યાર પછી સર્વ લોકે વડે નિંદાતો, ગહતો, દુર્ગછા તો, તીરારનો સર્વ લોકથી પરાભવ પામતો, ખાન-પાન-ભોગોપભોગથી રહિત ગભવાસથી માંડીને સાત વર્ષ, બે માસ, ચાર દિવસ સુધી ચાવાજજીવ જીવીને વિચિત્ર શારીરિક, માનસિક ઘોર દુઃખથી પરેશાની ભોગવતો ભોગવતો મરીને પણ વ્યંતર દેવ થયો. ત્યાંથી ચ્યવીને મનુષ્યમાં ઉત્પન થયો. ફરી વઘ ક્રનારાઓનો અધિપતિ, વળી તે પાપકર્મની દોષથી સાતમીએ ગયો. ત્યાંથી નીકળી તિર્યંચગતિમાં ભારને ત્યાં બળદ પણે ઉત્પન્ન થયો તેને ત્યાં ચી, ગાડાં, હળ, અરઘટ્ટ વગેરેમાં જોડાઈને રાત દિવસ ઘોસરીમાં ગરદન ઘસાઈને ચાંદા પડી ગયા. વળી અંદરથી કેહવાઈ ગયો. ખાંધમાં કૃમિ ઉત્પન્ન થઈ. - જ્યારે તેની ખાંધ ધોંસરું ધારણ જવા માટે સમર્થ નથી એમ જાણ્યું. ત્યારે તેનો સ્વામી માર તેની પીઠ ઉપર ભાર વહન કરાવવા લાગ્યો. વખત જતાં જેવી રીતે ખાંધ સડી ગઈ તેવી રીતે પીઠ પણ ઘસાઈને બેઠવાઈ ગઈ. તેમાં કંડાઓ ઉત્પન્ન થયા. પીઠ પણ આખી સડી ગઈ. તેની ઉપરનું ચામડું નીકળી ગયું અંદરનું માંસ દેખાવા લાગ્યું. ત્યાર પછી હવે આ કંઈ કામ કરી શકે તેમ નથી, નકામો છે એમ જાણીને છૂટો મૂકી દીધો. હે ગૌતમ ! તે સાવધાચાર્યનો જીવન સળસળતા કીડાઓથી ખવાતો બળદ છૂટો રખડતો મૂકી દીધો. ત્યાર પછી અતિશય સડી ગયેલા ચર્મવાળા, ઘણાં ઝગડાં, ારા, કૃમિઓના Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કુળોથી અંદર અને બહારથી ખવાતો, બચકા ભરાતો, ર૯ વર્ષ સુધી આયુષ્ય પાલન કરીને મરીને અનેક વ્યાધિ અને વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, મનુષ્યગતિમાં મહાધનાઢ્ય કોઈ મોટાના ઘેર જમ્યો. ત્યાં પણ વમન કરવાનું, ખારા, ક્કવાં, ભખાં, કષાયેલા સ્વાદવાળા ત્રિફળા ગુગ્ગલ વગેરે ઔષધોના કઢા પીવા પડતા હતા. હંમેશાં તેની સાફ સુફી દ્રવી પડે. અસાધ્ય, ઉપશમ ન થાય તેવા ઘોર ભયંક્ર દુઃખોથી જાણે અગ્નિમાં સેકાતો હોય તેવા આકાર દુઃખો તે સાવધાચાર્યનો જીવ ભોગવતો ભોગવતો, મળેલ મનુષ્ય ભવ નિષ્ફળ ક્ય. એ પ્રમાણે હે ગૌતમ ! સાવધાચાર્યનો જીવ ચૌદ રાજલોક જન્મ મરણાદિકનાં નિરંતર દુઃખ સહન કરીને ઘણાં લાંબા અનંતકાળ પછી અવરવિદેહમાં મનુષ્ય પણે ઉત્પન્ન થયો. ત્યાં ભાગ્ય યોગે લોની અનવૃત્તિથી ભયંક્ર ભગવંતને વંદન વા ગયો. પ્રતિબોધ પામ્યો, દીક્ષા અંગીકાર ક્રી. અહીં તેવીસમાં શ્રી પ્રાર્થનાથ તીર્થકરના શાસનકાળમાં તે જીવ સિદ્ધિગતિને પામ્યો. હે ગૌતમ ! સાવધાચાર્યે આ પ્રમાણે દુ:ખ મેળવ્યું. ભગવાન ! આવા પ્રકારનું દુસ્સહ, ઘોર, ભયંક્ર, મહા દુ:ખ આવી પડ્યું. તેને ભોગવવું પડ્યું. આટલા લાંબાકાળ સુધી આ સર્વે દુઃખો ક્યા નિમિત્તે ભોગવવા પડ્યા ? હૈ ગૌતમ ! તે કળે અને તે સમયે તેણે જે એમ કહ્યું કે “ઉત્સર્ગ અને અપવાદ સહિત તમામ કહેલું છે, એકાંતે પ્રરૂપણા ન mય, પણ અનેકાંતથી પ્રરૂપણા જાય. પરંતુ અપક્ષયનો પરિભોગ, તેઉકાયનો સમારંભ, મિથુન સેવન આ ત્રણે બીજા કોઈ સ્થાને એકાંતે કે નિશ્ચયથી અને દઢ પણે કે સર્વથા સર્વ પ્રકારે આત્મહિતના અર્થીઓ માટે નિષેધેલા છે. અહીં સૂત્રનું ઉલ્લંઘન ક્રવામાં આવે તો સમ્યગ્ર માર્ગનો વિનાશ, ઉન્માર્ગનો પ્રર્ષ થયા છે. તેનાથી આજ્ઞાભંગનો દોષ અને તેનાથી અનંત સંસારી થાય છે. ભગવન્! શું સાવધાચાર્યએ મૈથુન સેવન ક્રેલું? હે ગૌતમ ! સેવ્યું અને ન સેવ્યું એટલે સેવ્યું નથી તેમ પણ નહીં અને સેવ્યું છે તેમ પણ નહીં. ભગવન્! બંને પ્રકારે કેમ કહો છો? ગૌતમ ! જે આર્યાએ તે કાળે મસ્તક્ષ્મી પગનો સ્પર્શ કર્યો કે સ્પર્શ થયો તે સમયે તેણે પગ ખેંચીને સંકોચી ન લીધો. આ કારણથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે મૈથુન સેવ્યું અને ન સેવ્યું. ભગવન! આટલા માત્ર ઝરણમાં આવું ઘોર દુઃખે ક્રી મુક્ત કરી શકાય તેવું બદ્ધ ભ્રષ્ટ નિકાચિત કર્મબંધ થાય છે? ગૌતમ! એમ જ છે, એમાં ફેરફાર થતો નથી. ભગવન્! તેણે તીર્થક્ટ નામ ર્મ એકઠું કરેલું હતું. એક જ ભવ બાકી Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ પ-૮૪ સખેલો હતો અને ભવ સમુદ્ર તરી ગયા હતાં. તો પછી અનંતકાળ સુધીના સંસારમાં કેમ રખડવું પડ્યું? હે ગૌતમ ! પોતાના પ્રમાદ દોષના કારણે. એ જાણીને હે ગતમ! ભવવિરહ ઇચ્છતા શાસ્ત્રોનો સર્ભાવ જેણે સારી રીતે જામ્યો છે એવા ગચ્છાધિપતિએ સર્વથા સર્વ પ્રકારે સર્વ સંયમ સ્થાનોમાં અત્યંત અપ્રમત્ત બનવું. આ પ્રમાણે ભગવંતની પાસે સાંભળેલ તમને હું કહું છું. મહાનિશીથ સૂત્ર અધ્યયન-૫ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂવાનુવાદ પૂર્ણ – ૪ – ૪ - ૪ - ૪ - ૪ - Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ક અધ્યયન-૬ – ગીતાથવિહાર' – ૪ – ૪ – ૪ – ૪ – ૪ -- ૪– ૪ – ૪ - ૮િ૪૫] ભગવન્! જે રાત દિવસ સિદ્ધાંત સૂત્રો ભણે, શ્રવણ કરે, વ્યાખ્યાન કરે, સતd ચિંતન જે તે શું અનાચાર આચરે? ગૌતમ ! સિદ્ધાંતમાં રહેલ એક પણ અક્ષર જાણે છે, તે મરણાંતે પણ અનાચાર ન સેવે. ૮િ૪૬] ભગવન! તો દશપૂર્વી મહાપ્રજ્ઞાવાળા નંદિષેણે પ્રવજ્યા છોડી ગણિકાના ઘેર પ્રવેશ કેમ ર્યો ? હે ગૌતમ ! સાંભળ. ૮િ૪૭ થી ૮૫) તેને ભોગફળ ખલનાનું કારણ થયું, તે હકીક્ત પ્રસિદ્ધ છે. છતાં તે ભવના ભયથી કંપતો હતો ત્યારે પછી જલ્દી દીક્ષા અંગીકાર ક્રી. કદાચ પાતાળ ઉભુખ થાય. સ્વર્ગ નીગ્નમુખ થાય તો પણ કેવલીએ કહેલું વચન કદાપી ફેરફારને વિઘટિત થતું નથી. બીજું તેણે સંયમના રક્ષણ માટે ઘણાં ઉપાયો ક્ય. શાસ્ત્રાનુસારે વિચાર ક્રીને ગુરુના ચરણકમળમાં લિંગ-વેશ અર્પણ કરીને જોઈ ન ઓળખે તેવા દેશમાં ગયો. તે વચનનું સ્મરણ ક્રતો પોતાના યાત્રિ મોહનીય કર્મોદયથી સર્વવિરતિમહાવતોનો ભંગ તેમજ બદ્ધ, પૃષ્ટ, નિાચીત એવું ર્મનું ફળ ભોગવતો હતો. ભગવન્! શાસ્ત્રમાં નિરૂપિત એવા કયા ઉપાયો વિચાર્યા કે આવું સુંદર શ્રમણ પણું છોડીને તે હજું પ્રાણ ધારણ કરે છે? ગોતમ ! કેવલી પ્રરૂપિત આ ઉપાયોને સૂચવનાર સૂત્રનું સ્મરણ કરશે કે વિષયોથી પરાભવ પામેલો મુનિ આ સૂત્રને યાદ રે તે આ પ્રમાણે [૮૫૩ થી ૮૫૫ જ્યારે વિષયો ઉદયમાં આવે ત્યારે અતિશય દુક્ર, ઘોર એવા પ્રકારનું આઠગણું તપ શરૂ કરે. કોઈ રીતે વિષયો રોક્વા સમર્થ ન બની શકે તો પર્વત ઉપરથી મૃગુપત રે. કાંટાળા આસને બેસે, વિપનું પાન રે, ઉબંધન કરીને ફાંસો ખાઈને મરી જવું બહેતર. પરંતુ મહાવતો કે ચારિત્રની લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ ન કરે વિરાધના ક્રવી યોગ્ય નથી. કદાય આ કહેલ ઉપાયો કરવા સમર્થ ન થાય તો અને વેશ સમપ એવા વિદેશમાં ચાલ્યો જાય કે જ્યાંના સમાચાર પરિચિત ક્ષેત્રોમાં ન આવે. અણુવ્રતનું યથાશક્તિ પાલન કરવું કે જેથી ભાવિમાં નિર્ધસતા ન પામે. | [૮૫૬ થી ૮૬) ગૌતમ ! નંદિપેણે જ્યારે પર્વર ઉપરથી પડવાનું આરંવ્યું ત્યાં આક્તશમાં એવી વાણી સાંભળવા આવી કે પર્વત ઉપરથી પડ્યા છતાં મૃત્યુ થવાનું નથી. જેટલામાં દિશામખો તરફ નજર કરી તો એક ચારણ મુનિને જોયા. તેમણે હ્યું તારું અમલે મૃત્યુ નથી. પછી વિષમ જેર ખાવા ગયો ત્યારે પણ વિષયોની પીડાને ન સહી શક્તો જ્યારે ખૂબ પીડા પામવા લાગ્યો, ત્યારે તેને ચિંતા થઈ કે હવે મારે જીવવાનું શું પ્રયોજન છે ? Page #124 -------------------------------------------------------------------------- ________________ ૬-૮૫૬ થી ૮૬૪ ૧૨૩ મોગરાના પુષ્પો અને ચંદ્ર સરખા નિર્મળ ઉજ્જવળ વર્ણ વાળા આ પ્રભુના શાસનને ખરેખર પાપમતિવાળો હું ઉઠ્ઠાણા ફ્લાવીશ તો અનાર્ય એવો હું ક્યાં જઈશ? અથવા તો ચંદ્ર લાંછન વાળો છે, મોગસના પુષ્પની પ્રભા અપાળમાં ક્રમાવાની છે. જ્યારે જિન શાસન તો કલિકાલની ક્લષતાના મળ અને ક્લેક્શી સર્વથા હિત લાંબા કાળ સુધી જેની પ્રભા ટકનારી છે માટે સમગ્ર દરિઘ, દુખ અને ક્લેશોનો ક્ષય રનાર એવા પ્રકારના આ જેન પ્રવચનની અપભ્રાજના વીશ. તો ક્યાં જઈને મારા આત્માની શુદ્ધિ કરીશ ? દુઃખે ગમન ક્રી શાય, મોટી ઉચી શિલાઓ હોય, જેની મોટી ખીણો હોય તેવા પર્વત ચઢીને કેટલામાં વિષયાધીન બનીને હું કંઈક પણ શાસનની ઉડ્ડાહણા ન # તે પહેલાં પડતું મૂકીને મારા શરીરના ટૂડેંટુક્કા કરી નાખ્યું. એ પ્રમાણે ફરી પણ છેદારોલા શિખરોવાળા મહાપર્વતના શિખરે ચઢીને આગાર રાખ્યા વિના પ્રત્યાખ્યાન કરવા લાગ્યા. ત્યારે ફરી પણ આાશમાં આ પ્રમાણે શબ્દો સાંભળ્યા “અકાલે તારું મૃત્યું થવાનું નથી. આ તારો છેલ્લો ભવ અને છેલ્લું શરીર છે. માટે બદ્ધ સૃષ્ટ ભોગફળ ભોગવી સંયમ સ્વીકાર.” ૮િ૫ ૮૦] આ પ્રમાણે ચારણ મુનિએ જ્યારે બે વખત આત્મહત્યા ક્રતાં રોક્યા ત્યારે ગુરુ ચરણે વેશ અર્પણ કરીને નિવેદન ક્યું કે, સૂત્ર અને અર્થોનું સ્મરણ #તો #તો દેશાંતરમાં ગયો હતો. ત્યાં આહાર ગ્રહણ ક્રવાને વેશ્યાને ઘેર જઈ ચડ્યો. જ્યારે ધર્મલાભ કહ્યો, ત્યારે તેણીએ મારા પાસે અર્થલાભની માંગણી કરી, ત્યારે મારી તેવી લબ્ધિ સિદ્ધ થઈ હોવાથી મેં તે વખતે હ્યું કે ભલે તમે થાઓ. તે વખતે ૧સા રોડ પ્રમાણદ્રવ્ય સુવર્ણની વૃષ્ટિ ક્રાવી, તેના મંદિરમાંથી બહાર નીકળી ગયો. ઉંચા, વિશાળ, ગોળ સ્તનવાળી ગણિકા દેઢ આલિંગન આપીને કહેવા લાગી કે અરે ! સલ્લક ! અવિધિથી આ દ્રવ્ય આપીને પાછો ક્યાં જાય છે ? ભવિતવ્યતાથી નંદિષેણે પણ પ્રસંગાનુરૂપ વિચારીને કહ્યું કે - તને જે વિધિ ઇષ્ટ હોય તેને તારે તે દ્રવ્ય આપવું. [૮ થી ૮૪] તે સમયે તેણે એવો અભિગ્રહ ક્યોં અને તેના મંદિરમાં પ્રવેશ ક્ય કે દરરોજ મારે દશ-દશને પ્રતિબોધ પમાડવો અને એક પણ ઓછો રહે અને દીક્ષા અંગીકાર ન કરે ત્યાં સુધી મારે ભોજન-પાન વિધિ ન કરવી. મારી પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી રોજ મારે સ્પંડિલ- માત્ર ન ક્રવું. બીજું પ્રવજ્યા લેવા તૈયાર ચેલાને માટે પ્રવજ્યા ન આપવી કેમ કે ગુરુનો જેવો વેશ [કે આચરણ હોય તેવો જ શિષ્યનો વેશ [આચરણ થાય. ગણિાએ સુવર્ણનિધિ ક્ષય ન થાય તેવી વ્યવસ્થા ક્રીને લુચિત મસ્તજ્વાળા, જર્જરિત દેહવાળા નંદિષેણને તેવી રીતે આરાધ્યો કે જેથી કરીને તેના નેહપાશમાં બંધાઈ ગયો. [૮૫ થી ૮ વાતચીતથી પ્રણય ઉત્પન્ન થાય, પ્રણયથી રતિ થાય, તિથી વિશ્વાસ ઉત્પન્ન થય, વિશ્વાસથી નેહ, એમ પાંચ પ્રકારના પ્રેમ વર્તે છે. આ પ્રમાણે Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ નંદીષણ પ્રેમપાશથી બંધાયેલો હોવા છતાં શાસ્ત્રમાં લ એવું શ્રાવક્મણે પાળતો અને દરરોજ દશ કે તેથી અધિને પ્રતિબોધ રીતે સંવિજ્ઞ ગુરુ પાસે દીક્ષા લેવાને મોકલતો હતો. ૮િ૭૭ થી ૮૮૧] હવે નંદિષેણ પોતે દુર્મુખ સોનીથી પ્રતિબોધ પામ્યો. તે કેવી રીતે ? તેણે નંદિપેણને કહ્યું કે લોકોને ધર્મોપદેશ સંભળાવો છો અને આત્માર્યમાં તમે જાતે મુંઝાવ છો. ખરેખર આ ધર્મ શું વેચવાનું ક્રીયાણું છે ? કેમ કે તમે તો તેમ વર્તતા નથી. દુર્મુખનું આવું સુભાષિત વચન સાંભળીને થરથર કાંપતો પોતાના આત્માને લાંબાાળ સુધી નિંદવા લાગ્યો. અરેરે ! શીલ ભ્રષ્ટ એવામાં આ શું કર્યું ? અજ્ઞાન નીદ્રામાં, કર્મના કાદવપૂર્ણ ખાબોચીયામાં, અશુચિ વિષ્ઠામાં જેમ કૃમિઓ ખરડાય તેમ ખરડાયો. અધન્ય એવા મને ધિક્કાર થાઓ. મારી અનુચિત ચેષ્ટા જુઓ. જાત્ય કંચન સમાન મારા ઉત્તમ આત્માને મેં અશુચિ સમાન બનાવ્યો. ૮િ૨ થી ૮૮૪] જેટલામાં ક્ષણભંગુર એવા આ મારા દેહનો વિનાશ ન થાય તેટલામાં તીર્થક્ય ભગવંતના ચરણ ક્મળમાં જઈને હું મારા અપરાઘનું પ્રાયશ્ચિત કરૂં. હે ગોતમ ! આમ પશ્ચાતાપ તો તે અહીં આવશે અને ઘોર પ્રાયશ્ચિતનું સેવન પામશે, ઘોર અને વીર તપનું સેવન કરીને અશુભકર્મ ખપાવીને શુક્લ ધ્યાનની શ્રેણીએ આરોહી કેવલી થઈ મોક્ષે જશે. [૮૫] હે ગૌતમ ! આ દષ્ટાંતથી સંયમ ટકાવવા માટે શાસ્ત્રાનુસારી ઘણાં ઉપાયો વિચાર્યા. નંદિપણે ગુરુને જે રીતે વેશ અર્પણ કર્યો, વગેરે ઉપાયો વિચારવા. ૮િ૮૬ થી ૮૯૯] સિદ્ધાંતમાં જે પ્રમાણે ઉત્સગ કહેલા છે, તે બરાબર સમજે. ગૌતમ ! તપ કરવા છતાં પણ ભોગાવલી કર્મનો તેને મહા ઉદય હતો, તો પણ વિષયની ઉદીરણ થતાં તેણે આઠગણું ઘોર તપ ક્યું. તો પણ તેના વિષયોનો ઉદય અટક્તો નથી, ત્યારે વિપભક્ષણ , પર્વત ઉપરથી મૃગુપાત કર્યો. અનશન ક્રવાની અભિલાષા ક્રી, તેમ જતાં ચારણમુનિએ રોકડ્યા ત્યારે ગુરુને હરણ અર્પણ કરી અજાયાં દેશમાં ગયો. હે ગૌતમ ! ભૂતમાં હેલા આ ઉપાયો જાણવા જોઈએ. દિલ્ડ થી ૮૯૪] જ્યાં સુધી ગુરુને જોહરણ અને પ્રધ્વજ્યા પાછા અર્પણ ન ક્રાય ત્યાં સુધી ચારિત્ર વિરુદ્ધ કોઈ અપકાર્ય આચરવું ન જોઈએ. જિનેશ્વરોએ ઉપદેશેલ આ વેશ-જોહરણ ગુરુને છોડીને બીજા સ્થાને તજવું ન જોઈએ. અંજલિપૂર્વક ગુરુને જોહરણ અર્પણ ક્રવું જોઇએ. જો ગુરુ સમર્થ હોય અને તેને સમજાવી શકે તો સમજાવીને માર્ગે લાવે. જો બીજા કોઈ તેને સમજાવી શકે તેમ હોય તો તેને સમજાવવા માટે કહે. ગુરુ પણ કદાચ બીજાની વાણીથી ઉપશાંત થતો હોય તો વાંધો ન લેવો. જે ભવ્ય છે, પરમાર્થ જાણેલો છે. જગતની સ્થિતિનો જાણકાર છે, હે ગૌતમ ! જે આ પદનો તિરસ્કાર કરે છે, તે જેમ આડે માયા, પ્રપંચ અને દંભથી ચાર ગતિમાં ભ્રમણ ર્ક્સ, તેમ તે પણ ચારે ગતિમાં ભ્રમણ શે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ ૬-૮૫ થી ૦૦ ૮િ૫ ઈ ©o] ભગવન માયા, પ્રપંચ કરવાના સ્વભાવવાળો તે આસડ કોણ હતો ? તે અમો જાણતા નથી. તેમજ ક્યા નિમિત્તે ઘણા દુ:ખથી પરેશાન પામેલો અહીં ભટક્યો ? હે ગૌતમ ! કોઈ બીજા દંચન સમાન શંતિવાળા તીર્થક્રના તીર્થમાં ભતીક્ષ નામે આચાર્યને આસડ નામે શિષ્ય હતો. મહાવતો અંગીકાર ક્રીને તેણે સૂત્ર અને અર્થનું અધ્યયન ક્યું ત્યારે વિષયની પીડા ઉત્પન્ન થઈ ન હતી પણ ત્હલથી ચિંતવવા લાગ્યો કે સિદ્ધાંતમાં આવો વિધિ બતાવેલ છે. તો તે પ્રમાણે ગુરુ વર્ગને ખૂબ રંજન કરું, આઠગણું તપ કરું, મૃગપાત કરવા અનશન ક્રવું, ઝેર ખાવું વગેરે હું કરીશ. જેથી મને દેવતા નિવારણ ક્રશે અને કહેશે કે તું લાંબા આયુવાળો છે, તારું મૃત્યુ થવાનું નથી. તારી ઈચ્છા પ્રમાણે ભોગો ભોગવ. દેશ-જોહરણ ગુરુ મહારાજને પાછું અર્પણ ક્રી. બીજાને અજાણ્યા દેશમાં ચાલ્યો જા, ભોગફળ ભોગવીને પછી ઘોર વીર તપનું સેવન કરજે. ૦િ૧ થી ૦૫] અથવા ખરેખર હું મૂર્ખ છું. મારો પોતાનો માયા શલ્યથી ઘવાયો છું. શ્રમણોને પોતાના મનમાં આવી ધારણા #વી યુક્ત ન ગણાય. પછી પણ તેનું પ્રાયશ્ચિત આલોવીને આત્માને ક્ષકો બનાવી દઈશ અને મહાવત ધારણ ક્રીશ. અથવા આલોવીને પાછો માયાવી કહેવાઈશ, તો દશ વર્ષ સુધી માસક્ષમણ અને પારણે આયંબલિ, વીશ વર્ષ સુધી બન્ને માલાગલગાટ ઉપવાસ અને પારણે આયંબલિ, ૫ વર્ષ ચાંદ્રાયણ તપ, પૂરા આઠ વર્ષ સુધી છઠ્ઠ, અટ્ટમ અને યાર ઉપવાસ આવા પ્રકારે મહાઘોર પ્રાયશ્ચિત મારી પોતાની ઈચ્છાથી અહીં ક્રીશ, આ પ્રાયશ્ચિત અહીં ગુરુ મહારાજના ચરણમાં રહીને રીશ. ૦િ૬ થી ૯૦૯] મારા માટે આ પ્રાયશ્ચિત શું અધિક ન ગણાય? અથવા તીર્થક્રોએ આ વિધિ શા માટે ક્લોલ હશે ? હું અનો અભ્યાસ ક્યું છું અને જેમણે મને પ્રાયશ્ચિતમાં જોડ્યો. તે સર્વ હકીક્ત સર્વજ્ઞ ભગવંતો જાણે, હું પ્રાયશ્ચિત સેવીશ. જે કંઈ પણ અહીં દુષ્ટ ચિંતવન . તે મોટું પાપ મિથ્યા થાઓ. આ પ્રમાણે Wકારી ઘોર પ્રાયશ્ચિત સ્વમતિથી કર્યું. તમે ક્રીને શલ્યવાળો તે મૃત્યુ પામી સંતર દેવ થયો. ગૌતમ ! જો તેણે ગુરુ સમક્ષ વિધિપૂર્વક આલોચના કરી હોત તો અને તેટલું પ્રાયશ્ચિત સેવ્યું હોત તો નવ વૈવેયકે ઉપરી વિમાનમાં જાત. મારા કામસુતાનિ ભાગ-૩૯, માનસીદ માં ભૂલથી અનુક્રમ | ૯૧૦ ને બદલે ૧૦૦૦ છપાયું છે. તેથી તે ક્રમાંક બધે ચાલુ રાખ્યો છે. [૧૦૦૦ થી ૧૦૦૩] વ્યંતર દેવથી ચ્યવીને હે ગૌતમ ! તે આસડ તિર્યંચ ગતિમાં સજાને ઘેરગધેડારૂપે જન્મશે. ત્યાં નિરંતર ઘોડાની સાથે સંઘટ્ટનના દોષથી તેના વૃષણમાં વ્યાધિ ઉપજ્યો. તેમાં કૃમિઓ ઉત્પન્ન થયા. વૃષણ ભોગે કૃમિથી ખવાતો હૈ ગૌતમ ! આહાર ન મળવાથી, વેદના ભોગવતો, પૃથ્વી ચાટતો હતો. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ માનિશીથછેદસૂત્ર-અનુવાદ એટલામાં દૂરસ્થી સાધુએ પાછા વળતા હતા, તેને જોઈને પોતાને જાતિ સ્મરણ જ્ઞાન થયું, પૂર્વભવનું સ્મરણ ક્રીને પોતાના આત્માની નિંદા, ગ્રહ કરવા લાગ્યો. પછી અનશન સ્વીકાર્યું. [૧૦૦૪ થી ૧૦૦૯ કગડા ારાથી ખવાતો હે ગૌતમ ! શુદ્ધ ભાવે અરિહંતોને સ્મતો, શરીર ત્યાગી, મૃત્યુ પામી. દેવેન્દ્રનો મહાઘોષ નામે સામાનિક દેવ થયો. ત્યાં દિવ્ય અદ્ધિ સારી રીતે ભોગવીને ચવ્યો. ત્યાંથી વેશ્યાપણે ઉત્પન્ન થયો. પહેલાં જ ક્યુટ ક્રેલ તે પ્રગટ ન ફ્રેલ હોવાથી ત્યાંથી મરીને ઘણાં અધમ તુચ્છ, અંત-પ્રાંત કુળોમાં ભટક્યો. કાળક્રમે મથુરામાં શિવઈન્દ્રનો દિવ્યજન નામે પુત્ર થઈ બોધ પામી, શ્રમણપણું અંગીકાર કરીને નિર્વાણ પામ્યો, આવ કપટી આસડનું દષ્ટાંત છે. જે કોઈ પણ સર્વજ્ઞ ભગવંતે કહેલા વચનને મનથી પણ વિરઘે છે, વિષય પીડા નહીં પણ íહલથી, વિષયાભિલાષા રે છે, પછી સ્વેચ્છાએ ગુરુ નિવેદન ક્ય વિના પ્રાયશ્ચિતો સેવે જ છે, તે ભવ પરંપરામાં ભ્રમણ કરનારો થાય છે. [૧૦૧] આ પ્રમાણે જાણનારે એક પણ સિદ્ધાંતના આલાપકની ઉન્માર્ગની પ્રરૂપણા ન વી. [૧૦૧૧] જો કોઈ કૃતજ્ઞાન કે તેનો અર્થ કે એક વચનને જાણીને માનિસારે તેનું સ્થાન કરે તે પાપ બંધાતો નથી. આટલું જાણીને મનથી પણ ઉન્માર્ગે પ્રવૃત્તિ ન રવી. આમ ભગવંતના મુખે સાંભળેલું હું તમને કહું છું. [૧૦૧૨ થી ૧૧૫] ભગવદ્ ! અાર્ય ક્રીને કે અતિચાર સેવીને જો કોઈ પ્રાયશ્ચિતનું સેવન કરે તેના ક્રતાં જે અકાર્ય ન ક્રે તે વધુ સુંદર ગણાય? ગૌતમ ! અાર્ય સેવીને પછી હું પ્રાયશ્ચિત સેવીને શુદ્ધિ કરી લઈશ, એમ મનથી પણ તે વચન ધારણ ક્રી રાખવું યોગ્ય નથી. જે કોઈ આવા વચન સાંભળીને તેની શ્રદ્ધા રે છે, તે પ્રમાણે વર્તે છે. તે સર્વ શીલાષ્ટોનો સાર્થવાહ સમજવો. ગૌતમ ! તે પ્રાણના સંદેહના કારણભૂત એવું આક્યું પ્રાયશ્ચિત પણ કરે તો પણ જેમ પતંગીયો દીવાની શિખામાં પ્રવેશે, તે તેના મૃત્યુને માટે થાય, તેમ આજ્ઞાભંગરૂપ દીપશીખામાં પ્રવેશી તે અનેક મરણવાળો સંસાર ઉપાર્જે છે. [૧૦૧૬ થી ૧૦૧૯] ભગવન ! જે કોઈ પણ મનુષ્ય પોતાનામાં જે કોઈ બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ હોય તેને છૂપાવતો તપ સેવે તેને શું પ્રાયશ્ચિ આવે ? ગૌતમ! અશઠ ભાવવાળા તેને આ પ્રાયશ્ચિત હોઈ શકે કેમ કે વેરીનું સામર્થ્ય જાણીને પોતાની શક્તિ હોવા છતાં પણ તેની ઉપેક્ષા કરે છે, પોતાનું બળ, વીર્ય, સત્વ, પુરુષકાર પરકમ છુપાવે છે. તે શઠ શીલવાળો નરાધમ બમણો પ્રાયશ્ચિતી બને છે. નીચ ગોત્રમાં નારકડીમાં ઘોર ઉત્કૃષ્ટ સ્થિતિવાળું દુઃખ ભોગવતો તિર્યંચગતિમાં જાય અને ત્યાર પછી ચારે ગતિમાં ભ્રમણ નાર થાય છે. [૧૦૨૦ થી ૧૦૨૪] ભગવન! મોટું પાપકર્મવેદીને ખપાવી શકાય છે. કેમ કે ક્ય ભોગવ્યા વિના છૂટારો થતો નથી, તો ત્યાં પ્રાયશ્ચિત ક્રવાથી શો લાભ? Page #128 -------------------------------------------------------------------------- ________________ ૬/- ૧૦૨૦ થી ૧૦૨૪ ૧૨૩ ગૌતમ ! અનેક ક્રોડો વર્ષથી એક્ઠાં રેલા પાપોં સૂર્યથી જેમ હીમ ઓગળી જાય તેમ પ્રાયશ્વિરૂપી સૂર્યના સ્પર્શથી ઓગળી જાય છે. ઘનઘોર અંધકારવાળી રાત્રિ હોય, પણ સૂર્યના ઉદયથી અંધાર ચાલ્યો જાય, તે પ્રાયશ્ચિતરૂપી સૂર્યથી પાપરૂપી અંધકાર ચાલ્યા જાય છે પરંતુ પ્રાયશ્ચિત કરનારને એટલો ખ્યાલ હોવો જોઈએ કે જે પ્રમાણે શાસ્ત્રમાં વ્હેલ હોય એ પ્રમાણે બળ, વીર્ય, પુરુષાર પરાક્રમને છૂપાવ્યા વિના અશઠભાવથી પાપ શલ્યનો ઉદ્ઘાર કરવો, બીજું સર્વથા આ પ્રમાણે પ્રાયશ્ચિત કરી તે પણ જે આ પ્રમાણે બોલતો નથી. તેણે શલ્યનો થોડો પણ ક્દાચ ઉદ્ધાર ર્યો હોય તો પણ તે લાંબો કાળ ચારે ગતિમાં ભ્રમણ કરે છે. [૧૦૨૫ થી ૧૦૨૭] ભગવન્ ! આલોચના કોના પાસે કરવી ? પ્રાયશ્ચિત કોણ આપી શકે ? પ્રાયશ્ચિત કોને આપી શકાય ? ગૌતમ ! સો યોજન દૂર જઈને પણ કેવળી પાસે શુદ્ધ ભાવથી આલોચના કરી શકાય. કેવળ જ્ઞાનીના અભાવમાં ચાર જ્ઞાની પાસે, તેના અભાવમાં અવિધજ્ઞાની પાસે, તેના અભાવમાં મતિ-શ્રુત જ્ઞાની પાસે, જેના જ્ઞાન અતિશય વધુ નિર્મળ હોય, ચડીયાતા હોય તેમની પાસે આલોચના દેવાય. [૧૦૨૮ થી ૧૦૩૦] જે ગુરુ ઉત્સર્ગમાર્ગની પ્રરૂપણા રતા હોય, ઉત્સર્ગમાર્ગે પ્રયાણ કરતા હોય, ઉત્સર્ગમાર્ગની રુચિ તા હોય, ઉપશાંતા સ્વભાવી હોય, ઈન્દ્રિયોનું દમન કરનારા હોય, સંયમી હોય, તપસ્વી હોય, સંમિતિ ગુપ્તિની પ્રધાનતાવાળા હોય, દૃઢ ચાત્રિના પાલક હોય, અસઠ ભાવવાળા હોય, તેવા ગીતાર્થે ગુરુની પાસે પોતાના અપરાધો નિવેદન કરવા,પ્રગટ કરવા અને પ્રાયશ્ચિત સ્વીકારવું. પોતે આલોચના કરવી કે બીજા પાસે કરાવવી. તેમજ હંમેશા ગુરુ મહારાજે કહેલ પ્રાયશ્ચિતનુસાર પ્રાયશ્ચિત આયરે. [૧૦૩૧ થી ૧૦૩૫] ભગવન્ ! તેનું ચોક્કસ પ્રાયશ્ચિત કેટલું હોય ? પ્રાયશ્ચિત લાગવાના સ્થાનો કેટલાં અને ક્યાં ક્યાં? તે હો. હે ગૌતમ ! સુંદર શીલવાળા શ્રમણોને સ્ખલના થવાથી આવેલા પ્રાયશ્ચિત કરતાં સંયતી સાધ્વીને તેના કરતાં નવગણું પ્રાયશ્ચિત આવે છે. હવે જો તે સાધ્વી શીલની વિરાધના કરે તો સો ગણું પ્રાયશ્ચિત આવે કેમ કે સામાન્યથી તેની યોનિના મધ્યભાગે નવલાખ પંચેન્દ્રિય જીવો નિવાસ કરીને રહેલાં હોય છે. તે સર્વને કેવલી ભગવંતો જુએ છે.તે જીવોને માત્ર કેવલજ્ઞાનથી જોઈ શકાય છે, અવધિજ્ઞાની દેખે પણ મનઃપર્યવજ્ઞાની દેખી ન શકે. [૧૦૩૬] તે સાધ્વી કે કોઈ પણ સ્ત્રી પુરુષના સંસર્ગમાં આવે તો ધાણીમાં જેમ તલ પીલાય તેવી રીતે તે યોનિમાં રહેલા સર્વે જીવો રતિક્રીડામાં મદોન્મત થાય ત્યારે યોનિમાં રહેલાં પંચેન્દ્રિય જીવોનું મથન થાય છે. ભસ્મીભૂત થાય છે. [૧૦૩૭ થી ૧૦૪૧] સ્ત્રીઓ જ્યારે ચાલે છે, ત્યારે તે જીવોગાઢ પીડા પામે છે, પેશાબ કરે છે, ત્યારે બે કે ત્રણ જીવો મૃત્યુ પામે છે અને બાકીના પરિતાપ દુઃખ પામે છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મહાનિશીચછેદત્ર-અનુવાદ ગૌતમ ! પ્રાયશ્ચિતના સંખ્યાdi સ્થાનો છે. તેમાંથી એક પણ જો આલોચના ર્યા વિનાનું રહી જાય અને શલ્ય સહિત મૃત્યુ પામે તો, એલાખ સ્ત્રીના પેટ ફાડીને કોઈ નિર્દય મનુષ્ય સાત-આઠ મહિનાના ગર્ભને બહાર કાઢે, તે તરફડતો ગર્ભ જે દુઃખ અનુભવે અને તેના નિમિત્તે તે પેટ ફાડનાર મનુષ્યને જેટલું પાપ લાગે તેના #તાં એક સ્ત્રીના સાથેના મૈથુન પ્રસંગમાં સાધુ નવાણું પાપ બાંધે. સાધ્વીની સાથે સાધુ એક વખત મેથન સેવે તો હજારગણું, બીજી વખત સેવે તો ક્રોડ ગણું અને ત્રીજી વખત મૈથુન સેવે તો બોધિ-સભ્યત્વનો નાશ થાય છે. ૧૦૩૨, ૧૦૪] જે સાધુ સ્ત્રીને દેખીને મદનાસક્ત થઈ સ્ત્રી સાથે રતિક્રીડ ક્રનાર થાય છે, તે બોધિ લાભથી ભ્રષ્ટ બનીને બિચારો ક્યાંય ઉત્પન્ન થશે. સંયત સાધુ કે સાધ્વી જે મેથુન સેવન કરે છે. તે અબોધિ લાભ ર્મ ઉપાર્જે છે. તે થકી અપાય અને અગ્નિાયમાં ઉત્પન્ન થવાને લાયક ર્મ બાંધે છે. [૧૦૪૪ ૧૦૪૯] આ ત્રણમાં અપરાધ નાસે હે ગૌતમ ! ઉન્માર્ગનો વ્યવહાર કરે છે અને સર્વથા માર્ગનો વિનાશ નાર થાય. ભગવન આ દષ્ટાંતથી જે ગૃહસ્થો ઉદ્દે મદવાળા હોય છે અને રાત્રે કે દિવસે સ્ત્રીને તજતા નથી તેની શી ગતિ થશે? તેવાઓ પોતાના શરીરમાં પોતાના જ હાથે છેદીને તલ-તલ જેવડા નાના ટુકડા ક્રીને અગ્નિમાં હોમ કરે તો પણ તેમની શુદ્ધિ ધર્મનું પાલન ક્ષે તો મધ્યમગતિ પ્રાપ્ત રે છે. ! જે સંતોષ રાખવામાં મધ્યપ્રગતિ થાય તો પછી પોતાના શરીરનો હોમ કરનાર તેની શદ્ધિ કેમ ન મેળવે ? ગૌતમ ! પોતાની કે પારકી સ્ત્રી હોય કે સ્વપતિ કે અન્ય પુરુષ હોય તેની સાથે તિકડા ક્રનાર પાપબંધ જનાર થાય છે. પરંતુ એ બંધક થતો નથી. [૧૦૫૦, ૧૦૫૧) જો કોઈ આત્મા કહેલો શ્રાવક ધર્મ પાલન ક્રે છે અને પરસ્ત્રીનો જીવન પર્યન્ત ત્રિવિધે ત્યાગ ક્રે છે, તેના પ્રભાવે તે મધ્યમગતિ મેળવે છે. અહીં એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે નિયમ રહિત હોય, પદારાગમન કરનારો હોય, તેમને ર્મબંધ થાય છે. જેઓ તેની નિવૃત્તિ રે છે, પચ્ચખાણ ક્રે છે, તેમને મહાફળની પ્રાપ્તિ થાય છે. [૧૦૫ર, ૧૦૫] પાપથી કરેલી નિવૃત્તિને જે કોઈ અલ્પ પ્રમાણમાં પણ વિરાધે, માત્ર મનથી જ વ્રત વિરાધે, તો જે પ્રકારે મેધમાલા નામે આ મૃત્યુ પામીને દુર્ગતિમાં ગઈ, તે પ્રમાણે મનથી અલા પણ વ્રત વિરાધના #નાર દુર્ગતિ પામે છે. હે ભુવન બાંધવ ! મનથી પણ અા પ્રત્યાખ્યાનનું ખંડન ક્રીને મેધમાલાએ જે કર્મ ઉપાર્જન ક્યું અને દુર્ગતિ પામી. તે હું નથી જાણતો તો મને જણાવો] [૧૦૫૪ બારમાં વાસુપૂજ્ય તીર્થ% ભગવંતના તીર્થમાં ભોળી કાજળ સમાન શરીરના કાળા વર્ણવાળી, દુર્બળ મનવાળી, મેઘમાલા નામે સાધ્વી હતી. [૧૦પપ થી ૨૦૫૮] ભિક્ષા ગ્રહણાર્થે બહાર નીકળી ત્યારે બીજી બાજુ એક સુંદર Page #130 -------------------------------------------------------------------------- ________________ ૬-૧૭પપ થી ૧૦૫૮ ૧ર૯ મનન ઉપર એક સ્ત્રી બેઠેલી હતી. તે નજીક્માં બીજા મકાનમાં લંઘન કરીને જવાની અભિલાષા કરતી હતી. ત્યારે આ સાધ્વીએ મનથી તેને અભિનંદી, એટલામાં તે બંને સળગી ઉઠી. તે સાધ્વીએ પોતાના નિયમનો સુક્ષ્મ ભંગ થયો તેની નિંદા ન કરી. તે નિયમ ભંગના દોષથી બળીને પહેલી નરકે ગઈ. આ રીતે સમજીને તમોને અક્ષય-અનંતઅનુપમ સુખની અભિલાષા હોય તો અતીતના નિયમ કે વ્રતની વિરાધના થવા ન દેશો. [૧૦૫૯ થી ૧૦૬૧ તપ, સંયમ, કે વ્રતને વિશે નિયમ એ દંડનાયક કોટવાળ સરખો છે. તે નિયમને ખંડિત ક્રનારના વ્રત નથી કે સંયમ રહેતો નથી. માછીમાર આખા જન્મમાં માછલા પક્કીને જે પાપ બાંધે છે. તેના કતાં વ્રત ભંગની ઈચ્છા નારા આઠગણું પાપ બાંધે છે. પોતાની દેશના શક્તિ કે લબ્ધિથી જે બીજાને ઉપશાંત રે અને દીક્ષા લે તે પોતાના વ્રતને ખંડિત ન ક્રતો તેટલાં પુણ્યને ઉપાર્જન નારો થાય છે. o) જે ગૃહસ્થ સંયમ અને તપને વિશે પ્રવૃત્તિ ક્રનાર અને પાપની નિવૃત્તિ ક્રનારા હોય છે, જ્યાં સુધી તેઓ દીક્ષા અંગીકાર કરતાં નથી. ત્યાં સુધી, જે કંઈ પણ ધમનુષ્ઠાન ક્રે તેમાં તેને લાભ થાય છે. [૧૦૩, ૧૦૬૪સાધુ સાધ્વીઓના વર્ગે અહીં સમજી લેવું જોઈએ કે હે ગૌતમ ઉચ્છવાસ નિઃશ્વાસ સિવાય બીજી કોઈ પણ ક્રિયા ગુરુની જા સિવાય કરવાની હોતી નથી, તે પણ જાણ્યાથી જ ક્રવાની આજ્ઞા છે. અજાણ્યાથી તો શ્વાસોચશ્વાસ પણ સર્વથા લેવા મૂકવાના નથી. અભ્યણાથી ઉચ્છવાસ લેનારને તપ કે ધર્મ ક્યાંથી હોય ? [૧૦૬૫ થી ૧૦૬૯] ભગવન્જેટલું દેખ્યું કે જાણ્યું હોય તેનું પાલન તેટલા પ્રમાણમાં કેવી રીતે કરી શકાય ? જેઓએ હજુ પરમાર્થ જાણ્યો નથી. ત્ય અને અન્યના જાણક્કર થયા નથી. તેઓ પાલન કેવી રીતે કરી શકશે ? ગૌતમ ! વાલીઓ એૉંત હીતવયનને કહે છે, તેઓ પણ જીવોના હાથ પકડીને બળાક્તરે ધર્મ ક્રાવતા નથી. પરંતુ તીર્થક્ટ હેલ વચનને જે તહત્તિ વાપૂર્વક જેઓ તે પ્રમાણે વર્તન કરે છે, જેમણે હજુ પરમાર્થ જામ્યો નથી. ત્યાજ્યનો વિવેક જામ્યો નથી. તેઓ આંધળા પાછળ આંધળો ચાલ્યા જે, ખાડો છે કે ટેક્રો, પાણી છે કે જમીન ઈત્યાદિનું તેને ભાન ન હોય. તેમ અજ્ઞાનીને ધર્મની આરાધના થાય છે કે વિરાધના તેનું જાણ પણું હોતું નથી. તેથી બંતો પોતે ગીતાર્થ વિહારી હોય અથવા ગીતાર્થની નિશ્રામાં રહીને વિહાર કરે. તેવી ઉત્તમ સાધુને માટે શાસ્ત્રક્ટ અનજ્ઞા આપેલી છે, આ બે સિવાય બીજો વિકલ્પ શાસ્ત્રમાં નથી. [૧૦૦૦ થી ૧૦૭ સારી રીતે સંવેગ પામેલા હોય, આળસ રહિત હોય, દેટવતી 30|| Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ હોય, નિરંતર અસ્ખલિત ચારિત્રી હોય, રાગ દ્વેષ રહિત હોય, ચારે કપાયોને ઉપશમાવેલા હોય, ઈંદ્રિયોને જીતનારા હોય એવા ગુણવાળા જે ગીતાર્થ હોય, તેમની સાથે વિહાર કરવો કેમ કે તેઓ છદ્મસ્થ હોવા છતાં [શ્રુત] કેવલી છે. [૧૦૭૨ થી ૧૦૭૬] ગૌતમ ! જ્યાં સુક્ષ્મ પૃથ્વીકાયના એક જીવને પણ કીલામણા થાય. તો તેને સર્વ વલીએ અલ્પારંભ હેલ છે. જ્યાં નાના પૃથ્વીકાયના એક જીવનો પણ પ્રાણવિયોગ થાય તો તેને સર્વ કેવલીઓ મહારંભ હે છે. એક પૃથ્વીાયના જીવને થોડો મસળવામાં આવે તો તેનાથી આશાતા વેદનીય ક્ર્મબંધ થાય. કે જે પાપશલ્ય ઘણી મુશ્કેલીથી છોડી શકાય, તેજ પ્રમાણે અપાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિક્રય, ગસાય તથા મૈથુન સેવનના ચીકણાં પાપક્મ ઉપાર્જન કરે છે, માટે મૈથુન સંલ્પ, પૃથ્વીકાયાદિ જીવ વિરાધના દુરંતફળ આપતાં હોવાથી જીવજ્જીવ ત્રિવિધ ત્રિવિધે તજવા. [૧૦૩૭ થી ૧૦૮૨] માટે જેઓ પરમાર્થને જાણતાં નથી, તેમજ જેઓ અજ્ઞાની છે, તેઓએ દુર્ગતિના પંથને આપનાર એવા પૃથ્વીકાયાદિની વિરાધના છોડીને ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહી સંયમ સાધના કરવી. ગીતાર્થના વયનથી હળાહળ ઝેરનું પાન કરવું, કોઈ પણ વિક્લ્પ ર્યા વિના તેમના વયનાનુસાર તત્કાળ ઝેરનું પણ ભક્ષણ કરી લેવું. પરમાર્થથી વિચાર કરતાં તે વિષ નથી, ખરેખર તેમનું વચન અમૃતરસના આસ્વાદ સમાન છે. આ સંસારમાં તેમના વયનાનુસાર વગર વિચારે અનુસરનારો મરીને પણ અમૃત પામે છે. અગીતાર્થના વચનથી અમૃતનું પણ પાન ન વું. કેમ કે પરમાર્થથી અગીતાર્થનું વચન એ હળાહળ કળકૂટ વિષ છે. તેમના વયને અજરામર બની શકાતું નથી, પણ મૃત્યુ પામીને દુર્ગતિમાં જાય છે. માર્ગમાં મુસાફરી નારને ચોરો વિઘ્નો કરનારા થાય છે, એમ મોક્ષમાર્ગની મુસાફરી કરનાર માટે અગીતાર્થ અને કુશીલનો સમાગમ એ વિઘ્ન કરનારો છે, માટે તેવાનો સંગ દૂરથી તજવો, [૧૦૮૩, ૧૦૮૪] ધગધગતા અગ્નિને દેખીને તેમાં નિઃશંક્ષણે પ્રવેશવું અને બળી મરવું સારું, પણ ક્દાપિ શીલના સમાગમમાંન જવું, કે તેનું શરણ ન સ્વીકારવું. લાખ વર્ષ સુધી શૂળીમાં વિંધાઈને સુખેથી રહેવું સારું, પણ અગીતાર્થ સાથે ક્ષણ પણ ન વસવું. [૧૦૮૫ થી ૧૦૮૭] મંત્ર-તંત્ર વગરનો હોય અને ભયંકર દૃષ્ટિ વિષે સર્પ કરડતો હોય, તો તેનો આશ્રવ જે. પણ અગીતાર્થ અને કુશીલ અધર્મીનો સહવાસ ન રીશ. હળાહળ ઝેર ખાઈ જજે કેમ કે તે એક જ વાર મારશે, પણ ભૂલથી પણ અગીતાર્થનો સંસર્ગ ન કરીશ, કેમ કે તેમના સંસર્ગથી લાખો મરણો ઉપાર્જન કરીશ, ભોર રૂપ ભયંકર સિંહ, વાઘ કે પિશાચ ગળી જાય તો નાશ પામવું પણ કુશીલ અગીતાર્થનો સંસર્ગ ન કરીશ. [૧૦૮૮, ૧૦૮૯] સાત જન્મોના શત્રુને સગો ભાઈ માનજે. પણ વ્રત-નિયમોની Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૬-૧૦૮૮, ૧૦૮૯ વિડંબના રાવનાર પિતા હોય તો પણ ત્રુ માનજે. ભડભડતા અગ્નિમાં પ્રવેશવું સારું છે, પણ સુક્ષ્મ પણ નિયમની વિરાધના કરવી સારી નથી. સુવિશુદ્ધ નિયમયુક્ત કર્મવાળાનું મૃત્યુ સારું પણ નિયમ ભાંગીને જીવવું સારું નથી. ૧૦૯૦, ૧૦૯૧ ગૌતમ ! અગીતાર્થપણાના દોષથી ઇશ્વરે જે પ્રાપ્ત ક્યું તે સાંભળીને તરત ગીતાર્થ બનવું. ભગવન ! ઈશ્વર કોણ મુનિવર હતા. તે હું જાણતો નથી. તેમજ અગીતાર્થપણાના દોષથી તેણે શું પ્રાપ્ત ક્યું તે મને જ્હો. [૧૦૯૨ થી ૧૦૯૪) ગૌતમ ! કોઈક બીજી ચોવીશીના પહેલાં તીર્થકર ભગવંત જ્યારે નિર્વાણ પામ્યા, ત્યારે મનોહર નિર્વાણ મહોત્સવ પ્રવર્તતો હતો અને સુંદર રૂપવાળા દેવ અને અસુરો નીચે ઉતરતા અને ઉપર ચડતા હતા. ત્યારે નીકમાં રહેલાં લોકો તે જોઈને વિચારવા લાગ્યા કે આજે મનુષ્ય લોકમાં આશ્ચર્ય જોઈએ છીએ. કોઈ વખત ક્યાંય આવી ઇંદ્રજાળો જોવામાં આવેલ નથી. [૧૦૯૫ થી ૧૧૦રી આવી વિચારણા ક્રતા છતાં એક મનુષ્યને પૂર્વભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું. એટલે ક્ષણવાર મુછ પામ્યો, ફરી વાયુથી આશ્વાસન પામ્યો. ભાનમાં આવી થરથર ધ્રુજવા લાગ્યો. લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા ક્રવા લાગ્યો. તુરત જ મનિપણું અંગીકાર ક્રવા ઉધત થયો. ત્યાર પછી તે મહાશયવાળો જેટલામાં લોચ રવાનો શરૂ ક્યું છે. તેટલામાં દેવતાએ તેને વિનયથી જહરણ આપ્યું. તેના કટકારી ઉગ્ર તપ અને ચારિત્રને જોઈને તથા લોકોને તેની પૂજા તાં જોઈને ઈશ્વર જેટલામાં ત્યાં આવીને તેને પૂછવા લાગ્યો કે તમોને બ્રેણે દીક્ષા આપી? કયાં જગ્યા છો ? તમારું કુળ ક્યું છે ? કોના ચરણકમળમાં અતિશયવાનું સૂત્ર અને અર્થનું તમે અધ્યયન ક્યું ? તે પ્રત્યેક બુદ્ધ તેને જેટલામાં સર્વ જાતિ, કુળ, દીક્ષા, સૂત્રાદિ જે પ્રમાણે પ્રાપ્ત ક્યાં તે ક્રેતા હતા. તેટલામાં તે બધું સાંભળી તે નિભગી ઈશ્વર વિચારવા લાગ્યો – આ જુદો છે. આ અનાર્ય દંભથી ઠગે છે, તો જેવું આ બોલે છે, તેવા જ જિનવર હશે. આ વિષયમાં કંઈ વિચારવું નહીં, એમ લાંબોકાળ મૌનપણે ઉભો રહ્યો. [૧૧૦૩, ૧૧૦૪] અથવા તો ના ના, એમ નથી, દેવો અને દાનવોથી પ્રણામ રાયેલા ભગવંત મારા સંશયને છેદે તો મને ખાત્રી થાય. તેટલામાં વળી ચિંતવ્યું કે જે થવાનું હોય તે થાઓ, મારે અહીં વિચારવાનું શું પ્રયોજન છે? હું તો સર્વ દુઃખનાશક પ્રવજ્યાને અહીં અભિનંદું છું અથતિ તે ગ્રહણ કરવા ઈચ્છું છું. [૧૧૦૫ થી ૧૧૦] તેટલામાં જિનેશ્વર પાસે જવા નીકળ્યો. પણ જિનેશ્વરને ન જોયા એટલે ગણધર પાસે જવા પ્રયાણ ક્યું. જિનેશ્વરે કહેલા સૂત્ર અને અર્થની પ્રરૂપણા ગણધરો કરતા હોય છે. જ્યારે અહીં ગણધર શ્રી વ્યાખ્યાના રતા હતા ત્યારે તેમાં આઆલાવો આવ્યો કે એક જ પૃથ્વીકાય જીવો સર્વત્ર ઉપદ્રવ પામે છે. તો તેનું રક્ષણ ક્રવા કોણ સમર્થ થઈ શકે છે ? [૧૧૦૮ થી ૧૧૧૧] આ વિષયમાં આ મહાયશવાળા પોતાની આત્માની લઘુતા Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ હે છે. આ સમગ્ર લોકમાં આ વાત સિદ્ધ કરવા યોગ્ય નથી. આવી વાત કેમ પ્રરૂપતા હશે? આ તેમનું વ્યાખ્યાન પ્રગટપણે અત્યંત કાનમાં ક્કડ કનારું છે. નિક્કરણ ગળાને શોષવે છે. તે સિવાય કોઇ લાભ નથી. આવું વર્તન કોણ ક્રી શશે ? માટે આના બદલે કંઈક સામાન્ય કે મધ્યમ ઉપદેશ ક્રવો જોઈએ. જેથી આપણી આવતા લોકૅ કંટાળી ન જાય. [૧૧૧ર થી ૧૧૧૬] અથવા હું ખરેખર મૂઢ, પાપકર્મી, નરાધમ છું. હું તેમ ક્રતો નથી, પણ બીજા લોકો તો તેના વર્તે છે. વળી અનંત-જ્ઞાની સર્વજ્ઞએ આ હકીક્ત પ્રરૂપેલી છે, જે કોઈ તેમના વચનથી વિપરીત વાત કરે તેનો અર્થ ટકી શક્તો નથી, માટે હવે હું આનું ઘોર અતિદુક્ર ઉત્તમ પ્રાયશ્ચિત એકદમ તુરંત જલદી અતિ શીધ્રતર સમયમાં ક્રીશ, કે જેટલામાં મારું મૃત્યુ ન થાય. આશાતાનાથી મેં એવું પાપ ક્યું છે કે જેથી દેવતાઈ સો વર્ષનું એકત્રિત પુણ્ય પણ તેનાથી વિનાશ પામે છે. પછી સ્વમતિ કલ્પનાથી તેવું મહાઘોર પ્રાયશ્ચિત કરીને પ્રત્યેબુદ્ધની પાસે ફરીથી પણ ગયો. શિ૧૧૭થી ૧૧ર ત્યાં પણ સૂત્રની વ્યાખ્યા સાંભળતા તે જ અધિકાર કરી આવ્યો કે પૃથ્વી આદિનો સમારંભ સાધુ ત્રિવિધ ત્રિવિધ વર્ષે, અતિશય મૂઢ એવો તે ઈશ્વર સાધુ મૂર્ખ બનીને ચિંતવવા લાગ્યો કે આ જગતમાં કોણ તે પૃથ્વીાયિકાદિનો સમારંભ તો નથી ? ખુદ પોતે જ પૃથ્વીકાય ઉપર બેઠેલા છ, અગ્નિથી પકવેલ આહાર ખાય છે. તે સર્વે ધાન્યાદિ ઉત્પન્ન થાય છે. વળી પાણી વિના તો જીવ જ કેમ શકાય? તો ખરેખર આ પ્રત્યક્ષ જ વિપરીત દેખાય છે. હું તેમની પાસે આવ્યો, પણ આ વાતમાં કોઈ શ્રદ્ધા ક્રવાના નથી. તો તેઓ ભલે અહીં રહે, આમના #તાં આ ગણધર ઉત્તમ છે. અથવા તો અહીં એ કોઈ પણ મારું ધેલ જશે નહીં. આવો ધર્મ પણ ક્યા કારણે વ્હેતો હશે ? જો અતિ આક્રો ધર્મ કહેશે તો હવે હું ફરી સાંભળીશ નહીં. [૧૧ર૪ થી ૧૧૩૮] અથવા તેમને બાજુ પર રાખો. હું જાતે જ સુખેચી બની શકે અને સર્વ લોકો કરી શકે એવો ધર્મ હીશ. આજે આક્રો ધર્મ ક્રવાનો કાળ નથી. એમ ચિંતવે છે. તેટલામાં તો તેના ઉપર ધડ ધડ ક્રતી વિજળી તૂટી પડી. હે ગીતમ! તે ત્યાં મૃત્યુ પામીને સાતમી નરહે ઉત્પન્ન થયો. શાસન શ્રમણપણું, શ્રુતજ્ઞાનના સંસર્ગના પ્રત્યેનીક્યણાના કારણે ઈશ્વર લાંબોકાળ નરકના દુખો અનુભવીને અહીં આવીને મહાસમુદ્રમાં મહામસ્ય થઈ ફરીસાતમી નરકમાં તેત્રીશ સાગરોપમના દુઃસહય કાળમાં ભયંકર દુઃખો ભોગવીને અહીં આવેલા ઈશ્વરનો જીવ તિર્યચપક્ષીમાં કાગડો થયો. ત્યાંથી મારી પહેલી નારીમાં જઈ, આયું પૂર્ણ ક્રી અહીં દુષ્ટ સ્થાનપણે ઉત્પન્ન થઈ ફરી પહેલી વારમાં ગયો, ત્યાંથી નીકળી સિંહપણે ઉત્પન્ન થઈ. મરીને ચોથી નરકે ગયો. અહીં આવી, નરકે જઈ. તે ઈશ્વરનો જીવ માર પણ ઉપન્યો. ત્યાં કુષ્ઠી • થઈ અતિ દુઃખી થયો. કૃમિઓથી ફોલી ખવાતો ૫૦ વર્ષ સુધી પરાધીન પણે પારાવાર Page #134 -------------------------------------------------------------------------- ________________ ૬-૧૧૨૪ થી ૧૧૩૮ ૧૩ તેવું દુ:ખ સહન ક્રી અકમ નિર્જરાથી દેવપણે ઉપજી. ત્યાંથી આવી અહીં સજાપણું પામ, સાતમી નરકે ગયો. એ પ્રમાણે ઈશ્વરનો જીવ સ્વલ્પનાથી નારક અને તિર્યંચગતિમાં મુસિત મનુષ્યગતિમાં લાંબોકાળ ભમી, ઘોર દુ:ખ ભોગવી, અત્યંત દુઃખી થઈ, અત્યારે ગોશાલક થયેલો છે અને તે જ આ ઈશ્વરનો જીવ છે. માટે પરમાર્થ સમજવાપૂર્વક સારાસારથી પરિપૂર્ણ એવા શાસ્ત્રા ભાવને જાણીને જલદી ગીતાર્થ બનવું. ૧િ૧૩૯, ૧૧૪ સારાસારને જાણ્યા વિના અગીતાર્થપણાના દોષથી જુ આયએિ એક વચન માત્રથી જે પાપને ઉપાર્યું તે પાપથી તે બિચારાને નારફી, તિર્યંચ ગતિમાં તેમજ અધમ મનુષ્યપણામાં જે જે પ્રકારની નિયંત્રણાઓ થઈ, જેવી ગતિઓ ભોગવવી પડશે, તે સાંભળીને કોને ધૃતિ પ્રાપ્ત થાય ? [૧૧૪૧] ભગવન તે જુઓ કોણ હતી ? અગીતાર્થતાથી તેણે વચનમાત્રથી વું પાપકર્મ. ઉપાર્જન કર્યું કે જે વિપાકો સાંભળીને ધૃતિ ન મેળવી શકાય? ગૌતમ ! આ જ ભરતક્ષેત્રમાં ભદ્ર નામે આચાર્ય હતા. તેમને મહાનુભવ એવા પo૦ શિષ્યો અને ૧ર૦૦ સાધ્વીઓ હતા. તે ગચ્છમાં ચોથા (આયંબલિ) રસયુક્ત ઓસામણ, ત્રણ ઉકાળા વાળ અતિ ઉકાળેલ પાણી એવા ત્રણ પ્રક્વરના અચિત્ત જળ સિવાય ચોથા પ્રશ્નના જળનો વપરાશ ન હતો. કોઈ સમયે ક્યા આર્ચાને પૂર્વક્ત અશુભ પાપ કર્મોદયથી કુષ્ઠ વ્યાધિ થતાં શરીર સડી ગયું, તેમાં કૃમિ ઉત્પન્ન થઈને તેણીને ફોલી ખાવા લાગી. ઈ સમયે તેને બીજી આયઓિ ગચ્છમાં પૂછવા લાગી કે – અરે રે દુ કારિકે ! આ તને એકદમ શું થયું ? હે ગૌતમ ! ત્યારે તે મહાપાપકર્મ ભગ્ન લક્ષણ જન્મવાળી તે ક્લાઆયએ તે સંયતીઓને એવો ઉત્તર આપ્યો કે “આ અચિત્ત જળના પાનથી મારું આ શરીર વણસીને નાશ પામ્યું છે.' આવું વચન બોલતાં સર્વે સંયતીના હૃદય એકદમ ક્ષોભ પામ્યા કે આપણે અચિત્ત જળનું પાન ક્રીને આની જેમ મૃત્યુ પામીશું પરંતુ ગયછમાં એક સાધ્વીએ વિચાર્યું કે – કદાચ આ મારું શરીર એક પલારા જેટલાં અ૫ કાળમાં સડી જાવ કે સડીને ટુકડે ટુકડા થઈ જાય તો પણ સચિત જળનું પાન આ જન્મમાં કદી પણ રીશ નહીં. અચિત્ત જળનો ત્યાગ નહીં કરું, બીજું આ સાધ્વીનું શરીર અયિત્ત જળથી વણસી ગયું છે. એ હકીકત સર્વથા સત્ય નથી. કેમ કે પૂર્વત અશુભ દયથી જ આવું બને છે. એમ અતિ સુંદર વિચારણા કરવા લાગી. જુઓ તો ખરા, અજ્ઞાન દોષથી અવરાયેલી અતિશય મૂડ હૃદયા લજ્જા રહિત બનીને આ મહાપાપ ક્ષ્મણી સાધ્વીએ સંસારના ઘોર દુઃખ આપનાર આવું દુષ્ટ વચન કેમ ઉચ્ચાર્યું ? કે મારા કર્મ વિવરમાં પણ પ્રવેશી શકાતું નથી, તો ભવાંતરમાં રેલ અશુભ કર્મોદયથી જે કંઈ દરિદ્રતા, દુર્ભાગ્ય, અપયશ, ખોટા ક્લંક લાગવા, કુષ્ઠાદિ વ્યાધિના ફ્લેશોના દુઃખો શરીરમાં થવા, ઇત્યાદિમાં ફેરફાર નથી. આગમમાં કહ્યું છે [૧૧૪] જાતે ઉપાર્જન ક્રેલાં દુ:ખ કે સુખ કોણ કોઈને આપી કે લઈ શકે છે? Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવા પોતે કરેલ કર્મો કોણ હરી શકે છે કે કોનું કર્મ હરી શકાય છે ? સ્વકૃત કર્મ અને ઉપાર્જિત સુખ-દુઃખ પોતે જ ભોગવવા પડે છે. [૧૧૪૩] એમ વિચારતા તે સાધ્વીજીને કેવળજ્ઞાન થયું. તે સમયે દેવોરું કેવળજ્ઞાન મહોત્સવ કર્યો, તે કેવલી સાધ્વીએ મનુષ્ય, દેવ, અસુરોના તથ સાધ્વીઓના સંશયરૂપ અંધકાર પડલને દૂર કર્યો. ત્યારપછી ભક્તિથી ભરપૂ હૃદયવાળી રજ્જા ચાર્યએ પ્રણામ કરીને પૂછ્યું ખે ભગવન્ ! ક્યા કારણે મને આટલે મોટો મહાવેદનાવાલો વ્યાધિ ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! ત્યારે જળયુક્ત મેઘ અને દુભી સમાન મનોહર ગંભીર સ્વરવાળા કેવલીએ કહ્યું કે – હે દુરારિકે ! સાંભ કે તારા શરીરનું વિઘટન કેમ થયું ? - તારું શરીર રક્ત અને પિત્તના દોષથી દૂષિત હતું જ તેમાં સ્નિગ્ધ આહા સાથે ોળીયાના જંતુવાળો આહાર ગળાડૂબ ખાધો. બીજું – આ ગચ્છમાં સેંક્ડો સાધુ-સાધ્વી હોવા છતાં જેટલાં સચિત્ત પાણીથી માત્ર આંખો ધોઈ શકાય તેટલાં અલ્પ પણ સચિત્ત જળનો ગૃહસ્થના કારણે પણ સાધુ કદાપિ ભોગવટો કરી શકાતો નથી. તેને બદલે તેં તો ગૌમૂત્ર ગ્રહણ કરવાને જતાં જતાં જેના મુખ ઉપર નાસિકામાંથી ગળતા લીંટ લપેટાયા હતા. ગળાના ભાગે લાગેલા હતા. તે કારણે બણબણતી માખી ઉડતી હતી, એવા શ્રાવક પુત્રના મુખને સચિત્ત જળથી પ્રક્ષાલન કર્યું, તેવા સચિત્ત જળના સંઘટ્ટો કરવાની વિરાધનાના કારણે દેવો અને અસુરોને પણ વંદનીય એવી ગચ્છ મર્યાદા તોડી તે પ્રવચન દેવતા સહન કરી શકી નહીં. સાધુ સાધ્વીએ પ્રાણના સંશયમાં પણ વા, તળાવ, વાવ, નદી આદિના જળને હાથથી સ્પર્શવું ન Ò. વિતરાગભગવંતે સાધુ-સાધ્વી માટે સર્વથા અચિત્ત જળ હોય તે પણ સમગ્ર દોષ રહિત હોય, ઉંાળેલું હોય, તેનો જ પરિભોગ કરવો પે છે. તેથી દેવતાએ વિચાર્યું કે આ દૂરાયારીને એવી શિક્ષા કરું કે જેથી તેની જેમ બીજા કોઈ આવું આચરણ કે પ્રવૃત્તિ ન કરે. એમ ધારી અમુક અમુક ચૂર્ણનો યોગ જ્યારે તું ભોજન કરતી હતી, ત્યારે દેવતાએ તારા ભોજનમાં નાંખ્યો, તે દૈવપ્રયોગ આપણે જાણવા સમર્થ નથી. આ કારણે તારું શરીર વિનાશ પામ્યું છે. અચિત્ત જળ પીવાથી વિનાશ પામ્યું નથી. તે સમયે રજ્જાઆર્યાએ વિચાર્યું કે એ પ્રમાણે જ છે. વળી વચનમાં ફેરફાર ન હોય એમ વિચારી કેવળીને વિનંતી કરી કે ભગવાન ! જો હું યથોક્ત પ્રાયશ્ચિત્ત હુ સેવું તો મારું આ શરીર સાજુ થાય. ત્યારે કેવળીએ ઉત્તર આપ્યો કે જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો સુધરી જાય. ત્યારે રાઆર્યાએ કહ્યું કે આપ જ મને પ્રાયશ્ચિત્ત આપો. તમારી સમાન બીજી કોણ મહાન આત્મા છે. કેવલીએ ક્યું - હે દુકારિકે ! હું તને પ્રાયશ્ચિત્તતો આપી શકું પણ તારા માટે એવું કોઈ પ્રાયશ્ચિત્ત જ નથી કે જેથી તારી શુદ્ધિ થાય. ાએ પૂછયું ભગવાન ! ક્યા કારણે મારી શુદ્ધિ નથી ? કેવલીએ કહ્યું – તેં સાધ્વી સમુદાય પાસે એવો બડબડાટ કર્યો કે અચિત્ત પાણીના ઉપયોગથી મારું શરીર સડીને નાશ પામ્યું. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૬-૧૧૪૩ ૧૩૫ આ દુષ્ટ પાપના મોટા સમુદાયના એક પિંડ સમાન તારા વચનને સાંભળી આ સર્વે સાધ્વીના હૃદયો ખળભળી ઉચા. તે સર્વે વિચાસ્વા લાગી કે આપણે હવે અચિત્ત જળનો ત્યાગ કરીએ. પરંતુ તે સાધ્વીઓએ અશુભ અધ્યવસાયની આલોચના, નિંદા, ગરુ સાક્ષીથી મહેણા કરી લીધી. તેઓને તો મેં પ્રાયશ્ચિત્ત આપી દીધું છે. આ પ્રમાણે અચિત્ત જળના ત્યાગથી તથા તે વચન દોષથી અત્યંત પ્રદાયી વિરસ ભયંકર બદ્ધ મૃષ્ટ નિકાચિત મોટા પાપનો રાશિ તે ઉપાર્જન ક્યાં છે. તે પાપ સમુદાયથી તું કોઢ, ભગંદર, જળોદર, વાયુ, ગુમડાં, શ્વાસ રોકાવો, હરસ, મસા, કંઠમાળ આદિ અનેક વ્યાધિની વેદનાથી ભરપુર એવા શરીરવાળી થઈશ. વળી દારિદ્ર, દુર્ભાગ્ય, અપયશ, ખોટા ક્લેક, સંતાપ, ઉદ્વેગ, કલેશાદિથી નિરંતર બળતી એવી અનંતા ભવો સુધી અતિ લાંબા કાળ પર્યાન્ત. જેવું દિવસે તેવું સતત લગાતાર સત્રે દુ:ખ ભોગવવું પડશે. આ રીતે ગૌતમ ! તે રજ્જાઆ અગીતાર્થ પણાના દોષથી વયનમાત્રથી જ આવા મહા દુઃખદાયી પાપકર્મની ઉપાર્જિક થઈ. [૧૧૪ થી ૧૧૪૬] અચીતાર્થપણાના દોષથી ભાવશુદ્ધિ પ્રાપ્ત ન થાય. ભાવવિશુદ્ધિવિના મુનિ શ્લેષતાવાળા મનયુક્ત બને. હૃદયમાં ઘણાંજ અલ્પ પ્રમાણમાં પણ જે ક્લષતામલીનતા-શચ-માયા રહેલ હોયતો અચીતાર્થપણાના દોષથી લક્ષ્મણા સાધ્વી વત દુઃખ અને ભવ પરંપરા ઉભા થાય છે. માટે ડાહ્યા પુરુષોએ સર્વ ભાવથી સર્વથા સમજીને ગીતાર્થ બનીને મનને અકલુપ બનાવવું જોઈએ. [૧૧૪૭ થી ૧૧૫] ભગવન ! લક્ષ્મણા આયા જે અગીતાર્થ અને ક્લષતાવાળી હતી. તેમજ તે ઝરણે દુખ પરંપરા પામી ને હું જાણતો નથી. ગૌતમ ! પાંય ભરત અને પાંચ રવતમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વકાળમાં એક એક ચોવીસ શાશ્વત અને અવિચ્છિન્ન પણે થઈ છે અને થશે. અનાદિ અનંત એવા આ સંસામાં આ અતિધવ વસ્તુ છે. જગતની સ્થિતિ કાયમ ટકવાની છે. ગૌતમ ! ચાલુ ચોવિસીની પૂર્વે ૮૦મી ચોવિસી હતી. ત્યારે ત્યાં જેવો અહીં હું છું તેવા સાતહાય કાયાવાળા, દેવો અને દાનવોથી પ્રણામ ક્રાયેલા તેવા છેલ્લા તીર્થક્ત હતા. ત્યારે ત્યાં ભૂદાડિમ નામે રાજા હતો. અનેક પુત્રવાળી સરિતા નામે ભાર્યા હતી. એકે પુત્રી ન હોવાથી રાજા સહિત પુત્રી મેળવવા માટે દેવો, કુળદેવતા, ચંદ્ર-સૂર્ય-ગ્રહોની બહુમાનતા તેણી ક્રતી હતી. કાળક્રમે ક્મળપત્ર જેવા નયનવાળી પુત્રી જન્મી. તેનું લક્ષ્મણાદેવી નામ સ્થાપના ક્યું. નેઈ સમયે તે લમણાદેવી પુત્રી યૌવનવય પામી ત્યારે સ્વયંવર ક્ય. તેમાં નયનને આનંદ આપનાર, ક્લાના ગૃહ સમાન, ઉત્તમ વરની સાથે વિવાહ ક્ય. પરણ્યા પછી તુરંત જ તેનો પતિ મૃત્યુ પામ્યો. એટલી તેણી એક્ટમ મૂછ પામી. બેભાન થઈ Wતી એવી તેણીને સ્વજન પરિવારે વીંઝણાના વાયરાથી મુક્લીએ ભાનમાં લાવ્યા. ત્યારે તે આશ્ચંદન રતી, છાતી અને માથું કુટવા લાગી. પોતાને દશે દિશામાં મારતી, કુટતી, પીટાતી, આળોટવા લાગી. બંધુવર્ગ તેને આશ્વાસન આપીને Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ સમજાવી. ત્યારે કેટલાંક દિવસે રૂદન બંધન કરીને શાંત થઈ. [૧૯૫૬ થી ૧૧૬૩] કોઈ સમયે ભવ્યજીવો રૂપી ક્મલવનને વિકસિત કરતા એવા કેવળજ્ઞાન રૂપી સૂર્ય સમાન તીર્થ ત્યાં આવ્યા અને ઉધાનમાં સમોસર્યા. અંતઃપુર, સેના, વાહનો તથા સર્વ ઋદ્ધિ સહિત રાજા તેમને ભક્તિથી વાંદવા ગયો. ધર્મ શ્રવણ કરીને ત્યાં અંતઃપુર પુત્રો અને પુત્રી સહિત દીક્ષા અંગીકાર કરી. શુભ પરિણામી, મૂર્છારહિત, ઉગ્ર ક્દારી, ઘોર દુક્ત તપ કરવા લાગ્યો. કોઈ સમયે સર્વેને ગણિના યોગમાં પ્રવેશ કરાવ્યો. લક્ષ્મણા આર્યોને અસ્વાધ્યાયના કારણે અનુષ્ઠાન ક્રિયા રવા ન મોકલી. ઉપાશ્રયમાં એકાંતમાં બેઠેલા લક્ષ્મણા સાધ્વીએ ક્રીડા કરતાં પક્ષી યુગલને જોઈને ચિંતવ્યું કે આમનું જીવન સફળ છે. આ ચક્લાને સ્પર્શતી ચક્લી પોતાના પ્રિયતમને આલિંગીને પરમ આનંદસુખ આપે છે. [૧૧૬૪ થી ૧૧૬૯] તીર્થંકર ભગવંતે પુરુષ અને સ્ત્રીને રતિક્રીડા તા હોય તે જોવાનો અમને શામાટે સર્વથા નિષેધ ર્યો હશે ? તેઓ તો વેદ ના દુઃખ રહિત હોવાથી બીજાનાં સુખ દુઃખો જાણી શક્તાં નથી. અગ્નિ બાળવાના સ્વભાવવાળો હોવા છતાં પણ આંખથી દેખનારને બાળતો નથી. અથવા ના, ના, ના, ભગવંતે કરેલી આજ્ઞા યથાર્થ જ છે. તેઓ વિપરીત આડશ કરે જ નહીં, ક્રીડા કરતાં પક્ષી યુગલને જોઈને મારું મન ક્ષોભાણું છે. મને પુરુષાભિલાષ પ્રગટ્યો છે કે હું તેની સાથે મૈથુન સેવું. પણ મેં આજે ચિંતવ્યુ તે સ્વપ્રમાં પણ કરવું ન ઘટે. તેમજ આ જન્મમાં મેં મનથી પણ અત્યાર સુધી પુરુષને ઈચ્યો નથી. કોઈ પ્રકારે સ્વપ્રમાં પણ અભિલાષા કરી નથી. તો ખરેખર હું દુરાચારિણી પાપ સ્વભાવી, નિર્ભાગી છું. આવું આડું અવળું ખોટું વિચારી મેં તીર્થની આશાતના કરી છે. [૧૧૭૦ થી ૧૧૭૩] તીર્થરે પણ અત્યંત ક્દારી, ક્ડક, અતિદુર્ધર, ઉગ્ર, ઘોર મુશ્કેલીથી પળાતા એવા આરા વ્રત ઉપદેશેલા છે. તો ત્રિવિધ ત્રિવિધે આ વ્રત પાળવા શ્રેણ સમર્થ થઈ શકે ? વચન અને ાયાથી સારી રીતે આચસતું હોવા છતાં મનથી રક્ષણ કરવું શક્ય નથી. અથવા દુઃખની ચિંતા કરાય છે, આ તો સુખપૂર્વક ક્સય છે. જે મનથી પણ શીલ થયો તે સર્વ કાર્યમાં કુશીલ ગણાય. તો આ વિષયમાં શંન્નના યોગે એક્દમ મારી જે આ સ્ખલના થઈ તેનું મને પ્રાયશ્ચિત્ત આવે તો આલોચના કરી જલ્દી તેનું સેવન કરું. [૧૧૭૪ થી ૧૧૭૭] સમગ્ર સતીઓ, શીલવંતીઓમાં હું પ્રથમ મોટી સાધ્વી છું. રેખા સમાન હું સર્વેમાં અગ્રેસરી છું. એમ સ્વર્ગમાં પણ ઉદ્ઘોષણા થાય છે. મારા · પગની ધૂળને સર્વે લોકો વંદે છે. કેમકે તેની રજથી બધાંની શુદ્ધિ થાય છે, તેવી મારી પ્રસિદ્ધિ છે. હવે જો હું આલોચના આપીશ મારો મનોદોષ ભગવંત પાસે પ્રગટ રીશ તો મારા ભાઈઓ માતા-પિતા આ વાત જાણી દુઃખી થશે. અથવા પ્રમાદથી કોઈ પ્રકારે મેં મનથી ચિંતવ્યુ તેને મેં આલોચ્યું એટલું માત્ર જાણીને મારી સંબંધી વર્ગને કર્યું દુઃખ થવાનું છે ? [૧૧૭૮ થી ૧૧૮૨] જેટલામાં આમ ચિંતવીને આલોચના માટે તૈચાર થાય. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૬/-૧૧૭૮ થી ૧૧૮૨ ૧૩૭ તેટલામાં ઉભી થતાં તેણીને પગના તળીયામાં એક અંટો ટસ કરતાં ભાંગી ગયો. તે સમયે નિઃસા, નિરાશાવાળી બનીને તે સાધ્વી ચિંતવવા લાગી કે અરેરે ! આ જન્મમાં મારા પગમાં ક્યારેય ાંટો પેઠેલો ન હતો. તો હવે આ વિષયમાં શું અશુભ થવાનું હશે ? અથવા તો મેં પરમાર્થ જાણ્યો કે ચક્લા ચક્લીના સંઘટ્ટની મેં અનુમોદના કરી. તે કારણે મારું શીલવત વિરાધ્યું. મુંગો, આંધળો, કુઠ્ઠી, સડી ગયેલા શરીરવાળો, લજ્જાળુ હોય તો જ્યાં સુધી તે શીલખંડન ન કરે ત્યાં સુધી દેવો પણ તેની સ્તુતિ કરે છે. ઉભોઅંટો મારા પગમાં ખૂંચ્યો એ નિમિત્તે મારી ભૂલથી મને મહાન લાભ થશે. [૧૧૮૩ થી ૧૧૮૮] જે સ્ત્રી મનથી પણ શીલને ખંડે તે પાતાળમાં સાતે પેઢીની પરંપરામાં કે સાતે નારડીમાં જાય. આવી ભૂલ મેં કેમ કરી ? હવે જ્યાં સુધી મારા ઉપર વજ્ર કે ધૂળવૃષ્ટિ ન પડે. મારા હૈયાના સો ટુક્ડા થઈને ફૂટી ન જાય તો તે મહા આશ્ચર્ય ગણાય. બીજુ ક્દાચ જો હું આ માટે આલોચના કરીશ તો લોકો આમ ચિંતવશે કે અમુક્ની પુત્રીએ મનથી આવો અશુભ અધ્યવસાય કર્યો. તે કારણે હું તેવો પ્રયોગ કરી, બીજાએ આમ વિચાર્યું હોય તો કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? એમ પારકાના બહાને આલોચના કરીશ. જેથી મેં આમ ચિંતવ્યું છે, તેમ બીજા કોઈ ન જાણે, ભગવંતે આ દોષનું જે પ્રાયશ્ચિત્ત આપશે તે ઘોર અતિનિષ્ઠુર હશે તો પણ તેમણે કહેલું સાંભળી તેટલું તપ કરીશ. જ્યાં સુધી ત્રિવિધ ત્રિવિધે શારહિત તેવું સુંદર શીલાદિ ન પળાય ત્યાં સુધી પાપોનો ક્ષય થતો નથી. [૧૧૮૯ થી ૧૧૯૪] હવે તે લક્ષ્મણા સાધ્વી પારા બહાને આલોયના ગ્રહણ કરી તપસ્યા કરે છે. પ્રાયશ્ચિત્ત નિમિત્તે ૫૦ વર્ષ સુધી છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ કરીને દશ વર્ષ પસાર કર્યાં. પારણે પોતાના માટે ન રેલ, ન ાવેલ હોય, કોઈ સાધુના સંક્લ્પથી ભોજન તૈયાર ક્ર્મ ન હોય. ભોજન બાદ ગૃહસ્થોને ઘેર મળે તેવી ભિક્ષામાંથી મળે તો પારણું રે, બે વર્ષ સુધી આહારમાં માત્ર ભુંજેલા ચણા લે. ૧૬ વર્ષ સુધી માસક્ષમણ તપ કરે. ૨૦ વર્ષ આયંબિલ તપ કરે. કોઈ દિવસ આવશ્યક ક્રીયા ન છોડે. પ્રાયશ્ચિત્ત નિમિત્તે અદીન મનથી આ સર્વે તપ કર્યાં. હે ગૌતમ ! ત્યારે તેણી ચિંતવે છે કે પ્રાયશ્ચિત્તમાં મેં જે તપ કર્યું તેનાથી માસ હૃદયનું પાપશલ્ય શું નહીં ગયું હોય ? કે જે મનથી તે સમયે વિચાર્યુ હતું. બીજી રીતે પ્રાયશ્ચિત્તતો મેં ગ્રહણ કર્યુ છે, બીજી રીતે મેં ર્ક્યુ છે, તો શું આયરેલું ન ગણાય? એમ ચિંતવતા તેણી મૃત્યુ પામી. [૧૧૯૪ થી ૧૧૮] ઉગ્ર કષ્ટ પમાય તેવું ઘોર-દુષ્કર તપ કરીને તે લક્ષ્મણા સાધ્વી સ્વચ્છંદ પ્રાયશ્ચિત્તપણાના કારણે ક્લેશયુક્ત પરિણામના દોષથી વેશ્યાને ઘેર કુત્સિત કાર્ય કરનારી હલકી દાસીપણે ઉત્પન્ન થઈ, તેનું ખંડોષ્ઠા એવું નામ પાડ્યું. ઘણું મીઠું-મીઠું બોલનારી મધ-માંસની ભારીને વહેનારી, સર્વે વૈશ્યાનો વિનય નારી, તેમની વૃદ્ધાનો ચાર ગણો વિનય નારી હતી. તેનું લાવણ્ય તિથી યુક્ત હોવા છતાં તે મસ્તકે કેશ વગરની બોડી હતી. એઈ સમયે વૃદ્ધા વિચારે છે Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ માનિશીથછેદસૂત્ર-અનુવાદ કે મારી આ બોડાનું જેવું લાવણ્ય, રૂપ, દંતિ છે તેવું આ ભુવનમાં કોઈનું રૂપ નથી. તો તેના નાક-ક્તન-હોઠને કદરૂપા કરી નાંખ્યું. [૧૧૯૯ થી ૧૨૦૨] જ્યારે આ યોવનવંતી થશે ત્યારે મારી પુત્રીને ક્રેઈ ઇચછશે નહીં અથવા પુત્રી સમાન તેને આમ વું યુક્ત નથી. આ ઘણી જ વિનિત છે, બીજે ચાલી જશે તો તેને તેવી કરી દઉં કે બીજા દેશમાં પણ તે ક્યાંય રહેવાનું સ્થાન ન પામે, અને પાછી આવે તેને એવું વશીક્રણ આપું કે જેથી તેનો ગુમ ભાગ સડી જાય, હાથ-પગની બેડી પહેરાવું, જેથી નિયંત્રણા કરેલી ભટક્યા , વળી જૂનાં ૫ડાં પહેરવું જેથી મનમાં સંતાપ ક્રતી શયન કરે. [૧૦૩ થી ૧૨૦૮] ત્યારપછી ખંડોઠા એ પણ સ્વપ્રમાં સડી ગયેલો ગુમ ભાગ, બેડીમાં જડાયેલી, કાન-નાક ક્યાયેલી તેવી પોતાને દેખી, સ્વપ્રનો પમાઈ વિયારી, કોઈ ન જાણે તેવી રીતે નાઠી. કોઈ પ્રકારે ગામ, પુર, નગર, પટ્ટણમાં પરિભ્રમણ ક્રતી-ક્રતી છ માસ પછી સંખેડ નામક ખેફમાં પહોંચી. ત્યાં બ્લેર સમાન વૈભવવાળા રંડાપત્ર સાથે જોડાઈ. પહેલાંની તેની પરણેતર ઈષ્યથી અતિ બળવા લાગી, તેના રોષથી ફફડતી તેણીએ કેટલાંક દિવસો પસાર ક્ય. કોઈ રાત્રે ખંડોષ્ઠા ભર નિંદ્રામાં સુતેલી, તેને જોઈને ચૂલા પાસે દોડી ગઈ. સળગતું કાષ્ઠ ત્યાંથી લાવી, ખંડોષ્ઠાના ગુપ્ત ભાગમાં એવી રીતે ધુસાડી દીધું કે તેનો ગુપ્ત ભાગ ફાટી ગયો. હૃદય સુધી તે સળગતું લાક્કે પહોંચી ગયું ત્યારપછી દુઃખપૂર્ણ સ્વરે આક્રદ જવા લાગી. ચલાયમાન પાષાણ સમાન આમતેમ ગબડતી સરકવા લાગી. [૧ર૦૯ થી ૧ર૧) વળી પેલી પરણેલી પત્ની ચિંતવવા લાગી કે જીવન પર્યન્ત ઉભી ન થઈ શકે એવા પ્રકારના ડામો આપે કે સો ભવ સુધી મારા પ્રિયતમને ફરી યાદ ન . ત્યારે તે કુંભારશાળામાંથી લોટાની કોષ લાવીને લાલચોળ થાય તેવી તપાવી, તણખાં ઊડતા હોય તેવી બનાવીને તેની યોનિમાં જોરથી ઘુસાડી. એ પ્રમાણે તે ભારે દુઃખથી આફાત થઈ ત્યાં મૃત્યુ પામીને હે ગૌતમ ! ચકવર્તીની સ્ત્રી ન થઈ. આ બાજુ રંડાપુત્રની પત્નીએ તેણીના ફ્લેવરમાં જીવ ન હોવા છતાં પણ રોષથી છેદીને એવા અતિ નાના-નાના ટુકડા કર્યા અને પછી કાગડા-તરાને ખાવા દરેક દિશામાં ફેંક્યા. તેટલામાં બહાર ગયેલો રંડાપત્ર પણ આવી પહોંચ્યો, તેણે ગુણદોષની તપાસ ક્રી, ઘણો વિકલ્પ કરવા લાગ્યો. સાધુ પાસે દીક્ષા લઇ, મોક્ષે ગયો. વિર૧પ થી ૧૨૧૯] લક્ષ્મણાઆયનો જીવ ચક્રવર્તીનું સ્ત્રી રત્ન થઈને છઠ્ઠી નરકે ગયો. ત્યાં નારીનું મહાઘોર અતિભયંક્ર દુઃખ ત્રિકોણ નારકાવાસમાં લાંબોળ ભોગવીને અહીં આવીને નિયંચયોનિમાં રીપણે ઉત્પન્ન થયો. ત્યાં કમનો ઉન્માદ થતાં મેજન સેવવા લાગી. ત્યાં કોઈ ભેંસે યોનિમાં લાત મારી, ઘા પડ્યો, યોનિ બહાર લબડી ગઈ તેમાં દશ વર્ષ સુધી કૃમિઓ ઉત્પન્ન થઈને ફોલી ખાવા લાગી. ત્યાં મૃત્યુ પામીને ૯૯ વખત ાચા ગર્ભમાં ઉત્પન્ન થઈ, ગર્ભની વેદનામાં સેકાણી. [૧ર૦ થી ૧ર પછી તે જીવ આજન્મ દારિદ્રીને ઘેર જખ્યો. પણ બે માસ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ૬-૧રર૦ થી ૧ર૬ પછી તેની માતા મૃત્યુ પામી. ત્યારે તેના પિતાએ ઘેરઘેર ફેરવી સ્તનપાન ક્રાવીને મહાક્લેશથી જીવાડ્યો. પછી ગોળમાં ગોપાળ તરીકે રખડ્યો. ત્યાં ગાયોના વાછરડાં પોતાની માતાનું સ્તનપાન ક્રતાં હોય, તેમને દોરડાથી ખીલે બાંધીને દોહતો હતો. તે સમયે જે અંતરાય કર્મ ઉપાર્જન ક્યું, તેના કારણે લક્ષ્મણાના જીવે કોડાકોડી ભવો સુધી સ્તનપાન પ્રાપ્ત ન ર્ક્સ દોરડાથી બંધાતો, રોકતો, સાંળોથી જકડાતો, દમન કરાતો, માતા આદિ સાથે વિયોગ પામતો ઘણાં ભવો ભટક્યો. પછી મનુષ્ય યોનિમાં ડાકણ સ્ત્રીપણે ઉત્પન્ન થયો. હે ગૌતમ ! ત્યાં શ્વાનપાલકે તેને ઘાયલ કરી. છોડીને ચાલી ગયા. ક્યાંથી મૃત્યુ પામી, અહીં મનુષ્યપણું પામી, શરીરદોષથી આ મહાપૃથ્વીમાં પાંચ ઘરવાળા ગામ, નગર, શહેર કે પટ્ટણમામાં ચોક પ્રહર અર્ધ પ્રહર કે કે ઘડીભર પણ સુખ ન પામી. વિરર૬ થી ૧ર૩ર ગૌતમ ! તે મનુષ્યમાં પણ નારડીના દુઃખ સમાન અનેક રડારોળ ક્રાવતા ઘોર દુઃખો અનુભવીને તે લક્ષ્મણાનો જીવ અતિ રોદ્ધ ધ્યાનમાં મરીને સાતમી નસ્ક પૃથ્વીમાં ખાડાહડ નરાવાસમાં ઉત્પન્ન થયો. ત્યાં તેવા મહાદુઃખો અનુભવીને 33-સાગરોપમ આયુ પૂર્ણ ક્રી વંધ્યા ગાયપણે ઉત્પન્ન થઈ. પારકા ખળા અને ખેતરમાં પરાણે પેસીને તેનું નુક્સાન ક્રતી, વાડો ભાંગી નાખી, ચરતી હતી, ત્યારે ઘણાં લોકો ભેગા થઈને તેને તેવા કાદવવાળા સ્થાનમાં તગડી ગયા. તે તેમાં ખેંચી ગઈ. બહાર નીકળી ન શકી. તેને જળચર જીવોએ કોલી ખાધી. કાગડા-ગીઘાદિ ચાંચ મારવા લાગ્યા. ક્રોધથી વ્યાપેલો. તે ગાયનો જીવ મરીને જળ અને ધાન્ય વિનાના મારવાડ દેશમાં રણમાં દૃષ્ટિવિષ સર્પ થયો. ત્યાંથી મરી પાંચમી નરકે ગઈ. [૧ર૩૩ થી ૧ર૩૯] એ પ્રમાણે લક્ષ્મણા સાધ્વીનો જીવ, ગૌતમ ! લાંબો કાળ આ દુઃખ ભોગવતો ચારગતિ રૂપ સંસારમાં નારદ્ધ, તિર્યય અને મનુષ્યપણામાં ભમીને ફરી અહીં શ્રેણીક સજાનો જીવ આવતી ચોવીસીમાં પાનાભ નામે પહેલાં તીર્થક્ટ થશે, તેમના તીર્થમાં કુબ્રિક્ટ પણે ઉત્પન્ન થશે. દુર્ભાગ્યની ખાણ સમાન, ગામમાં કે પોતાની માતાને પણ જોવાથી આનંદ ન આપનારી, સર્વ લોકોને ઉદ્વેગ કરાવનારી લાગતાં, મેશ ગેરના લેપનું શરીર વિલેપન કરી ગધેડા ઉપર સવારી #ાવીને ભ્રમણ ાવશે. તેના શરીરે બંને પડખે પક્ષીના પીછાં લગાડશે, ખોખરા અજવાળું ડિડિમ આગળ વગાડશે એમ ગામમાં ફેરવીને બીજા સ્થળે જવા કઢી મૂકશે. ફરી ગામમાં પ્રવેશ પામી શકશે નહીં. ત્યારે અરણ્યમાં વાસ ક્રતી તે કંદફળનો આહાર ક્રતી રહેશે. નાભિના મધ્યભાગે ઝેરી છછુંદરના ડંખથી ઘણી વેદનાથી પરેશાન થયેલી, સર્વ શરીરે ગુમડાં, દરાજ, ખરજવું આદિ ચર્મરોગો ઉત્પન્ન થશે, તેને ખણત ધોર દુસહ દુઃખ અનુભવશે. [૧ર૪૦, ૧ર૪૧] તેણી વેદના ભોગવતી હશે. ત્યારે પદ્મનાભ તીર્થક્ર સમવરશે. તેમના તે દર્શન ક્રશે એટલે તરત જ તેના તથા બીજા તે દેશમાં Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ રહેલા ભવ્ય જીવોના શરીર પણ વ્યાધિ અને વેદનાથી વ્યાસ હશે તે સર્વે સમુદાયોના રોગો ભગવંતના દર્શનથી વિનાશ પામશે. ત્યારે તે કુજિકા ઘોરતપ કરી દુઃખનો અંત પામશે. [૧૨૪૨] ગૌતમ ! આ તે લક્ષ્મણા આર્યા કે જે અગીતાર્થતા વડે અલ્પ ક્લેપતા યુક્ત ચિત્તથી દુઃખની પરંપરા પામી. [૧૨૪૩, ૧૨૪૪] ગૌતમ ! જેમ લક્ષ્મણા આર્ય દુઃખ પરંપરા પામી તેમ ક્લુષિત ચિત્તવાળા અનંત અગીતાર્થો દુઃખ પરંપરા પામ્યા માટે આ સમજીને સર્વભાવથી સર્વથા ગીતાર્થ થવું કે ગીતાર્થની આજ્ઞામાં રહેવું તેમજ અત્યંત શુદ્ધ સુનિર્મળ વિમળ શલ્યરહિત નિશ્ર્લેષ મનવાળા થવું. એમ હું છું. [૧૨૪૫ થી ૧૨૫૦] જેમના ચરણમળમાં પ્રણામ કરતા દેવો અને અનુસરતા મસ્તક્ના સંઘટ્ટ થયા છે એવા હે જગદ્ગુરુ ! જગનાથ, ધર્મતીર્થ, ભૂત-ભાવીને જાણનાર, જેમણે તપસ્યાથી સમગ્ર ર્માંશોને બાળી નાખેલા છે એવા, કામદેવશત્રુવિદારક, ચારે ક્યાયોના સમૂહનો અંત નાર, ગાઢ અંધકાર નાશક, લોકાલોકને કેવળજ્ઞાનથી પ્રકાશિત ર્તા, મોહશત્રુને મહાત નાર, રાગ-દ્વેષમોહરૂપ ચોરોને દૂરથી ત્યાગ કરનાર, ૧૦૦ ચંદ્રો કરતાં પણ અધિક સૌમ્ય, સુખ, અતુલબલ પરાક્રમ અને પ્રભાવવાળા, ત્રિભુવનમાં અજોડ, મહાયશવાળાં, નિરૂપમ રૂપવાળા, અતુલ્ય, શાશ્વત સ્વરૂપ મોક્ષના દાતા, સર્વ લક્ષણોથી સંપૂર્ણ, ત્રિભુવન લક્ષ્મીથી વિભૂષિત હે ભગવન્ ! પરિપાટીથી જે કંઈ સર્વે કરવામાં આવે તો કાર્યની પ્રાપ્તિ થાય, પણ અસ્માત અનવસરે ઘેટાનાં દૂધની જેમ વગર ક્રમે કાર્યની પ્રાપ્તિ કેવી રીતે થાય ? [૧૨૫૧ થી ૧૨૫૩] પહેલાં જન્મમાં સમ્યગ્દર્શન, બીજાં જન્મમાં અણુવ્રતો, ત્રીજા જન્મમમાં સામાયિક ચારિત્ર, ચોથા જન્મમાં પૌષધ, પાંચમામાં દુર્ધર બ્રહ્મચર્યવ્રત, છઠ્ઠામાં સચિત્તનો ત્યાગ, એ રીતે સાતમા, આઠમા, નવમાં, દશમાં જન્મમાં પોતાના માટે તૈયાર રેલ-દાન આપવા માટે સંક્લ્પ કરાયેલા આહારાદિનો ત્યાગ, અગીયારમાં જન્મમાં શ્રમણ સમાન ગુણોવાળો થાય. આ ક્રમ પ્રમાણે સંયત માટે કેમ કહેતાં નથી ? [૧૯૫૪ થી ૧૫૫૬] આવી કઠણ વાતો સાંભળી અલ્પબુદ્ધિક બાળજન ઉદ્વેગ પામે, કેટલાંકની શ્રદ્ધા ફરી જાય, જેમ સીંહના શબ્દથી હાથીનું હામ ભાંગી જાય તેમ બાલજન ષ્ટકારી ધર્મ સાંભળી દશે દિશામાં નાસી જાય, એવું આ સંયમ દુષ્ટ ઇચ્છાવાળો અને ખરાબ આદતવાળા સુમાલ શરીરી સાંભળવા પણ ન ઇચ્છે, તો તે પ્રમાણે વર્તવા તે કેમ તૈયાર થાય ? ગૌતમ ! તીર્થ સિવાય આ જગતમાં બીજા કોઈ આવું દુષ્કરવર્તન કરનાર હોય તો ક્હો. [૧૨૫૭ થી ૧૨૬૦] જેઓ ગર્ભમાં હતા ત્યારે પણ દેવેન્દ્રએ અમૃતમય અંગૂઠો ર્યો હતો. ભક્તિથી ઈંદ્ર મહારાજા આહાર પણ આપતા હતા. નિરંતર સ્તુતિ કરતાં હતાં. દેવલોક્થી જ્યારે તેઓ વ્યવ્યા અને જેમના ઘેર અવતર્યા તેમના ઘેર તેમના Page #142 -------------------------------------------------------------------------- ________________ ૬-૧રપ થી ૧ર૬૦ ૧૪૧ પુજ્ય પ્રભાવથી નિરંતર સુવર્ણની વૃષ્ટિ વરસતી હતી. જેમના ગર્ભમાં ઉત્પન્ન થયો હોય, તે દેશમાં દરેક પ્રશ્નરે ઈતિ-ઉપદ્રવો, મરી, રોગો, શત્રુઓ તેમના પુન્ય પ્રભાવથી ચાલ્યા જાય, જન્મતાની સાથે આકૃપિત સમુદાયો મેરુ પર્વત ઉપર સર્વ ઋદ્ધિથી ભગવંતનો સ્નાત્ર મહોત્સવ કરીને પોતાના સ્થાનકે ગયા. વિર૬૧ થી ૧ર૬] અહો તેમનું અભૂિત લાવાસ્ય, વંતિ, તેજ, રૂપ પણ અનુપમ છે. જિનેશ્વરના માત્ર પગના અંગૂઠાના રૂપનો વિચાર કરીએ તો સર્વ દેવલોક્માં સર્વ દેવોનું રૂપ એકઠું ક્રીએ, તેને કરોડો વખત ક્રોડોથી ગુણીએ, તો પણ ભગવંતના અગુંઠાનું રૂપ ઘણું જ વધી જાય, લાલચોળ ધગધગતા અંગારા વચ્ચે કાળો કોલસો મૂક્યો હોય તેટલો રૂપમાં તફાવત છે. દેવતાના શરણ્ય, ગણજ્ઞાન યુક્ત, ક્લાસમૂહના આશ્ચર્યભૂત, લોકોના મનને આનંદ પનારા, સ્વજન અને બંધુ પરિવારવાળા, દેવો અને અસુરોથી પૂજાયેલા, સ્નેહીવર્ગની આશા પુરનારસ, ભૂવનમાં ઉત્તમ સુખના સ્થાન સમાન, પૂર્વભવે તપ કરી ઉપાર્જિત ભોગ લક્ષ્મી ઐશ્વર્ય રાજ વૈભવ જે કંઈ દિવસોથી ભોગવતા હતા તે અવધિજ્ઞાળાથી જાણ્યું કે ખરેખર આ લક્ષ્મી દેખતાં જ નાશ પામવાના સ્વભાવવાળી છે. અહો આ લક્ષ્મી પાપવૃદ્ધિજ છે. તો અમારા સરખાં જાણવાં છતાં હજુ કેમ ચાસ્ત્રિ સ્વીકાર કરતાં નથી ? [૧ર૬૭થી ૧ર૬૯] જેટલામાં આવા પ્રકારે મનો પરિણામ થાય છે. તેટલામાં લોકાંતિક દેવો તે જાણીને ભગવંતને વિનંતીપૂર્વક છે – ભગવદ્ ! જગજીવહિતક્ર એવું ધર્મતીર્થ આપ પ્રવતવિો તે સમયે સર્વ પાપો વોસિરાવી, દેહમમમત્વ ત્યાગી, સર્વ જગતમાં સર્વોત્તમ એવા વૈભવનો તણખલાં માફક ત્યાગ કરી, ઇંદ્રોને પણ દુર્લભ એવા નિઃસંગ, ઉગ્ર, ષ્ટધ્રરી, ઘોર, અતિદુર, સમગ્ર જગતમાં ઉફ્ટ તપ અને મોક્ષના અસાધારણ કારણરૂ૫ ચાઅિને સેવે. [૧૭૭ થી ૧ર૭૪] જેઓ વળી મસ્તક ફૂટી જાય તેવા મોટા અવાજ ક્રનારા આ જન્મના સુખાભિલાષી, દુર્લભ વસ્તુની ઇચ્છા ક્રનારા, હોવા છતાં પણ મનોવાંછિત પદાર્થ સહેલાઈથી મેળવી શક્તા નથી. હે ગૌતમ ! જેટલું માત્ર મધનું બિંદુ છે, તેટલું માત્ર સુખ મરણાંત ષ્ટ સહન ક્રે તો પણ મેળવી શક્તા નથી, તેમનું અજ્ઞાન કેટલું ગણવું ? અથવા હે ગૌતમ ? જેવા મનુષ્યો છે તે તું પ્રત્યક્ષ છે કે જેઓ તુચ્છ આ૫ સુખનો અનુભવ કરે છે, જેને કોઈ પણ મનુષ્ય સાંભળવા પણ તૈયાર નથી. કેટલાંક મનુષ્યો ફીરમજી રંગ કવા માટે મનુષ્યોના શરીર પુષ્ટ બનાવવાને તેના લોહી બળાત્કરે મટે છે, કોઈક ખેડૂતનો ધંધો રાવે છે, કોઈક ગોવાળ કાર્ય ક્રાવે છે. દાસપણું, સેવક્વણું આદિ, નોક્રી, ખેતી કે પ્રાણત્યાગ થાય તેવા ક્લેશ, પરિશ્રમ, સાહસોવાળા કાર્યો, દારિદ્ર, વૈભવપણું ઇત્યાદિ તથા ઘેર-ઘેર ભટકવું થાય. [૧ર૭પ થી ૧૮] બીજા ન દેખે તેમ પોતાને છુપાવીને ઢિણી ટિણી શબ્દો ક્રતા ચાલે, નગ્ન ઉઘાડા શરીરવાળો ક્લેશ અનુભવતો ચાલે જેથી પહેરવાનાં ક્ષડાં મળે, તે પણ જૂનાં ફાટેલા મહામુસીબતે મેળવ્યા હોય. તે ફાટેલા વરશ્નો આજે સાંધીશ, કાલે સાંધીશ એમ ક્રીને તેવા જ ફાટેલા પહેરે અને વાપરે, તો પણ ગૌતમ સ્પષ્ટ સમજ Page #143 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ કે ઉપરોક્ત પ્રારોમાંથી કોઈકે લોક લોકાચાર અને સ્વજનનો ત્યાગ કરીને ભોગોપભોગ તેમજ દાનાદિ છોડીને ખરાબ ભોજન થાય છે. [૧૨૭૯, ૧૨૮૦] દોડા દોડ કરીને છૂપાવીને, બયાવીને, લાંબો કાળ રાતદિવસ ખીજાઈને, અલ્પપ્રમાણ ધન એકઠું કર્યું, તેનો પણ અર્ધ ભાગ, ચોથો ભાગ, વીસમો ભાગ મોક્લ્યો, કોઈ પ્રકારે ક્યાંયથી લાંબાકાળે લાખ કે ક્રોડ પ્રમાણ ધન ભેગું ક્યું. જ્યાં એક ઇચ્છા પૂર્ણ થઈ કે તુરંત બીજી ઇચ્છા ઉભી થાય, પણ મનોરથો પૂર્ણ થતાં નથી. ૧૪૨ [૧૨૮૧ થી ૧૨૮૩] ગૌતમ ! આવા દુર્લભ પદાર્થોની ઇચ્છા અને સુક્ષ્માપણું ધમારંભ સમયે પ્રાપ્ત થાય છે, પણ કર્મારંભમાં તે આવીને વિઘ્ન કરતાં નથી. કારણ કે એક કોઈના મુખમાં કોળિયો ચાલુ છે, ત્યાં તો બીજા આવીને તેની પાસે શેરડીના ટુક્ડાને ધરે છે. ભૂમિ ઉપર પગ પણ સ્થાપન કરતો નથી અને લાખો સ્ત્રીઓ સાથે ક્રીડા કરે છે આવાને પણ બીજા અધિક સમૃદ્ધિવાળાને સાંભળીને એમ થાય કે તેની માલિકીના દેશોને હું સ્વાધીન કરી મારી ચારપા મનાવું. [૧૨૮૪ થી ૧૨૮૯] સીધી આજ્ઞા ન માને તો શામ, ભેદ, દામ, દંડ વગેરે નીતિઓનો પ્રયોગ કરીને પણ આજ્ઞા મનાવવી તેની પાસેની સૈન્યાદિ સામગ્રીનું પ્રમાણ જાણવાને ગુપ્તયરો દ્વારા તપાસ કરાવે અથવા ગુપ્ત ચરિત્રથી પોતે પહેરેલા પડે એક્લો જાય, મોટા પર્વતો, કીલ્લા, અરણ્યો, નદીઓ ઉલ્લંધી લાંબા કાળે અનેક દુઃખ ક્લેશ સહન તો ત્યાં પહોંચે, ભૂખથી દુર્બળ કંઠવાળો, દુઃખે કરી ઘેર ઘેર ભટકી ભીક્ષાની યાચના કરતો કોઈ પણ પ્રકારે તે રાજ્યોના છિદ્રો અને ગુપ્તતા જાણવા પ્રયત્ન કરે, છતાં જાણી ન શકે. પછી જો કોઈ પ્રકારે જીવતો રહ્યો અને પુન્ય પાંગર્યું હોય તો પછી દેહ અને વેષનું પરાવર્તન કરીને તેવો તે ગૃહમાં પ્રવેશ કરે, તે સમયે તેને તમે કોણ છો ? એમ પૂછે ત્યારે તે ભોજનાદિમાં પોતાનું ચરિત્ર પ્રગટ કરે યુદ્ધ માટે સજ્જ થઈ સર્વ સેના વાહનાદિથી તે રાજાને હરાવે. [૧૨૮૯ થી ૧૨૯૨] ક્દાચ તે રાજાથી પરાભવ પામે તો ઘણાં પ્રહાર વાગવાથી ગળતાં લોહીથી ખરડાયેલા શરીરવાળો હાર્થી, ઘોડા અને આયુધોથી વ્યાપ્ત રણભૂમિમાં નીચા મુખવાળો નીચે ગબડી પડે, તો હે ગૌતમ ! ત્યારે ગમે તેવી દુર્લભ વસ્તુની ઇચ્છા, ખોટી દેવો અને સુમાલપણું ક્યાં ચાલ્યા ગયાં ? જે માત્ર પોતાના હાથે પોતાનો અધોભાગ ધોઈને દાપિ પણ ભૂમિ ઉપર પગ સ્થાપવા વિચારતો નથી. જે દુર્લભ પદાર્થોની અભિલાષાવાળો છે, તેવો મનુષ્ય પણ આવી અવસ્થા પામ્યો. [૧૨૯૩ થી ૧૨૯૭] જો તેને કહેશો કે મહાનુભવ ધર્મ કર તો પ્રત્યુત્તર મળશે કે તે કરવા હું સમર્થ નથી. તો હે ગૌતમ! અધન્ય નિર્માગી, પાપક્મે એવા પ્રાણીઓને ધર્મસ્થાનોમાં પ્રવૃત્તિ કરવાની ક્દાપિ પણ બુદ્ધિ થતી નથી. તેવાઓ આ ધર્મ એક જન્મમાં થાય તેવો સહેલો વો જેમ ખાતા-પીતા અમને સર્વ થશે. તો જે જેને ઇચ્છે તે તેની અનુકૂળતા પ્રમાણે ધર્મ પ્રવેદન કરવો. તો વ્રત-નિયમ કર્યા વિના પણ જીવો મોક્ષને ઇચ્છે છે, તેવા પ્રાણીને રોષ ન થાય, તે રીતે તેમને ધર્મ ક્શન રવો પણ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૬-૧ર૩ થી ૧ર૯૭ ૧૪૩ તેમને સીધું મોક્ષનું સ્થાન ન ક્રવું, સેવાનો મોક્ષ થાય નહીં અને મૃષાવાદ લાગે. [૧ર૯૪ થી ૧૩૦૨ તીર્થોને પણ રાગ, દ્વેષ, મોહ, ભય સ્વછંદ વર્તન ભૂતકાળમાં હતું નહીં અને ભાવિમાં થશે નહીં. હે ગૌતમ ! તીર્થક્રો કદાપિ મૃષાવાદ ન બોલે, કેમકે તેમને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. આખું જગત સાક્ષાત દેખે છે. ભૂતભાવિ-વર્તમાન, પુન્ય-પાપ તેમજ ત્રણેલોક્માં જે કંઈ છે તે સર્વે તેમને પ્રગટ છે. કદાચ પાતાળ ઉર્ધ્વમુખ થઈ સ્વર્ગમાં ચાલ્યું જાય, સ્વર્ગ અધોમુખ થઈ નીચે જાય તો પણ નક્કી તીર્થનું વચન ફેરફાર ન પામે. જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, ઘોર અતિ કરતા, સદ્ગતિનો માર્ગ વગેરેને યથાસ્થિત પ્રગટપણે પ્રરૂપે છે. અન્યથા તે તીર્થક્ય નથી. [૧૩૦૩, ૧૩૦૪] કદાચ તાળ આ ભુવનનો પ્રલય થાય તો પણ તેઓ સર્વ જગતના જીવો, પ્રાણીઓ ભૂતોનો એક્વ હિત થાય તે પ્રમાણે અનુકંપાથી યથાર્થ ધર્મને કહે છે, જે ધર્મને સારી રીતે આયરવામાં આવે તો તેને દુર્ભાગતાનું દુઃખ, દારિદ્ર, રોગ, શોક અને દુર્ગતિનો ભય થતો નથી, સંતાપ અને ઉદ્વેગ પણ થતાં નથી. [૧૩૦૫, ૧૩૦૬] ભગવન્! અમો એમ કહેવા માંગતા નથી કે અમારી સ્વેચ્છાથી વર્તન ક્રીએ. માત્ર એટલું પૂછીએ છીએ કે જે જેટલું શક્ય હોય તેટલું તે રી શકે? ગૌતમ ! તેમ કરવું યુક્ત નથી, તેમ ક્ષણવાર મનથી ચિંતવવું હિતાવહ નથી, જો એમ જાણે તો ધારવું કે તેનું બળ હણાયેલું છે. [૧૩૦૭થી ૧૩૧૦] એક મનુષ્ય ઘેબર-ખાંડની જેમ રાબડી ખાવા સમર્થ થાય છે, બીજો માંસ સહિત મદિરા, ત્રીજે સ્ત્રી સાથે રમવા શક્તિમાન હોય, ચોથો એ પણ ન ક્રી શકે. કોઈ બીજો તર્ક ક્રવા પૂર્વક પક્ષની સ્થાપના કરે, બીજો ક્લેશ ક્રવાના સ્વભાવવાળો આ વાદ-વિવાદ ન કરી શકે. એક બીજાનું રેલ જોયા રે, બીજો બડબડાટ કરે. કોઈ ચોરી કરે, કોઈ જાર ક્યું રે, કોઈક કંઈક પણ કરી ન શકે. કેટલાંક ભોજન રવા કે પોતાની પથારી છોડવા સમર્થ ન થાય માંચા ઉપર બેસી રહેવા સમર્થ થાય. ગોતમ ! ખરેખર “ મિચ્છામિ દુક્કડ' પણ આવું આપવાનું એમ Èતાં નથી, બીજું પણ તું કહે છે, તેનો જવાબ આપું. [૧૩૧૧ થી ૧૩૧૩] જોઈ મનુષ્ય આ જન્મમાં સમગ્ર ઉગ્ર સંયમ તપ કરવા સમર્થ ન થાય તો પમ સદ્ગતિ મેળવવાની અભિલાષાવાળો છે. પક્ષીના દુધનો, એક કેશ ઉખાડવાનો, જોહરણની એક દશી ધારણ વી-તેવા નિયમવાળો છે, પણ આટલાં નિયમ પણ જીવજીવ પાળવા સમર્થ નથી. હે ગૌતમ ! તેને માટે તારી બદ્ધિથી સિદ્ધિનું ક્ષેત્ર આના જતાં નેણ બીજું હશે ? [૧૩૧૪ થી ૧૩૧૭] ફરી તને આ પૂછેલાંનો પ્રત્યુત્તર આપુ છું કે ચાર જ્ઞાનના સ્વામી, દેવો-અસુરો અને જગતના જીવોથી પૂજાયેલા, નિશ્ચિત તે જ ભવે મુક્તિ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પામનારા છે. આગળ બીજે ભવ નથી જ થવાનો તો પણ પોતાનું બળ, વીર્ય, પુરુષાર પરાક્રમ છુપાવ્યા વિના ઉગ્ર ષ્ટમય ધોર દુક્ર તપનું સેવન કરે છે. તો પછી ચારગતિ સ્વરૂપ સંસારના જન્મ મરણાદિ દુઃખતી ભયભીત બીજાં જીવોએ તો તીર્થક્ર ક્રેલ આજ્ઞા પ્રમાણે યથાવસ્થિત અનુષ્ઠાનો કરવા જ જોઈએ. ૩િ૧૮ થી ૧૩ર૩] ગૌતમ ! પૂર્વે તેં જ હેલું કે પરિપાટી ક્રમાનુસાર ધેલા અનુષ્ઠાનો વા જોઈએ. ગૌતમ ! ટ્રાંત સાંભળ-મોટા સમુદ્રમાં બીજા અનેક મગરમચ્યો આદિના અથડાવાથી ભય પામેલો કાચબો જળમાં બુડાબડ તો, ક્યાંક બીજા જંતુથી બટકા ભરાતો, દુખાવો, ઉંચે ફેંકાતો, ધક્કા ખાતો, ગળી જવાતો, ત્રાસ પામતો, નાસતો, દોડતો, પલાયન થતો, દરેક દિશામાં ઉછળતો, પડતો, પછાડતો, કુટાતો ત્યાં અનેક પરેશાની ભોગવતો સહેતો ક્ષણવાર પલકારા જેટલો કાળ પણ ક્યાંય મુશ્કેલીથી સ્થાન ન પામતો, દુઃખથી સંતાપ પામતો, ઘણાં લાંબા ળે, જળને અવગાહતો ઉપરના ભાગે પહોંચ્યો, ઉપરના ભાગે પદ્મિનીનું ગાડું વન હતું, તેમાં લીલ ફગના ગાઢ પડથી કંઈ પણ ઉપરના ભાગે દેખાતું ન હતું. પરંતુ આમતેમ ફરતાં મહામુક્લીથી જામેલ નીલફુગમાં છિદ્ર મેળવીને જોયું તો તે સમયે શરદપૂર્ણિમા હોવાથી નિર્મળ આક્રશમાં ગ્રહ-નક્ષત્રોથી પરિવરેલ પૂનમનો ચંદ્ર જોવામાં આવ્યો. [૧૩૨૪ થી ૧૩ર૮] વળી વિક્સીત, શોભાયમાન, નીલ ક્મળ-શ્વેતકમળ આદિ તાજી વનસ્પતિ, મધુર શબ્દ બોલતા હંસો, કારંડ પક્ષીઓ, ચક્રવાકો આદિને સાંભળતો હતો. સાતમી વંશ પરંપરામાં પણ કદી ન જોયેલ એવા અબૂત તેજસ્વી ચંદ્ર મંગલને જોઈને ક્ષણવારમાં ચિંતવવા લાગ્યો કે શું આ સ્વર્ગ હશે ? તો પે આનંદ આપનારા આ દેશ્યને માસ બંધુને બતાવું. એમ વિચારી પાછો ઉંડા જળમાં પોતાના બંધુઓને બોલાવવા ગયો. ઘણાં લાંબા કાળે તેમને શોધીને સાથે લાવીને પાછો આવ્યો. ગાઢ ઘોર અંધકારવાળી ભાદરવી કૃષ્ણ ચૌદશની રાત્રે પાછો આવ્યો. તેથી પૂર્વે જોયેલી સમૃદ્ધિ જ્યારે જોવા ન પામ્યો ત્યારે આમ તેમ ઘણાં કાળ સુધી ફર્યો. તો પણ શરદ પૂર્ણિમાની રાત્રિની શોભા જોવાને સમર્થ થઈ શક્તો નથી. [૧૩ર૮, ૧૩ર૯] તે જ પ્રમાણે ચારે ગતિ સ્વરૂપ ભવ સમુદ્રનાં જીવને મનુષ્યપણું મેળવવું દુર્લભ છે, તે મળી ગયા પછી અહિંસા લક્ષ્મણવાળાં ધર્મને પામીને જે પ્રમાદ ક્રે છે, તે અનેક લાખો ભવે પણ દુઃખેથી ફરી મેળવી શકાય તેવું મનુષ્યપણું મેળવીને પણ જેમ કાચબો ફરી તે સમૃદ્ધિ જોવાં ન પામ્યો, તેમ જીવ પણ સુંદર ધર્મની સમૃદ્ધિ પામવા સમર્થ થઈ શક્તો નથી. [૧૩૩૦ થી ૧૩૩૩] બે-ત્રણ દિવસની બહારગામની મુસાફરી ક્રવાની હોય તો સર્વાદથી માર્ગની જરૂરિયાતો, ખાવાનું ભાતું આદિ લઈને પછી પ્રયાણ ક્રે છે, તો પછી ૮૪-લાખ યોનિ વાળા સંસારની ચાર ગતિની લાંબી મુસાફરીના પ્રવાસ માટે તપ, શીલ સ્વરૂપ ધર્મનું ભાથું ફેમ વિચારતા નથી ? Page #146 -------------------------------------------------------------------------- ________________ ૬/*/૧૩૩૦ થી ૧૩૩૩ ૧૪૫ જેમ જેમ પ્રહર, દિવસ, માસ વર્ષે સ્વરૂપ સમય પસાર થાય છે, તેમ તેમ મહાદુઃખમય મરણ નજીક આવી રહેલ છે, તેમ સમજ, જેની કાળ-વેળાદિનું કોઈને જ્ઞાન થતું નથી, દાય થાય તો પણ કોઈ અજરાઅમર થયો નથી અને થશે નહીં, [૧૩૩૪] પ્રમાદિત થયેલ આ પાપી જીવ સંસારના કાર્યમાં પ્રમત્ત બની ઉધમ કરે છે. તેને દુ:ખો થવાં છતાં તે ટાળતો નથી અને ગૌતમ ! તેને સુખોથી પણ તૃપ્તિ થતી નથી. [૧૩૩૫ થી ૧૩૩૮] આ જીવે સેંક્ડો જાતિઓમાં ઉત્પન્ન થઈને જેટલાં શરીરોનો ત્યાગ ર્યો છે, પણ તેમાં થોડાં શરીરોથી પણ ત્રણે સમગ્ર ભુવનો પણ ભરાઈ જાય. શરીરોમાં પણ જે નખ, દાંત, મસ્તક, ભ્રમર, આંખ, કાન વગેરે અવયવોનો ત્યાગ ર્યો છે તે દરેક્ના જુદાં જુદાં ઢગલાં કરીએ તો તેના પણ મેરુપર્વત જેટલાં ઉંચા ઢગલાં થાય. સર્વે જે ગ્રહણ કરેલો આહાર છે તે સમગ્ર અનંતગુણ એઠો ક્ટાય તો હિમવંત મલય, મેરુ પર્વત કે દ્વિપ સમુદ્રો અને પૃથ્વીના ઢગલાં કરતાં પણ આહારના ઢગલાં અધિક થાય. ભારે દુઃખથી આ જીવે પાડેલ આંસુનું સર્વ જળ એકઠું કરીએ તો કુવા, તળાવ કે સમુદ્રમાં પણ ન સમાઈ શકે. [૧૩૩૯ થી ૧૩૪૧] માતાના સ્તનપાન કરી પીધેલા દુધો પણ સમુદ્ર જળ તાં અતિ વધી જાય. અનંત સંસારમાં સ્ત્રીની યોનિ અનેક છે. તેમાં માત્ર એક તરી સાત દિન પહેલાં મૃત્યુ પામી હોય, તેની યોનિ સડી ગઈ હોય, તેના મધ્ય ભાગે માત્ર કૃમિપણે ઉત્પન્ન થયેલાં જીવોના ક્લેવરોને એઠાં કરીને સાતમી નરફ્થી સિદ્ધિક્ષેત્ર સુદી ચૌદ રાજપ્રમાણ લોક જેવડો ઢગલો ો તો યોનિમાં ઉત્પન્ન તે કૃમિ ફ્લેવરના અનંત ઢગ થાય. [૧૩૪૨ થી ૧૩૪૬] આ જીવે અનંતકાળ સુધી કામભોગોને અહીં ભોગવેલા છે, છતાં હંમેશાં વિષયસુખો અપૂર્ણ લાગે છે. લુખસ ખણજની પીડાવાળો શરીરને ખણતો દુઃખને સુખ માને છે, તેમ મોહમાં મુંઝાયેલ મનુષ્યો કામના દુઃખને સુખરૂપ માને છે. જન્મ-જરા-મરણથી થનારા દુ:ખોને જાણે છે, અનુભવે છે. તે પણ દુર્ગતિમાં જતો જીવ વિષયમાં વિરક્ત બનતો નથી. સૂર્ય-ચંદ્રાદિ સર્વે ગ્રહોથી ચડિયાતો, સર્વે દોષોને પ્રવર્તાવનાર દુરાત્મા આખા જગતને પરાભવ કરનારા માધીન બનેલાને પરેશાન કરનાર હોય તો દુરાત્મા મહાગ્રહ એવો કામગ્રહ છે. આજ્ઞાની જડાત્મા જાણે છે કે ભોગ ઋદ્ધિથી સંપત્તિ એ જ સર્વ ધર્મનું ફળ છે, તો પણ અતિશય મૂઢહૃદયથી પાપો કરીને દુર્ગતિમાં જાય છે. [૧૩૪૭ થી ૧૩૪૯] જીવના શરીરમાં વાત, પિત્ત, ધાતુ જઠરાગ્નિ આદિના ક્ષોભથી ક્ષણવારમાં મૃત્યુ થાય છે, તો ધર્મમાં ઉધમ કરો અને ખેદ ન પામો. આવો ધર્મનો સુંદર યોગ મેળવો દુર્લભ છે. આ સંસારમાં જીવને પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું, આર્યત્વ, ઉત્તમકુળમાં જન્મ, સાધુ સમાગમ, શાસ્ત્ર શ્રવણ, તીર્થંકર વચનમાં શ્રદ્ધા, આરોગ્ય, પ્રવજ્યાદિની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. તે સર્વે પ્રાપ્ત થવા છતાં શુળ, સર્પ, ઝેર, વિશુયિકા, જળ, શસ્ત્ર, અગ્નિ, ચકરી આદિના કારણે મુહૂર્ત માત્રમાં જીવ મૃત્યુ પામી 30 10 Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ બીજા દેહમાં સંક્ર્મણ કરે છે. [૧૩૫૦ થી ૧૩૫૪] જ્યાં સુધી આયુષ્ય થોડું પણ ભોગવવું બાકી છે, જ્યાં સુધી હજુ અલ્પ પણ વ્યવસાય કરી શકો છો, ત્યાં સુધીમાં આત્મહિત સાધી લો. નહીં તો પાછળથી પશ્ચાતાપ કરવાનો પ્રસંગ સાંધશે, ઈંદ્ર ધનુષ, વિજળી, દેખતાંજ ક્ષણમાં અદૃશ્ય થાય તેવાં સંધ્યાના રાગો અને સ્વપ્ર સમાન આ દેહ છે, જે કાચા માટીના ઘડામાં ભરેલા જળની જેમ ક્ષણવારમાં પીગળી જાય છે. આટલું સમજીને જ્યાં સુધીમાં આવા ક્ષણભંગુર દેહથી છૂટારો ન થાય ત્યાં સુધીમાં ઉગ્ર ષ્ટકારી ઘોર તપનું સેવન કરો. આયુક્રમ ક્યારે તુટશે તેનો ભરોસો નથી. ગૌતમ ! હજાર વર્ષ સુધી અતિ વિપુલ પ્રમાણમાં સંયમનું સેવન કરનારને પણ છેલ્લે કંડરિની જેમ ક્લિષ્ટ ભાવ શુદ્ધ થતો નથી. કેટલાંક મહાત્માઓ જે પ્રમાણે શીલ અને શ્રામણ્ય ગ્રહણ કર્યુ હોય તે પ્રમાણે પુંડરિક મહર્ષિવત અલ્પકાળમાં કાર્યને સાધી લે. [૧૩૫૫, ૧૩૫૬] જન્મ, જરા, મરણના દુઃખથી ઘેરાયેલા આ જીવને સંસારમાં સુખ નથી, માટે મોક્ષ જ એકાંત ઉપદેશ ગ્રહણ કરવા લાયક છે. હે ગૌતમ ! સર્વ પ્રકારે અને સર્વ ભાતોથી મોક્ષ મેળવવા માટે મળેલો માનવમત સાર્થક કરવો. મહાનિશીથ સૂત્ર અધ્યયન-૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૩-૧૩૫eી ૧૩પ૯ ૧૪૬ મા અધ્યયન-૭ - પ્રાયશ્ચિત્ત સૂત્ર ચૂલિક-૧, - સંતનિર્જરા – – » – ૪ – ૪-ઝ – ૪ - ૪ - ૪ - ૪ - ૪ - [૧૩૫ થી ૧૩૫૯] ભગવન્! આ દૃષ્ટાંત પૂર્વે આપે કહેલ હતું. પરિપાટી મુજબતે પ્રાયશ્ચિત્ત આપ મને કેમ Èતા નથી ? હે ગોતમ જે હું તેનું અવલંબન કરે તો પ્રાયશ્ચિત્ત તે ખરેખર તારો પ્રગટ વિચાર ધર્મ છે અને સુંદર વિચાર કરેલો ગણાય. ફરી ગૌતમે પૂછતા ગવંતે ક્યું - જ્યાં સુધી દેહમાં આત્મામાં સંદેહ હોય ત્યાં સુધી નક્કી મિથ્યાત્વ હોય અને તેનું પ્રાયશ્ચિત્ત ન હોય. [૧૩૬૭, ૧૩૧] જે આત્મા મિથ્યાત્વથી પરામવિત હોય, તીર્થના વચનને વિપરીતપણે બોલે, તેમનું વચન ઉલ્લંઘન ક્રે, તેમ કરનારને પ્રશંસે તો તેવો વિપરીત બોલનાર ઘોર ગાઢ અંધકાર અને અજ્ઞાનપૂર્ણ પાતાળ નરમાં પ્રવેશનારો થાય છે. પણ જે સુંદર રીતે એવી વિચારણા ક્રે છે કે – તીર્થક્ત ભગવંતો આમ કહે છે અને પોતે તે પ્રમાણે વર્તે છે. ૩િ, ૧૩૬૩) ગૌતમ ! એવા પણ પ્રાણી હોય છે, જેઓ જેમ તેમ પ્રવજ્યા લઈને તેવી અવધિથી ધર્મ સેવે છે કે જેથી સંસારથી મુકત ન થાય. ભગવન્! તે વિધિ શો ? ગોતમ ! તે આ પ્રમાણે [૧૩૩ થી ૧૩૬૫ ચૈત્યવંદન, પ્રતિક્રમણ, જીવાદિ તત્ત્વોના સદ્ભાવની શ્રદ્ધા, પાંચ સમિતિ, પંચેન્દ્રિયનું દમન, ત્રણ ગતિ, ચારે કષાયનો નિગ્રહ, તે સર્વેમાં સાવધાની રાખવી. સાધુપણાની સામાચારી તથા કિયા ક્લાપ જાણીને વિશ્વસ્ત થઈ તે દોષોની આલોચના કરીને શલ્યરહિત થયેલો. ગભવાસાદિના દુ:ખના કારણે અતિ સંવેગ પામેલો, જન્મ-જરા-મરણાદિના દુ:ખથી ભયભીત, ચારગતિરૂપ સંસાના કર્મ બાળવાને નિરંતર હૃદયમાં આ પ્રમાણે ધ્યાન કરતો હોય છે. [૧૩૬૬ થી ૧૩૬૮] જસ, મરણ અને કામની પ્રચુરતાવાળા રોગ, ક્લેશ આદિ બહુવિધ તરંગવાળા, આઠ ોં અને ચાર ક્યાયરૂપ જળચરો વડે ભરપુર ઉંડાણવાળા ભવસમુદ્રમાં આ મનુષ્યપણામાં સમ્યકત્વ, જ્ઞાન, ચાત્રિ રૂપ ઉત્તમ નાવ પામીને જો ભ્રષ્ટ થયો તો દુઃખાંત રહિત હું અપાર સંસાર સમુદ્રમાં લાંબો કાળ આમ-તેમ કુટાતોઅથડાતો ભમીશ તો એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે હું શત્રુ અને મિત્ર પ્રતિ સમાન પક્ષવાળો, નિઃસંગ, નિરંતર શુભધ્યાનમાં રહેનારા બનીશ. તેમજ ફરી ભવ ન રવા પડે તેવા પ્રયત્નો ક્રીશ. ૧૩૯ થી ૧૩૧] આ પ્રમાણે લાંબા કાળથી ચિંતવેલા મનોરથો સન્મુખ થયેલો, તે રૂપ મહાસંપત્તિના હર્ષથી ઉલ્લસિત, ભક્તિ અનુગ્રહ વડે નિર્ભર બની નમાર તો, રોમાંચ ખડા થવાથી રોમેરોમ વ્યાપેલાં આનંદ અંગવાળો, ૧૮૦૦૦ શિલાંગ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ધારણ કરવા ઉત્સાપૂર્વક ઉંચા કરેલ ખભાવાળો, ૩૬ પ્રકરે આયા પાલન માટે ઉત્કંઠિત, નાશ રેલ સમગ્ર મિથ્યાત્વવાળો, મદ-માન-ઇર્ષ્યા-ક્રોધાદિ દોષથી મુક્ત થયેલો. મમતા અને અભિમાન રહિત, પ્રવજયા સ્વીકારી હે ગૌતમ ! આ રીતે વિયરે[ ૧૨, ૧૩૩ પક્ષી માફક કોઈ પદાર્થ કે સ્થાનની મમતાથી રહિત, જ્ઞાનદર્શનચારિત્રમાં ઉધમી, ધન-સ્વજનાદિ સંગરહિત, ઘોર પરિષહ-ઉપસMદિને પ્રપણે જીતતો, ઉગ્ર અભિગ્રહ પ્રતિમાદિને સ્વીકારતો, સગદ્વેષને દૂરથી છોડતો, દુર્ગાનરહિત, વિક્યા અરસિક હોય. [૧૩૪, ૧૩૩૫] જે કોઈ બાવના ચંદનના રસથી શરીરાદીનું વિલેપન ક્રે અથવા કોઈ વાંસળાશી છોલે, કોઈ તેના ગણની સ્તુતિ રે કે અવગુણોની નિંદા કરે, બંને ઉપર સમાન ભાવ રાખનારો, એ પ્રમાણે બળ, વીર્ય, પુરુષાર્થ-પરાક્રમને ન છૂપાવતો, તૃણ-મણિ કે ટેક્ક્ર ન પ્રતિ સમાન મનવાળો, સ્ત્રી પુત્ર સ્વજન મિત્ર બાંધવ ધનધાન્ય સોનું રૂપું મણિ રત્ન શ્રેષ્ઠ બંડારનો ત્યાગ ક્રનાર, અત્યંત પમ વૈરાગ્ય વાસનાને, ઉત્પન્ન કરેલા શુભ પરિણામના કારણે સુંદર ધર્મશ્રદ્ધાયુક્ત અક્લિષ્ટ નિક્લષ દીનમનવાળો, વ્રત-નિયમ-જ્ઞાન-વાઅિ-તપ આદિ સમગ્ર ભવનમાં અદ્વિતીય, મંગલ સ્વરૂપ, અહિંસા લક્ષણ યુક્ત સમાદિ દશવિધ ધર્માનુષ્ઠાનમાં એíત સ્થિર લક્ષણવાળો..... સર્વ આવશ્યક, તે-તે કાલે વા યોગ્ય સ્વાધ્યાય અને ધ્યાનમાં ઉપયોગવાળો, અસંખ્યાના અનેક સમગ્ર સંયમ સ્થાન વિશે અમ્મલિત ક્રણવાળો, સમાપક્કરે પ્રમાદ પરિહાર માટે તનાવાન, અને હવે પછી ભૂતકાળના અતિચારો નિંદતો, ભાવિમાં સંભવિત અતિયારોને સંવરતો, તે અતિચારોથી અટક્યો, તેથી વર્તમાનમાં અણીચરૂપે પાપકર્મનો ત્યાગી, સર્વ દોષોથી રહિત, વળી સંસાર વૃદ્ધિનાં મૂલ એવા નિયાણાથી રહિત અથતિ આલોક-પરલોક્ના બાહ્ય સુખોની અભિલાષાથી ધર્મ ન કરતો, માયામૃષાવાદનો ત્યાગી, એવા સાધુ-સાધ્વી ઉક્ત ગુણોથી યુક્ત જે કોઈ પBકરે પ્રમોદદોષથી વારંવાર ક્યાંક ક્રેઈક સ્થાને મન-વચનક્રયાથી ગિરણ વિશુદ્ધિથી સર્વભાવે સંયમ આચરતા કે અસંયમથી ખલન પામે તો તેને વિશુદ્ધિ સ્થાન માત્ર પ્રાયશ્ચિત્ત છે. ગૌતમ ! તે કારણે તેને પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિનો ઉપદેશ દેવો પણ બીજા પ્રકારે નહીં. તેમાં જે-જે પ્રાયશ્ચિત્તના સ્થાનકોમાં જ્યાં જ્યાં જેટલું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. તેને જ નિશ્ચિત પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ભગવન ! ક્યા કારણે તેને નિશ્ચિત પ્રાયશ્ચિત્ત હે છે ? ગૌતમ ! આ પ્રાયશ્ચિત્ત સૂત્રો અનંતર અનંકર ક્રમવાળાં છે. અનેક ભવ્ય આત્મા ચતુર્ગતિ સંસારના કેદખાનામાંથી બદ્ધ, સ્પષ્ટ, નિકાચિત, દુઃખે ી મુક્ત કરી શકાય તેવા ઘોર પૂર્વભવમાં કરેલા ક્મરૂપ બેડીનો ચૂરો કરીને જલ્દી મુક્ત થશે. આ પ્રાયશ્ચિત્ત સૂત્ર અનેક ગુણ સમુદ્રથી યુક્ત. દેઢલત અને ચાસ્ટિવંત હોય, એકતે યોગ્ય હોય Page #150 -------------------------------------------------------------------------- ________________ ૭-૧૩, ૧૩૫ ૧૪૯ તેવાને આગળ ક્વીશું તેવા પ્રદેશમાં ચાર કાળ જ સાંભળે તેમ ભણાવવું, પ્રરૂપવું તથા જેની જેટલાં પ્રાયશ્ચિત્તથી શ્રેષ્ઠ વિશુદ્ધિ થાય તેમ તેને રાગદ્વેષ રહિતપણે, ધર્મમાં અપૂવરસ ઉત્પન્ન થાય તેવા વચનોથી ઉત્સાહરહિત વાપૂર્વક યથાસ્થિત અન્યૂનાધિક તેવું પ્રાયશ્ચિત્ત આપવું. એ કારણે એમ હ્યું છે કે હે ગૌતમ ! તેવું જ પ્રાયશ્ચિત્ત પ્રમાણિત અને ટંકશાળી થાય, તેને નિશ્ચિત્ત પ્રાયશ્ચિત્ત કહે છે. [૧૩૬, ૧૩૭૭] ભગવદ્ ! પ્રાયશ્ચિત્તો કેટલાં પ્રકારે ઉપદેશેલા છે ? ગૌતમ ! દશ પ્રારે. તે પારાંચિત સુધીમાં અનેક પ્રકારે છે. ભગવન્! કેટલા કાળ સુધી આ પ્રાયશ્ચિત્ત ગના અનુષ્ઠાનનું વહન થશે ? ગૌતમ લ્કી નામે સજા મૃત્યુ પામશે, એક જિનાલયથી શોભિત પૃથ્વી હશે, શ્રીપ્રભ નામે અણગાર હશે ત્યાં સુધી વહન થશે. ભગવન્! પછીના કાળમાં શું થશે ? ગૌતમ ! ત્યાર પછીના કાળમાં કોઈ પ્રત્યભાગી નહીં થાય કે જેને આ શ્રુતસ્કંધ પરૂપાય. | [૧૩૮] ભગવન ! પ્રાયશ્ચિત્તના સ્થાનો કેટલાં છે ? ગૌતમ ! સંખ્યાતીત છે. ભગવન્! તે સંખ્યાતીત પ્રાયશ્ચીત્ત સ્થાનોમાં પહેલું પ્રાયશ્ચિત્ત પદ ક્યું? ગૌતમ ! પ્રતિદિન ક્રિયા સંબંધીનું જાણવું તે પ્રતિદિન ક્રિયા કઈ કહેવાય ? ગૌતમ ! જે વખતોવખત સતદિવસ પ્રાણોના વિનાશથી માંડી સંખ્યાના આવશ્યક કાર્યોના અનુષ્ઠાન કરવા સુધીના આવશ્યો વા. ભગવદ્ ! આવશ્યક એવું નામ ક્યા ક્ષરણથી કહેવાય છે ? ગોતમ ! સંપૂર્ણ સમગ્ર આઠે કર્મોનો ક્ષય કરનાર, ઉત્તમ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, અત્યંત ઘોર વીર ઉગ્ર કરી દુwતપ વગેરેની સાધના કરવા માટે પ્રરૂપાય. તીર્થકર દિને આશ્રીને પોતપોતાના વહેંચાયેલા. હેલા નિયમિત કાળ સમયે સ્થાને સ્થાને રાતદિવસ પ્રત્યેક સમયે જન્મથી માંડીને જે આવશ્યક ક્રાય, સાઘના રાય, ઉપદેશાચ, પ્રરૂપાય, નિરંતર સમજાવાય, આ કારણે ગૌતમ ! એમ કહેવાય કે આ અવરચ ક્રવા યોગ્ય અનુષ્ઠાનો તે આવશ્યક છે. ગોતમ ! જે ભિક્ષુઓ તે અનુષ્ઠાનના કાળ સમય વેળાનું ઉલ્લંઘન ક્રે છે, અનુપયોગવાળો પ્રમાદી થાય છે, અવધિ કરવાથી બીજાઓને અશ્રદ્ધા ઉત્પન્ન ાવનારો થાય છે, બળ અને વીર્ય હોવા છતાં કોઈપમ આવશ્યક્તાં પ્રમાદ નારો થાય છે, શાતાગારવ કે ઇંદ્રિય લંપટતાનું કંઈક અવલંબન પકડીને, મોડું કે જલદી રીનો કહેલા સમયે અનુષ્ઠાન ક્રતો નથી. તે સાધુ મહાપ્રાયશ્ચિત્તને પામે છે. (૧૩૯] ભગવદ્ ! પ્રાયશ્ચિત્તનું બીજું પદ ક્યું? ગૌતમ ! બીજું, ત્રીજું ચોથું ચાવતું સંખ્યાતીત પ્રાયશ્ચિત્તપદોને અહીં પહેલાં પ્રાયશ્ચિત્ત પદની અંતર્ગત સમજવા, ભગવન્! એમ કેમ કહો છો ? ગૌતમ ! સર્વે આવશ્યક્તા કાળનો સાવધાનીથી ઉપયોગ રાખનારા ભિક્ષુ આત-રોદ્ધ ધ્યાન, સગ-દ્વેષ, ક્યાય, ગારવ, મમત્વ વગેરે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ અનેક પ્રમાદવાળા આલંબનોને વિશે સર્વ ભાવો અને ભાવાંતરોથી અત્યંત મુક્ત થયેલો હોય. માત્ર જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપો કર્મ, ધ્યાન, સ્વાધ્યાય, સુંદર ધર્મના કાર્યોમાં અત્યંતપણે સ્વ બળ, વીર્ય, પરાક્રમ ન છપાવતો અને સમ્યગ્ર પ્રકારે તેમાં સર્વક્રણથી તન્મય બની જાય, સુંદર ધર્મના આવશ્યકો વિશે રમણતાવાળો થાય, ત્યારે આશ્રવ દ્વારોને સારી રીતે બંધ કરનારો થાય. જ્યારે ઉક્ત પ્રક્ષરનો થાય ત્યારે પોતાના જીવ-વીર્યથી અનાદિભવમાં ફરતાં ફરતાં એઠાં કરેલા અનિષ્ટ દુષ્ટ આઠ કર્મોના સમૂહને એકાંતે નાશ કરવા કટિબદ્ધ થયેલ લક્ષણવાળો, ક્રમપૂર્વક યોગોનો રોલ કરીને બાળી નાંખેલ કર્મવાળો, જન્મજરા-મરણ સ્વરૂપ ચાર ગતિવાળા સંસાર પાશ બંધનથી વિમુકત થયેલો, સર્વદુઃખથી મુક્ત થયેલો હોવાથી ત્રિલોકના શિખર સ્થાનરૂપ સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય. ગૌતમ ! આ કારણે કહ્યું કે – આ પ્રથમ પદમાં બાકીના પ્રાયશ્ચિત્ત અને પદો સમાઈ ગયેલા સમજવા. [૧૩૮) ભગવદ્ ! તે આવશ્યકો ક્યા છે ? ચેત્યવંદન આદિ ભગવન! ક્યા આવશ્યકમાં વારંવાર પ્રમાદ દોષથી મળનું, વેળાનું સમયનું ઉલ્લંઘન કે અનુપયોગ કે પ્રમાદથી અવિધિ વડે અનુષ્ઠાન ક્રવામાં આવે અથવા યથાકાળે વિધિથી સમ્યક પ્રકારે ચૈત્યવંદનાદિ ન કરે, તૈયાર ન થાય, પ્રસ્થાન ન ક્રે, નિષ્પન્ન ન થાય, વિલંબથી ક્ટ, બિલકુલ ન કે પ્રમાદ ક્રે તો તેમ કરનારને કેટલું પ્રાયશ્ચિત કહેવાય ? - ગૌતમ ! જે ફેઈ ભિક્ષ કે ભિક્ષણી યતનાવાળા ભૂતકાળના પાપની નિંદા અને ભાવિળમાં અતિચારો ન કરનાર, વર્તમાનમાં અરણીય પાપ કમ ન કરનાર, અ#ણીય પાપ તજનાર, સર્વદોષથી રહિત થયેલ, પાપ ર્મના પચ્ચખાણયુકત, દીક્ષાથી માંડીને પ્રતિદિન જીવજીવ પર્યન્ત અભિગ્રહો ગ્રહણ ક્રનાર અતિશય શ્રદ્ધાવાળા ભકિત પૂર્ણ હૃદયી કે યલોક્ત વિધિથી સૂત્ર અને અર્થને યાદ ક્રતો, બીજા કશામાં મન ન પરોવતો. એકગ્રચિત્તવાળ, તેના જ અર્થમાં મનની સ્થિરતા ક્રનાર, શુભ અધ્યવસાયવાળા સ્તવન અને સ્તુતિ કહેવા પૂર્વક ત્રણે કાળે ચૈત્યોને વંદન ન ક્રે. તો એક વખતના પ્રાયશ્ચિત્તમાં ઉપવાસ, બીજી વખત તે કારણે જ છેદ પ્રાયશ્ચિત્ત, ત્રીજી વખત ઉપસ્થાપના, અવિધિ રે તો બીજાને અશ્રદ્ધા થાય માટે મોટું પ્રાયશ્ચિત્ત હેલું છે. જે વળી લીલી વનસ્પતિ કે બીજ, પુષ્પો, ફૂલોનો પૂજા માટે મહિમા માટે કે શોભા માટે સંઘટ્ટો રે, જાવે કે અનુમોદ, છેદે-છેદાવે કે છેદનારને અનુમોદે તો આ સર્વે સ્થાનક્વેમાં ઉપસ્થાપના, ઉપવાસ, ચોથા ભક્ત, આયંબિલ, એકાસણું, નિવિ ગાટ-અગાઢ ભેદથી અનુક્રમે જાણવા. ૩િ૮૧] જે કોઈ ચૈત્યોને વાંદતો, તેની સ્તુતિ કરતો કે પાંચ પ્રકારનો સ્વાધ્યાય તો હોય. તેને વિપ્ન રે કે અંતરાય રે-વે કે અનુમોદે તો તેને તે સ્થાનક્વેમાં Page #152 -------------------------------------------------------------------------- ________________ 9{-/૧૩૮૧ પાંચ ઉપવાસ, છઠ્ઠુ કારણવાળાને એકાસણું અને નિષ્કારણીક ને સંવત્સર સુધી વંદન ન કરવા યાવત્ ‘પારંચિત’ કરી ઉપસ્થાપના કરવી. [૧૩૮૨] પ્રતિક્રમણ ન કરે તેને ઉપસ્થાપના પ્રાયશ્ચિત્ત. બેઠાં બેઠાં કરે તેને ઉપવાસ, શુન્યાશુન્યપણે અર્થાત્ અનુપયોગથી પ્રમતપણે પ્રતિક્રમણ કરે તો પાંચ ઉપવાસ, માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપના, કુશીલ સાથે કરે તો ઉપસ્થાપના, બ્રહ્મચર્યવ્રતથી ભ્રષ્ટ સાથે કરે તો પારંચિત પ્રાયશ્ચિત્ત આપવું. સર્વે શ્રમણ સંઘને ત્રિવિધ-ત્રિવિધે ખમે કે ખમાવે નહીં, ક્ષમા ન આપે અને પ્રતિક્રમણ કરે તો ઉપસ્થાપના પ્રાયશ્ચિત્ત. પદેપદ સ્પષ્ટ અને છૂટા ન બોલે, એક બીજા પદમાં ભળેલા અક્ષરોવાળા પ્રતિક્રમણ સૂત્રો બોલે, તો ચોથભક્ત, પ્રતિક્રમણ ર્યા વિના સંથારો કરે, પાટ ઉપર લાંબો થાય, પડખું ફેરવે તો ઉપવાસ, દિવસે સુવે તો પાંચ ઉપવાસ. ૧૫૧ પ્રતિક્રમણ કરીને ગુરુના ચરણમળમાં વસતિની આરપા મેળવીને તે દૃષ્ટિથી અવલોકન ન કરે. વસતિ અવલોકી ગુરુને નિવેદન ન કરે તો છઠ્ઠ, વિધિપૂર્વક રોહરણને પડિલેહીને ગુરુ પાસે મુહપત્તિ પડિલેહ્યા વિના ઉપધિ પડિલેહવાનો ‘સંદિસાઉ’નો આદેશ સ્વયં માગી લે તો પુરમિમo વિધિપૂર્વક રજોહરણને પડિલેહીને ગુરુ પાસે મુહપત્તિ પડિલેહ્યા વિના ઉપધિ પડિલેહવાનો ‘સંદિસાઉ'નો આદેશ સ્વયં માગી લે તો પુરિમટ્ટ ‘ઉપાધિ સંદિસાઉ’ની આજ્ઞા મેળવ્યા વિના ઉપાધિ પડિલેહે તો પુરિમટ્ટ, ઉપયોગ રહિત ઉપધિ કે વસતિનું પ્રતિલેખન કરે તો પાંચ ઉપવાસ, અવિધિથી વસતિ કે બીજું કંઈપણ પાત્રક માત્રક ઉપણ વગેરે લગીર પણ અનુપયોગ કે પ્રમાદથી પ્રતિલેખન કરે તો લાગલગાટ પાંચ ઉપવાસ, વસતિ પાત્ર માત્રક ઉપકરણને કોઈ પણ પ્રતિલેખન ર્યા વિના કે દુતિલેખન કરીને વાપરે તો પાંચ ઉપવાસ. વસતિ ઉપાધિ, પાત્રાદિ ઉપરણનું પ્રતિલેખન જ ન રે તો ઉપસ્થાપન, એ પ્રમાણે વસતિ, ઉપધિની પ્રતિલેખના કરી હોય તે સ્થાને નિપુણતાથી હળવે હળવે દંડ પુચ્છણક કે રજોહરણથી કાજો એક્કો કરીને દૃષ્ટિથી ન જુએ, કાજામાં જું કે જીવાતને છૂટા પાડીને એકાંત નિર્ભય સ્થાને ન મૂકે તો પાંચ ઉપવાસ, હું કે કોઈ જીવને ગ્રહણ કરીને કાજો પરઠવીને ઇરિયાવહી ન પડિકામે તો એક ઉપવાસ, સ્થાન જોયા વિના કામે પરઠવે તો ઉપસ્થાપના. કાજામાં જો ૫ર્દિકા હોય અને નથી તેમ ક્હો તો પાંચ ઉપવાસ, એ પ્રમાણે વસતિ, ઉપધિ પડિલેહીને સમાધિપૂર્વક વિક્ષુબ્ધ થયા વિના પરઠવે નહીં તો ચોથ ભક્ત. સૂર્યોદય પહેલાં સમાધિપૂર્વક વિક્ષુબ્ધ થયાં વિના પરઠવે તો પણ આયંબિલ, હસ્તિકાય-વનસ્પતિયુક્ત બીજાયયુક્ત, ત્રસકાય બેઇંદ્રિયાદિ જીવોયુક્ત સ્થાનમાં સમાધિસહ વિક્ષુબ્ધ થયાં સિવાય પણ પરઠવે કે તેવા સ્થાનમાં બીજું કંઈ કે મળ-મૂત્રાદિ પરવે, વોસિરાવે તો પુરિમટ્ટ, એકાસણું, આયંબિલનું પ્રાયશ્ચિત્ત અનુક્રમે જાણવું. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પરંતુ જો ત્યાં કોઈ જીવનો ઉપદ્રવ સંભવે, જો મૃત્યુ સિવાયના દુઃખરૂપ ઉપદ્રવની સંભાવના હોય તો ઉપવાસ. તે સ્પંડિલ ફરી પણ બરાબર તપાસીને જીવરહિત છે, એમ નિઃશંક બનીને, ફરી પણ તેની આલોચના ક્રીને યથા યોગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ ક્વે નહીં તો ઉપસ્થાપન, સમાધિપૂર્વક પરઠવે તો પણ સાગારી રહે તો હોય કે રહેવાનો હોય છતાં પરઠવે તો ઉપવાસ. પ્રતિલેખન ન કરેલી જગ્યાએ જે કંઈ પણ વોસિરાવે તો ઉપસ્થાપન એ પ્રમાણે વસતિ-ઉપાધિને પડિલેહીને સમાધિપૂર્વક સુબ્ધ થયા વિના પરઠવીને એકાગ્ર મનવાળો સાવધાનપૂર્વક વિધિથી સૂત્ર અને અર્થને અનુસરતા ઇરિયાવહિયં ન પ્રતિક્રમે તો એકાસણું, મુહપત્તિ વિના દરિયા પ્રતિક્રમણ, વંદન પ્રતિક્રમણ કરે, મુહપત્તિ રાખ્યા વિના બગાસુ ખાય, સ્વાધ્યાય , વાંચના આપે ઇત્યાદિ સર્વે સ્થાનમાં પરિમ. એ પ્રમાણે દરિયા પ્રતિક્રમી સુકુમાલ સુંવાળી દહીયુક્ત ચીકાશ રહિત, સખત ન હોય તેવી સારી દસીવાળા, ડીડીથી ાણા ન પાડેલ, અખંડ દાંડીવાળા દંડપુંછણથી વસતિની પ્રમાર્જના ન રૈ તો એકાસણું સાવરણીથી વસતિનો ક્યારો સાફ રે તો ઉપસ્થાપન, વસતિમાં દંડ પુછણક આપીને એકઠો કરેલો કાજ સુપડીમાં લઈને ન પરઠવે તો ઉપવાસ, પ્રત્યપ્રેક્ષેણા વિના ક્રરો પરઠવે તો પાંચ ઉપવાસ, પણ જે કે કોઈ જીવ હોય અથવા કોઈ જીવ ન હોય તો ઉપસ્થાપન, વસતિમાં રહેલાં કમને અવલોકનો છે તેમાં જૂ આદી હોય તેને શોધી શોધીને છુટી પાડીને એકઠી ક્રી કરીને ગ્રહણ કરી હોય તેવું પ્રાયશ્ચિત્ત સર્વે ભિક્ષ વચ્ચે વિભાગ કરીને વહેંચી આપવું, તેમ ન કરે તો એકાસણું, જો પોતે જાતે જૂ આદિ ગ્રહણ ક્રી પ્રાયશ્ચિત્ત વિભાગપૂર્વક ન આપે કે પરસ્પર ન સ્વીકારે તો પારંચિત એ પ્રમાણે વસતિ દંડ પૂંછણક્યી વિધિપૂર્વક પ્રમાર્જન કરીને કાજાને બરોબર અવલોન ક્રીને જૂ વગેરેને કાજામાંથી જૂદી ક્રીને ક પરઠવે પરઠવીને સન્ વિધિથી, અત્યંત ઉપયોગ અને એકગ્ર માનસવાળો સ્ત્ર, અર્થ અને તભયને મરતો એવો ભિક્ષુ જે ઇરિયાવહી ન પ્રતિક્રમે તેને આયંબિલ અને ઉપવાસ પ્રાયશ્ચિત્ત. એ પ્રમાણે હે ગૌતમ ! આ હવે જણાવીશું તેનું પ્રતિક્રમણ ક્વે - દિવસના પહેલાં પ્રહરનો દોઢ ધડી ચૂળ એવા સમયે જે ભિક્ષુ ગુરુ પાસે વિધિ સહિત સમય સંદિસાઉ” એમ કહીને એwગ્ર ચિત્તથી ભૂતમાં ઉપયોગવાળો દેટધુતિપૂર્વક એક ઘડી જૂન પહેલી પોરિસિમાં જાવજીવના અભિગ્રહ સહિત દરરોજ અપૂર્વજ્ઞાન ગ્રહણ ન રે તેને પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત્ત. અપૂર્વજ્ઞાન ભણવાનું ન બની શકે તો પહેલાંનું ભણેલું હોય તે સૂત્ર, અર્થ, તદુભયને યાદ કરતો એકૃગ્ર મનથી પરાવર્તન ન કરે અને ભક્ત વર્ગ, સ્ત્રી, રાજા, ચોર, દેશ વગેરેની વિચિત્ર વિકથા કરવામાં સમય પસાર ક્રી આનંદ મનાવે તો તે Page #154 -------------------------------------------------------------------------- ________________ -૧૩૮ર ૧૫૩ વંદન યોગ્ય ન ગણાય. જેઓ પહેલાં ભણેલાં નથી, અપૂર્વજ્ઞાન ગ્રહણ ક્રવું અસંભવ છે, તેમણે પણ એક ઘટિકા ન્યૂન એવી પહેલી પરિસિમાં પંચમંગલનું પરાવર્તન ક્રવું જો તેમ ન રે અને વિક્યા ક્યાં કરે કે નિરર્થક બહાની પંચાયતો સાંભળ્યા રે તે ભિક્ષ અવંદનીય જાણવો. એ પ્રમાણે એક ઘડી ન્યૂન પહેલી પરિસિમાં જે ભિક્ષ એકાગ્ર ચિતે સ્વાધ્યાય કરીને પછી પાત્રા, માત્રક, વસ્ત્ર વિશેષ, ભાજન, ઉપક્રણાદિ આવ્યાકુળપણે ઉપયોગ સહ વિધિથી પ્રતિલેખના ન કરે તો તેને ઉપવાસનું પ્રાયશ્ચિત્ત જણાવવું. હવે દરેક પદમાં ભિક્ષુ અને પ્રાયશ્ચિત્ત શબ્દ જોડવા. જો તે ભાજન ઉપક્રણ વાપર્યા ન હોય તો ઉપવાસ, પરંતુ અવ્યાકુળપણે ઉપયોગ વિધિથી પ્રતિલેખના ર્યા વિના વાપરે તો પાંચ ઉપવાસ. આ ક્રમે પહેલી પોરિસિ પૂર્ણ ક્રી. બીજી પોરિસિમાં અર્થગ્રહણ ન કરે તો પુરિમ પ્રાયશ્ચિત્ત, જો વ્યાખ્યાન ન હોય તો. જો વ્યાખ્યાન હોય અને તે શ્રવણ ન કરે તો અવંદનીય, વ્યાખ્યાન અભાવે ફાળવેલા સુધી વાયનાદિ સ્વાધ્યાય ન રૈ તો પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત્ત એમ #તાં કાળવેળા પ્રાપ્ત થાય તે સમયે દૈવસિક અતિચારમાં જણાવેલાં જે કાંઈ અતિચારો સેવન થયા હોય તેનું નિંદન, ગ્રહણ, આલોચન, પ્રતિક્રમણ કરવા છતાં પણ જે કાંઈ કાચિક, વાચિક, માનસિક ઉસૂત્ર આચરણ ક્રવાથી, ઉન્માર્ગ આચરણ રવાથી, અલ્પ સેવનથી, અ#ણીયનું સમાચારણ કરવાથી, દુધ્ધન કે દુષ્ટ ચિંતવનથી, અનાચાર સેવવાથી, અનીચ્છનીયના આચરણથી, અશ્રમણ પ્રાયોગ્ય વર્તનથી જ્ઞાન-દર્શન-ચા-િશ્રત-સામાયિન્ને વિશે ત્રણ ગતિ, ચાર કષાયો, પાંચ મહાવતો, છ જીવનિકાયો, સાત પિંsણાદિ, આઠ પ્રવચન માતા, નવ બ્રહ્મચર્ય ગતિ, દશવિધ શ્રમણધર્મ, તે વગેરે તથા બીજા અનેક ચલાવા આદિમાં જણાવેલ ખંન-વિરાધન થયું હોય, તે નિમિત્તે આગમકુશળ ગીતાર્થ ગએ હેલ પ્રાયશ્ચિત્ત યથાશક્તિ પોતાનું બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમ છપાવ્યા વિના અશઠપણે, નિતારહિત માનસથી બાહ્ય-આત્યંતર તપોર્મને ગુરુ પાસે ફરી પણ અવધારીને અતિ પ્રગટપણે “તહત્તિ’ એમ કહીને અભિનંદ, ગરદન પ્રાયશ્ચિત્ત તપને સામરું કે હુક્કે ટુક્કે વિભાગ કરવા પૂર્વક સમ્યફ પ્રારે ન ફ્રી આપે તે ભિક્ષુ અવંદનીય થાય. ભગવન્! ક્યા શરણે ખંડ-ખંડ તપ કરીને પ્રાયશ્ચિત્ત સેવે ? ગૌતમ ! જે ભિક્ષુ છ માસ, ચાર માસ, માસક્ષમણ એક સાથે ક્રવા સમર્થ ન હોય તે છઠ્ઠ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ આદિ ક્રીને પણ પ્રાયશ્ચિત્ત વાળી આપે બીજુ પણ જે કોઈ પ્રાયશ્ચિત્ત તેમાં સમાઈ જતું હોય, એ કારણે ખંડાનંડી તપ પ્રાયશ્ચિત્ત સેવે. એમ ક્રતા દિવસના મધ્યાહ્ન સમયે થનાર પુરિમનો સમયમાં અલ્પકાળ બાકી રહ્યો. તે અવસરે જે કોઈ – પ્રતિક્રમણ, વંદન, સ્વાધ્યાય કે પરિભ્રમણ કરતાં Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ચાલતાં, જતાં, ઉભતા, બેસતા, ઉઠતા તે કાયનો સ્પર્શ થતો હોય અને સાધુ તેના અંગો ખેચી ન લે. સંઘટ્ટો થતો ન રોકે, તો ઉપવાસ બીજાને પણ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તમાં પ્રવેશ રાવે તથા અશક્તિ મુજબ તપો કર્મને સેવે નહીં, તો તેને બીજા દિવસે ચાર ગણું પ્રાયશ્ચિત્ત જણાવે. જેઓ વાંદતા કે પ્રતિક્રમણ #તાં હોય, તેઓની આડ પાળીને સર્પ કે બિલાડી જાય તો તેમનો લોચ વો કે બીજે સ્થળે ચાલ્યા જાય. તેના પ્રમાણમાં ઉગ્ર તાપમાં માણતા #વી. આ કહેલાં વિધાનો ન રે તો ગચ્છ બહાર કqો. જે સાધુ તે મહા ઉપસર્ગને સિદ્ધ કરનારો, ઉત્પન્ન કરનાર, દુર્નિમિત અને અમંગલનો ધારક હોય, તે ગચ્છબહાર #વા યોગ્ય જાણવો જે પહેલી કે બીજી પોરિસિમાં અહીં-તહીં ભટક્તો હોય, ગમન કરતો હોય, અનુચિત્ત કાળે કરનાર, છિદ્રો જેનાર એવો, જે તે ચોવિહારના પચકાણ ન કરે તો છઠ્ઠ અંડિલ સ્થાન પ્રતિલેપીને રાત્રે જયણાપૂર્વક સ્થડિલ-માત્ર વોસિરાવે તો પ્લાનને એકાસણું બીજાને છઠ્ઠનું જ પ્રાયશ્ચિત્ત. જો ચંડિલ-સ્થાન દિવસે જીવજંતુ સહિત તપાસ્યું ન હોય તેમજ ભાજન પૂંજ્ય-પ્રમાર્યું ન હોય, સ્થાન જોઈ લીધું ન હોય, માગુ કરવાનું ભાજન પણ જયણાથી જોયોલ ન હોય અને રાત્રે ઠલ્લો કે માગ પરઠવે તો ગ્લાનને એકાસણું, બાકીનાને પાંય ઉપવાસ અથવા ગ્લાનને “મિચ્છામિ દુક્ક.' એ પ્રમાણે પહેલી-બીજી પરિસિમાં સૂત્ર અને અર્થનું અધ્યયન છોડીને જેઓ સ્ત્રીક્યા, ભકતક્ષા, દેશક્યા, રજક્યા, ચારેક્યા, ગૃહસ્થની પંચાત કર્યા કરે અથવા બીજી અરબ્બદ્ધ ક્યા રે. આર્ત-રીવ્ર ધ્યાનની ઉત્તરણા કાવનારી ક્યા રે, તો એક વર્ષ સવંદનીય, કોઈ તેવા મોટા કારણવશ પહેલી કે બીજી પોરિસિમાં એક ઘડી કે અધીંઘડી ઓછો સ્વાધ્યાય થયો તો ગ્લાનને મિચ્છામી દુક્કડું, બીજાને નિગિઈ, અતિ નિષ્ફરતાથી કે ગ્લાને જો કોઈ પ્રકારે કોઈપમ કરણ ઉત્પન્ન થવાથી વારંવાર ગીતાર્થ ગુરુની મનાઈ છતાં અસ્માત કોઈ વખત બેઠાં બેઠાં પ્રતિક્રમણ ર્ક્યુ હોય તો એક અવંદનીય અને ચાર માસ સુધી મૌનવ્રત તેણે રાખવું. જો કોઈ પહેલી પોરિસિ પૂર્ણ થયા પહેલા અને ત્રીજી પોરિસી વીત્યા પણ આહાર-પાણી ગ્રહણ ક્ટ અને વાપરે તો પુરિમ, ગુરુ સન્મુખ જઈને ઉપયોગ ન ક્ટ તો ઉપવાસ, ઉપયોગ કર્યા વિના કંઈ પણ લે તો ઉપવાસ, અવિધિસી ઉપયોગ રે તો ઉપવાસ, આહાર-પાણી કે સ્વાર્થ માટે, ગુરના કાર્ય માટે, બહારની ભૂમિએ નીકળતાં ગુરુના ચરણમાં મસ્તક્તો સંઘટ્ટો ક્રીને “આવસિઆરો' પદ ન કહે, સ્વ વસતિ ના દ્વારમાં પ્રવેશતા નિતીહિ ન ધે તો પુરિમ. બહાર જવાના સાત કારણ સિવાય વસતિમાંથી બહાર નીકળે તો ગચ્છ બહાર કરવો. Page #156 -------------------------------------------------------------------------- ________________ -૧૩૮૨ ૧૫૫ રાગથી બહાર જાય તો છેદોપસ્થાપનીય, અગીતાર્થ કે ગીતાનિ શંક્સ ઉત્પન્ન થાય તેવા આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર, દંડો વગેરે અવિધિથી ગ્રહણ કરે અને ગર પાસે તેને આલોયે નહીં તો ત્રીજા વ્રતનો છેદ, એક માસ સુધી અવંદનીય અને તેની સાથે મૌનવ્રત રાખવું. આહાર, પાણી, ઔષધ, અથવા પોતાના કે ગુરુના કાર્ય માટે ગામમાં, નગરમાં, રાજધાનીમાં મિક-ચતુષ્ટક-ચૌટા કે સભાગૃહમાં પ્રવેશીને ત્યાં ક્યા કે વિદ્યા કહેવા લાગે તો ઉપસ્થાપન. પગમાં પાદરક્ષક પહેરીને ત્યાં જાય તો ઉપસ્થાપન. જો ઉપાનહ ગ્રહણ ક્રે તો ઉપવાસ, તેવા પ્રસંગે ઉપાનકનો ઉપયોગ કરે તો ઉપવાસ. ક્યાંય ગયો, ઉભો રહ્યો, કોઈકે પ્રશ્ન ક્યું તેને કુશળતા અને મધુરતાથી કાર્યની જરૂર પૂરતો અલ્પ, અગર્વિત, અતુચ્છ, નિર્દોષ, સમગ્ર લોકોના મનને આનંદ કરાવનાર, આલોકપરલોક્ત હિતકારી થાય તેવો પ્રત્યુત્તર ન આપે તો સંવદનીય. અભિગ્રહ ગ્રહણ કર્યો ન હોય તેવો સાધુ ૧૬ દોષ રહિત પણ સાવધયુક્ત વચન બોલે તો ઉપસ્થાપન, બહુ બોલે તો ઉપસ્થાપન, કષાયયુક્ત વચન બોલે તો અવંદનીય. કષાય ઉદીરિતો સાથે ભોજન કરે કે રાત્રે સાથે વાત કરે તો એક માસ સુધી મૌન, અવંદનીય અને ઉપસ્થાપન, બીજા કોઈને કશાયનું નિમિત્ત આપી કષાયની ઉદીરણા કરાવે, અલા કપાયીને ક્ષાયની વૃદ્ધિ વે, કોઈની ગુપ્ત વાતો ઉઘાડી પાડે, તે બધામાં ગચ્છ બહાર રવો. ક્કોર વચન બોલે તો પાંચ ઉપવાસ, આકરા શબ્દ બોલે તો પાંચ ઉપવાસ, ખર-કઠોર-આક્રાનિધુર-અનિષ્ટ વચનો બોલે તો ઉપસ્થાપન, ગાળો આપે તો ઉપવાસ, ડાટ ક્રતા ક્લણ જીયા તોફાન લડાઈ કરે તો ગરચ્છ બહાર #વો, મકાર-ચકાર-જકારાદિ અપશબ્દો બોલે તો ઉપવાસ, બીજી વખત બોલે તો વંદનીય, વધ કરે તો સંઘ બહાર #વો, હણે તો સંઘ બહાર #વો. ખોદતો હોય, માંગતો હોય, લપસતો-લડતો-અગ્નિ સળગાવતોસળગાળવાળતો, સંધતો-રંધાવતો હોય તો દરેકમાં સંઘ બહાર #વો. ગુરુને પણ આમા ફાવે તેવા શબ્દો સંભળાવે, ગચ્છનાયકોની કોઈ પ્રકારે હલકાઈ-લઘુતા રે, ગચ્છના આચારો કે સંઘના આયારો વંદન, પ્રતિક્રમણાદિ માંડલીનું ઉલ્લંઘન રે. અવિધિ વડે દિક્ષા આપે, વડી દીક્ષા આપે, અયોગ્યને સૂત્ર, અર્થ કે તદુભયની પ્રરૂપણા રે, અવિધિથી સારણા, સોયણા, પડિયોસણા રે અથવા વિધિથી સારણાદિ ન ક્ટ, ઉન્માર્ગે જતાંને યથાવિધિ સારણાદિ ન યાવતુ સમગ્ર લોક્ના સાંનિધ્યમાં પોતાના પક્ષને ગુણ કરનાર હિત વયન ક્રમપૂર્વક ન કહે તો આ દક્યાં અનુક્રમે કુળ, ગણ, સંઘની બહાર કરવો. આ સર્વ સ્થાનકોને વિશે દરેક્ન કુળગણસંઘ બહાર જવા. કદાચ કુલ, ગણ, સંઘની બહાર કર્યા પછી પણ તે અત્યંત ઘોર વીર તપનું અનુષ્ઠાન કરવામાં અતિશય અનુરાગવાળો થઈ જાય તો પણ હે ગૌતમ ! તે ન જોવા લાયક છે, માટે કૂલ, ગણ, સંઘની બહાર રેલા તેની પાસે ક્ષણ, અર્ધક્ષણ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ઘટી કે અર્ધઘટી જેટલો સમય પણ ન રહેવું. ન આંખની નજર ક્યાં વિના અર્થાત્ પરઠવવાના સ્થાને દૃષ્ટિ પ્રતિલેખના . વિના મળ, મૂત્ર, બળખા, નાસિકા, મેલ, શ્લેષ્મ, શરીરનો મેલ પરઠવે, બેસતાં સંડાસા-સાંધા સહિત ન પ્રમા, તો તેને અનુક્રમે નીવિ અને આયંબિલનું પ્રાયશ્ચિત્ત, પાત્રા, માત્રક કે કોઈ ઉપણ દાંડો વગેરે સ્થાપન કરતા, મૂક્તા, લેતા, ગ્રહણ તા, આપતા અવિધિથી સ્થાપે, મૂકે, લે, ગ્રહણ કરે કે આપે, આ બધું જો અભાવિત ક્ષેત્રમાં કરે તો ચાર આયંબિલ, ભાવિત ક્ષેત્રમાં ઉપસ્થાપના. દાંડો, રજોહરણ, પાદપ્રૌંછનક, સુતરાઉ ડો, ચોલપટ્ટો, વર્ષા૫-કામળી યાવત્ મુહપત્તિ કે બીજા કોઈ પણ સંયમોપયોગી એવા દરેક ઉપકરણો પ્રતિલેખન ર્યા વિના કે દુષ્પતિલેખિત કરેલ હોય, શાસ્ત્રોક્ત પ્રમાણથી ઓછા કે અધિક વાપરે તો દરેક સ્થાનમાં ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. ઉપરના ભાગે પહેરવાનો પડો. રજોહરણ, દાંડો અવિધિથી વાપરે તો ઉપવાસ, રજોહરણ કુહાડી માફક ખભે સ્થાપે તો ઉપસ્થાપન, શરીરના અંગો કે ઉપાંગો મર્દન કરાવે તો ઉપવાસ, રજોહરણ અનાદરથી પડે તો ઉપવાસ, પ્રમત્ત ભિક્ષુની બેકાળજીથી અણધારી મુહપત્તિ આદિ કોઈ પણ સંયના ઉપકરણ ખોવાઈ જાય, નાશ પામે તો તેને ઉપવાસથી માંડીને ઉપસ્થાપન, યથાયોગ્ય ગવેષણા કરી શોધે, મિચ્છામિ દુક્કડં આપે, ન મળે તો વોસિરાવે, મળે તો ફરી ગ્રહણ કરે. ભિક્ષુઓને અગ્નિકાય, અપ્રકારનાં સંઘટ્ટનાદિ એકાંતે નિષેધેલ છે, જે કોઈને જ્યોતિ કે આાશમાંથી પડતાં વરસાદ બિંદુઓ વડે ઉપયોગ રહિત કે ઉપયોગ રહિતપણે અણધાર્યા સ્પર્શ થઈ જાય તો તે માટે આયંબિલ હેલું છે. સ્ત્રીઓનાં અંગના અવયવોને લગીર પણ હાથ, પગ કે દંડ વડે, હાથમાં પડેલા તણખલાના અગ્રભાગથી કે ખભાથી સંઘટ્ટો રે તો પારંચિત પ્રાયશ્ચિત્ત સાધુનો હોય. બાકીના ફરી પણ પોતાના સ્થાને વિસ્તારથી હેવાશે. [૧૩૮૨ થી ૧૩૮૪] એમ કરતાં ભિક્ષા સમય આવી પહોંચ્યો. હે ગૌતમ ! આ અવસરે પિંડૈષણા શાસ્ત્રમાં હેલ વિધિથી અદીન મનવાળો ભિક્ષુ બીજ અને વનસ્પતિકાય, પાણી, કાદવ, પૃથ્વીકાયને વર્જતો, રાજા અને ગૃહસ્થો તરફથી થતાં વિષમ ઉપદ્રવો, દાગ્રહને છોડતો, સ્થાનનો ત્યાગ તો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિમાં ઉપયોગવાો, ગોચર ચર્ચામાં પ્રાકૃતિક નામક દોષવાળી ભિક્ષા ન વર્ષે તો ઉપવાસ પ્રાયશ્ચિત્ત જણાવવું. જો તે ઉપવાસી ન હોય અને સ્થાપના કુળોમાં પ્રવેશ કરે તો ઉપવાસ, ઉતાવળમાં પ્રતિકૂળ વસ્તુ ગ્રહણ ર્યા પછી તુરંતજ નિરુપદ્રવ સ્થાનમાં ન પરઠવે તો ઉપવાસ, અલ્પ વસ્તુ ભિક્ષામાં ગ્રહણ કરે તો યથાયોગ્ય ઉપવાસાદિ, પ્ર્યનો પ્રતિષેધ કરે તો ઉપસ્થાપન. ગૌચરી માટે નીોલો ભિક્ષુ વાતો વિક્યાદિની પ્રસ્તાવના રે, ઉદીરણા રે, વ્હેવા લાગે, સાંભળે તો છઠ્ઠ પ્રાયશ્ચિત્ત Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શ-૧૩૮૦થી ૧૩૦૪ ગૌચરી લઈને પાછા આવ્યા પછી લાધેલા આહાર-પાણી, ઔષધ જેણે આપ્યા, જે રીતે ગ્રહણ ક્યાં તે પ્રમાણે તે ક્રમે જો આલોચે નહીં તો પુરિમટ્ટ, ઇરિયાવહી પ્રતિકમ્યા વિના આહાર-પાણી આદિ આલોવે તો પરિમ, રજયુક્ત પગોને પ્રમાજ્યિાં વિના ઇરિયા પ્રતિક્રમે તો પુરિમ ઇરિયં પ્રતિક્રમવાની ઇચ્છાવાળો ગની નીચેના ભૂમિ ભાગને ત્રણ વખત ન પ્રમાર્જે તો નિવી, કાન સુધી અને હોઠ સુધી મુહપત્તિ રાખ્યા વિના ઇરિયા પ્રતિક્રમે તો મિચ્છામિ દુક્ક, પુરિમ. સઝાય પરઠવતા અને ગૌચરી આલોવતા ધખો મંગલ ગાથાનું પરાવર્તન ર્યા વિના, ચૈત્ય અને સાધુને વાંધા વિના, પન્માણ પારે તો પુરિમ, પચમ્માણ પાર્યા વિના ભોજન, પાણી, ઔષધનો પબ્લિોગ રે તો ચોથ ભકત, ગુરુ સન્મુખ પચ્ચખાણ ન પારે તો, ઉપયોગ ન કરે, પ્રાકૃતિક ન આલોવે, સઝાય ન પરઠવે, આ દરેક પ્રસ્થાપનામાં ગુરુ પણ શિષ્ય પ્રતિ ઉપયોગવાળા ન થાય, તો તેમને પારંચિત પ્રાયશ્ચિત્ત. સાધર્મિક સાધુને ગોચરીમાંથી આહારાદિ આપ્યા વિના, ભકિત ર્યા વિના કંઈ આહારાદિ પરિભોગ કરે તો છઠ્ઠ, ભોજન રતાં પીરસતો જો નીચે વેરે તો છ. ડવા, તીખાં, ફ્લાયેલા, ખાટાં, મધુર, ખારા રસોનો અસ્વાદ રે, વારંવાર આસ્વાદે, તેવા સ્વાદુ ભોજન તો ઉપવાસ, તેવા સ્વાદિષ્ટ રસોમાં રાગ પામે તો ઉપવાસ કે અઠ્ઠમ, કઉસ્સગ્ગ ક્યાં વિના વિગઈ વાપરે તો પાંચ આયંબિલ, બેથી વધારે વિગઈ વાપરે તો પાંચ નિવિષ્ણુઈ, નિષ્કરણ વિગઈ વાપરે તો અઠ્ઠમ, ગ્લાન માટેના અશન, પાન, પથ્ય, અનુપાન જ લાવેલા હોય અને વગર આપેલું વાપરે તો પારંચિત. ગ્લાનની સેવા માવજત ક્યાં વિના ભોજન કરે તો ઉપસ્થાપન પોત-પોતાના સર્વે ર્મવ્યોનો ત્યાગ ક્રીને, ગ્લાન કાર્યોનું આલંબન લઈને અર્થાત તેના બહાને સ્વ કર્તવ્યોમાં પ્રમાદ સેવે તો અવંદનીય. ગ્લાન યોગ્ય ક્રવા લાયક કાર્યો જે કરી ન આપે તો અઠ્ઠમ, ગ્લાન બોલાવે અને એક શબ્દ બોલવા સાથે તુરંત જઈને જે આજ્ઞા કરે તેનો અમલ ન રે તો પારંચિત. પરંતુ જો પ્લાન સાધુ સ્વચિત હોય તો. જો સનેપાત આદિ કારણે ભ્રમિત માનસવાળા હોય તો જે તે ગ્લાને કહ્યું હોય તેમ ક્રવાનું ન હોય. તેને યોગ્ય જે હિતારી થતું હોય તે જ જવું. ગ્લાનના કર્ય ક્રનારને સંઘ બહાર જવો. આધાર્મ, ઓઘેશિક, તિર્મ, મિશ્રમત, સ્થાપના, પ્રાભૃતિક, પ્રાદુક્રણ, ક્રીત, પ્રામિયક, અભ્યાહત, ઉભિન્ન, માલોહિત, અચ્છેધ, અનિસૃષ્ટ, અધ્યપૂરક, ધાત્રી, તિ, નિમિત્ત, આજીવક, વનીપક, ચિત્સિા , કોધ-માન-માયાલોભ, પૂર્વે-પશ્ચાત્ સંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ, મૂળ ર્મ, શંકિત, પ્રક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉદ્દિભન્ન, અપરણિત, લિપ્ત, છદિત, આ ૪૨ દોષોમાંથી કોઈ પણ દોષથી દૂષિત આહાર, પાણી, ઓષધનો પરિભોગ રે તો યથાયોગ્ય ક્રમથી ઉપવાસ, આયંબિલનું પ્રાયશ્ચિત્ત આપવું. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ છે કારણોની ગેર હાજરીમાં ભોજન કરે તો અહમ, ધમદોષ અને અંગાર દોષ યુક્ત આહારનો ભોગવટો ક્ટ તો ઉપસ્થાપન, જુદા-આહાર કે સ્વાદવાળા સંયોગ કરીને જિલ્લાનો સ્વાદ પોષવાને ભોજન ક્લે તો આયંબિલ, અને ઉપવાસ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ હોવા છતાં આઠમ, ચૌદશ, જ્ઞાન પંચમી, પર્યુષણામાં ધોઈને પાણી પી ન જાય તો ઉપવાસ. પાત્ર ધોયેલા પાણી પરઠવે તો પાંચ ઉપવાસ. પાત્રા, માનક, તસ્પણી કે કોઈપણ પ્રકારના ભાજન-ઉપણ માત્રને ભીનાશ દૂર કરી, કોરા ક્રીને, ચીકાશવાળા કે વગરના નલુછેલા સ્થાપન કરી સખે તો ચોથા ભક્ત પાટાબંધની ગાંઠ ન છોડે, તેની પડિલેહણા કરીને ન શોધે તો ચોથ ભકત, ભોજન માંડલીમાં હાથ ધોવે, તેના પાણીમાં પગનો સંઘટ્ટો કરીને ચાલે, ભોજન ક્રવાની જગ્યામાં સાફ ક્રીને દંડપુચ્છણક્યી કાજો ન લે તો નિવી. ભોજનમાંડલીના સ્થાને જગ્યા સાફ કરીને પુછણક્યી જો લઈ, એક્કો ક્રીને ઇરિયા ના પ્રતિકમે તો નિવી. એ પ્રમાણે ઇરિયાવહી કરીને બાકી રહેલા દિવસનું અર્થાત તિવિહાર કે ચોવિહારનું પ્રત્યાખ્યાન ન કરે તો આયંબિલ ગરુ સન્મુખ પચ્ચકખાણ ન રે તો પુરિમ, અવધિથી પચ્ચકખાણ ક્લે તો આયંબિલ, પચ્ચખાણ કર્યા પછી ચૈત્ય અને સાધુને ન વાંદે તો પરિશ્મ. કુશલને વાંદે તો અવંદનીય, ત્યાર પછીના સમયમાં બહાર ચંડિલ ભૂમિ જવા માટે પાણી લેવા માટે જાય. વડી નિતી ક્રીને પાછા પરે તે સમયે કંઈક ન્યૂન ત્રીજી પોરિસિ પૂર્ણ થાય. તેમાં પમ ઇરિયાવહી પ્રતિકમીને વિધિથી ગમનાગમન આલોચીને પાત્રા, માનક આદિ ભાજન અને ઉપણો વ્યવસ્થિત કરે ત્યારે ત્રીજી પોરિસિ બરાબર પૂર્ણ થાય. આ પ્રમાણે ત્રીજી પોરિસી વીત્યા પછી હે ગૌતમ ! જે ભિક્ષ ઉપધિ અને સ્પંડિલો વિધિપૂર્વક ગણ સન્મુખ સંદિસાઉં' એમ આજ્ઞા માંગીને પાણી પીવાના પણ પચ્ચખાણ કરીને કાળવેળા સુધી સ્વાધ્યાય ન થ્રે તેને છઠ્ઠ પ્રાયશ્ચિત્ત જણાવવું. આ પ્રમાણે કાળવેળા આવી પહોંચે ત્યારે ગુરુની ઉપાધિ અને ચંડિલ, વંદન, પ્રતિકમણ, જઝાય, માંડળી આદિ વસતિની પ્રત્યુપેક્ષણા કરીને સમાધિપૂર્વક, ચિત્તના વિક્ષેપ વિના સંયમિત બનીને પોતાની ઉપાધિ અને સ્પંડિલની પ્રત્યુપેક્ષણા કરીને ગોચર ચરિત અને કાળને પ્રતિક્રમીને, ગોચર ચય ઘોષણા ક્રીને ત્યાર પછી દેવસ્મિક અતિચારોની વિશુદ્ધિ નિમિત્તે કાયોત્સર્ગ ક્રવો. આ દરેમાં અનુક્રમે ઉપસ્થાપન, પુરિમ એકસણાદિ પ્રાયશ્ચિત્ત જાણવા. આ પ્રમાણે કાયોત્સર્ગ ક્રીને મુહપત્તિ પડીલેહીને વિધિ પૂર્વક ગુરુને તિકર્મ વંદન કરીને સૂર્યોદયથી માંડીને કોઈપણ સ્થાને જવા કે બેસતા, જતા, ચાલતા, ભમતા, ઉતાવળ કરતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, લીલોતરી, વ્રણ, બીજ, પુષ્પ, ફૂલ, કુંપળ, અંકુર, પ્રવાલ, પબ, બે-ત્રણ-ચાર-પાંચ ઇંદ્રિયોવાળા જીવોનાં સંઘટ્ટન, પરિતાપન, ક્લિામણા, ઉપદ્રવ વગેરે ક્યાં હોય તથા Page #160 -------------------------------------------------------------------------- ________________ -૧૩૮ર થી ૧૩૦૪ ૧૫e ત્રણ ગુપ્તિ, ચાર કષાયો, પાંચ મહાવ્રતો, છ જીવનિમયો, સાત પાણષણા અને આહારેષણા, આઠ પ્રવચન માતા, નવ બ્રહ્મચર્યની ગતિ, દશવિધ શ્રમણ ધર્મ, જ્ઞાનદર્શન-ચારિત્રની જે ખંડના, વિરાધના થઈ હોય તેની નિંદા, ગહ, આલોચના, પ્રાયશ્ચિત્ત કરીને એકાગ્ર મનથી સૂત્ર, અર્થ, તદુભયને અતિશય ભાવનો, તેના અર્થની વિચારણા ક્રતો, પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપન. એમ #તાં સૂર્યાસ્ત થયો. ચેત્યોને વંદના કર્યા સિવાય પ્રતિક્રમણ ક્રે તો ચોથ ભકત. અહીં અવસર જાણી લેવો. પ્રતિક્રમણ પછી બે વિધિ સહિત બિલકુલ ઓછો સમય નહીં એવા પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય ન રે તો પાંચ ઉપવાસ, પહેલી પોરિસી પૂર્ણ થતાં પહેલાં સંથારો ક્રવાની વિધીની આજ્ઞા માંગો તો છઠ્ઠ સંદિસાવ્યા વિના સંથારો કરી સૂઈ જાય તો ઉપવાસ, ઉત્ત૫ટ્ટા વિનાનો સંથારો રે ઉપવાસ, બે પડનો સંથારો રે ઉપવાસ, વચમાં પોલાણવાળો, દોરીવાળા ખાટલામાં નીચે નરમ હોય તેવા ઢોલિયામાં, પલંગમાં સંથારો રે તો ૧oo આયંબિલ. સર્વે શ્રમણ સંઘ, સર્વે સાધર્મિ તેમજ સર્વ જીવાશિના તમામ જીવોને સર્વ ભાવથી ત્રિવિધ ત્રિવિધ ન ખમાયે, ક્ષમાન આપે, ચેત્યોને ન વાંદે, ગુના ચરણમાં ઉપધિ, દેહ, આરાઠાદિના સાગાર પચ્ચખાણ ક્યાં વિના, નનના છિદ્રોમાં ક્યાસનું રૂ ભરાવ્યા વિના સંથારામાં બેસે તો દરેક્માં ઉપસ્થાપન, સંથારામાં બેઠા પછી આ ધર્મ-શરીરને ગુરુ પરંપરાથી પ્રાપ્ત આ “શ્રેષ્ઠ મંત્રાક્ષરોથી’ દશે દિશામાં સાપ, સિંહ, દુષ્ટ, પ્રાંત, તુચ્છ, વ્યંતરે પિશાચાદિથી રક્ષે નહીં તો ઉપસ્થાપન. દશે દિશામાં રક્ષીને બાર ભાવના ભાવ્યા સિવાય સૂઈ જાય તો ૨૫-આયંબિલ. એક જ નિદ્રા પૂર્ણ ક્રી જાણીને ઇરિયાવહી પ્રતિક્રમીને પ્રતિક્રમણના સમય સુધી સ્વાધ્યાય ન રૈ તો પાંચ ઉપવાસ, ઉંઘી ગયા બાદ દુશ્મ કે મુમ્બ આવે તો ૧૦૦ શ્વાસોચ્છવાસ કાઉસ્સગ્ગ #વો. રાત્રે છીંક કે ખાંસી ખાય, પાટીયા-પાટ કે દંડ ખસતા શબ્દ જૈ તો ખમણ, દિવસે કે રાત્રે હાસ્ય, ક્રિડા, કંદર્પથી ઉપસ્થાપન. ચમ કે ભિક્ષ સૂત્રને અતિક્રમણ કરીને કાળનું અતિક્રમણ ક્રીને આવશ્યક ક્ટ તો હે ગૌતમ ! કરણે મિચ્છામિ દુક્કડમ, અારણે યથાયોગ્ય ઉપવાસાદિ પ્રાયશ્ચિત્ત ક્લેવા. જે ભિક્ષ શબ્દ રે-વે, ગાઢ-અગાઢ શબ્દોથી બૂમ પાડે તો દરેક સ્થાનમાં દરેક્ન દરેક પદમાં યથાયોગ્ય સંબંધ જોડીને પ્રાયશ્ચિત્ત આપવું. એ પ્રમાણે જે ભિક્ષુ અપ્રકાય, અગ્નિકાય, સ્ત્રી શરીરના અવયવોનો સંઘટ્ટો રે પણ ભોગવે નહીં તો તેને પચ્ચીશ આયંબિલ. જે વળી સ્ત્રીને ભોગવે તે દુરંત-પ્રાંત લક્ષણ વાળાનું મુખ પણ ન દેખવું. એવા તે મહાપાપીને પારાંચિત પ્રાયશ્ચિત્ત આપવું. જો તે મહાતપસ્વી હોય, ૭૦ માસ ક્ષપણ, ૧૦૦ અર્ધમાસ ક્ષપણ, ૧૦૦ પાંચ ઉપવાસ, ૧૦૦ વાર ઉપવાસ, ૧૦૦ અઠ્ઠમ, ૧૦૦ છઠ્ઠ ૧૦૦ ઉપવાસ, ૧૦૦ આયંબિલ, Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ૧૦૦ એક્કસણા, ૧૦૦ શુદ્ધ આચામ્સ એક્ઝશન, ૧૦૦ નિવી ચાવતું સવળા-અવળા ક્રમે પ્રાયશ્ચિત્ત જણાવવું. આ આપેલ પ્રાયશ્ચિત્ત જે ભિક્ષુ વગર વિસામે પાર પાડે તે નજીન્ના કળમાં આગળ આવનાર સમજવો. (૧૩૮૫] ભગવદ્ ! સવળા-અવળા કમથી આ પ્રમાણે સો-સો સંખ્યા પ્રમાણે દરેક જાતના તપોના પ્રાયશ્ચિત્ત કરે તો કેટલો કાળ સુધી ક્યાં ક્યું ? ગોતમ ! આચાર માર્ગમાં તે સ્થાપન થાય ત્યાં સુધી. ભગવદ્ ! પછી તે શું ક્રે? પછી કોઈ તપ જે, કોઈ તપ ન કરે. જે પૂર્વે ક્યા મુજબ તપ ક્યાં કરે છે તે વંદનીય, પૂજનીય, દર્શનીય છે. તે અતિપ્રશસ્ત સુમંગલ સ્વરૂપ છે. પ્રાતઃ નામ ગ્રહણીય છે, મિલોમાં વંદનીય છે. પ્રાયશ્ચિત્ત ન કરનારો પાપી, મહાપાપી, મહા મોટો પાપી, દુરંત-પ્રાંત અધમ લક્ષણ ચાવતું મુખ જોવા લાયક નથી. [૧૩૮૬, ૧૩૮] ગોતમ ! જ્યારે આ પ્રાયશ્ચિત્ત સૂત્ર વિરચ્છેદ પામશે ત્યારે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાનું તેજ સાત દિનરાત્રિ ઝૂરાયમાન થશે નહીં. હે ગૌતમ ! આનો વિચ્છેદ થશે એટલે સમગ્ર સંયમનો અભાવ થશે. કેમ કે આ પ્રાયશ્ચિત્ત સર્વે પાપનો પ્રíપણે નાશ ક્રનાર છે. સર્વ તપ-સંયમ અનુષ્ઠોનું પ્રધાન અંગ હોય તો પરમ વિશુદ્ધિ સ્વરૂપ પ્રવચનના પણ નવનીત અને સારભૂત સ્થાન જણાવેલ હોય તો હે ગૌતમ ! આ પ્રાયશ્ચિત્ત પદો છે. [૧૩૮૮] હે ગૌતમ ! આ સર્વે પ્રાયશ્ચિત્તોને એઠા ક્રીને સરવાળો કરાય તેટલું પ્રાયશ્ચિત્ત એક ગયછનાયકને અને સાધ્વીમાં પ્રવર્તિનીને ચાર ગણું પ્રાયશ્ચિત્ત જણાવવું, કેમ કે તેઓ તો આ સર્વે જાણે જ છે. હવે જો આ જ્ઞાતા અને ગચ્છ નાયત્તે પ્રમાદ નારા થાય, તો બીજાઓ બળ, વીર્ય હોવા છતાં અધિક્તર આગમમાં ઉધમ કરવાનો ઘટાડો નાર થાય. કદાચ કંઈ અતિ મહાન અનુષ્ઠાન ક્રવાનો ઉધમ ક્રના થાય તો પણ તેવી ધર્મશ્રદ્ધાથી ન જે, પણ મંદ ઉત્સાહથી ઉધમ નારો થાય. ભગ્ન પરિણામવાળાનો રેલો ાયકલેશ નિરર્થક સમજવો. જે કારણ માટે આ પ્રમાણે છે તે માટે અચિંત્ય, અનંત, નિનુબંધવાળા, પુન્યના સમુદાયવાળા તીર્થક્ય તેવી પ્રચાઈ ભોગવતાં હોવા છતાં સાધુને તે પ્રમાણે ક્રવું યોગ્ય નથી. આ પ્રમાણે ગચ્છાધિપતિ આદિએ સર્વ પ્રક્ટરે દોષમાં પ્રવૃત્તિ દ્રવી જ ન જોઈએ. આ કારણે હે ગૌતમ ! એમ હેવાય છે કે ગચ્છાધિપતિ આદિ સમુદાયનાયકોને આ સર્વ પ્રાયશ્ચિત્ત જેટલું એઠું ક્રીને સરવાળો ક્રતા તેનાથી ચારગણું પ્રાયશ્ચિત્ત કર્યું. [૧૩૮૯] ભગવન્! જે ગણી અપ્રમાદી થઈને શ્રુતાનુસાર ચોક્ત વિધાન રવા પૂર્વક સતત નિરંતર સત-દિવસ ગચ્છની સાર-સંભાળ ન રાખે તો તેને કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? ગચ્છની સાર સંભાળ ન રાખે તેને પારચિત પ્રાયશ્ચિત્ત જણાવવું. ભગવન્! જે વળી કોઈ ગણી સર્વ પ્રમાદના આલંબનોથી વિપ્રમુક્ત હોય, Page #162 -------------------------------------------------------------------------- ________________ ૭-૧૩૮૯ ૧૬૧ શ્રુતાનુસારે હંમેશાં નિરંતર ગ૭ની સારણાદિપૂર્વક સંભાળ રાખતા હોય, તેનો કોઈ દુષ્ટ શિલવાળો તથા પ્રકારનો શિષ્ય સન્માર્ગનું યથાર્થ આયરમ ન જતો હોય તો તેવા ગણિને પ્રાયશ્ચિત આવે ખરું? હે ગૌતમ ! તેવા ગુરુને જરૂર પ્રાયશ્ચિત્ત આવે. ભગવન્! ક્યા કારણે એમ જ્હો છો ? ગૌતમ ! તેણે શિષ્યને ગુણ-દોષની પરીક્ષા ક્યાં વિના પ્રવજ્યા આપી છે તે નરણે ભગવન ! શું તેવા ગણિને પણ પ્રાયશ્ચિત્ત અપાય ? ગૌતમ ! આવા ગુણોથી યુક્ત ગણી હોય, પરંતુ જ્યારે આવા પ્રકારના પાપશીલવાળા ગ૭ને વિવિધ ત્રિવિધે વોસિરાવીને જેઓ આત્મહિતની સાધના ક્રતા નથી, ત્યારે તેમને સંઘ બાહ્ય ક્રવા માટે જણાવવું. ભગવન્! જ્યારે ગચ્છનાયક ગણી એ ગચ્છને ત્રિવિધે વોસિરાવે ત્યારે તે ગચ્છને આદરમાન્ય ક્રી શકાય ? જે પશ્ચાતાપ ક્રી સંવેગ પામીને યથાયોક્ત પ્રાયશ્ચિતનું સેવન કરીને બીજા ગચ્છાધિપતિ પાસે ઉપસંપદા પામીને સમ્યગમાર્ગનું અનુસરણ કે તો તેનો આદર કરવો. હવે જે તે સ્વચ્છંદપણે તે જ પ્રકારે રહે, પશ્ચાત્તાપ પ્રાયશ્ચિત્ત ન કરે, સંવેગ ન પામે, શ્રમણ સંઘ બહાર કરેલ તે ગચ્છને ન માનવો. [૧૩૦] ભગવન!જ્યારે શિષ્યો યથોક્ત સંયમક્રિયામાં વર્તતા હોય ત્યારે કંઈક ફગર તે સારા શિષ્યને દીક્ષા પ્રરૂપે, ત્યારે શિષ્યોએ શું ક્તવ્ય જવું ઉચિત ગણાય? ગૌતમ ! ધીર, વીર, તપનું સંયમન કરવું, ભગવન કેવી રીતે ? ગોતમ ! અન્ય ગચ્છમાં પ્રવેશીને. ભગવન્! તેના સંબંધી સ્વામીપણાની ફાગતિ આપ્યા સિવાય બીજા ગચ્છમાં પ્રવેશ ન મળવી શકે ત્યારે શું કરવું ? ગૌતમ ! કયા પ્રારે તેના સંબંધી સ્વામીપણાનું સર્વ પ્રકારે સાફ થાય ? ગૌતમ ! અક્ષરોમાં. ભગવન! તે અક્ષસે ક્યા છે ? હે ગૌતમ ! કોઈપણ કાળાંતરે પણ હું એના શિષ્ય કે શિષ્યણીપણે સ્વીકારીશ નહીં. ભગવદ્ ! જો કદાચ તે આવા પ્રકારના અક્ષરો ન આપે તો ? ગૌતમ ! જો તે એવા અક્ષરો ન લખી આપે તો નજીકના પ્રવચનીકોને કહીને ચાર-પાંચે એકઠા થઈ તેમના ઉપર દબાણ ક્રીને અક્ષરો અપાવવા. ભગવન ! એવા દબાણથી પમ તે શ્રુ અક્ષરો ન આપે તો ? હે ગૌતમ ! તો તેને સંઘ બહાર વાનો ઉપદેશ આપવો. ભગવદ્ ! ક્યા શરણે એમ કહો છો ? ગૌતમ ! આ સંસારમાં મહા મોહપાશરૂપ ઘર અને કુટુંબનો ફાંસ વળગેલો છે. તેવો સંઓ મહામુક્લીથી તોડીને અનેક શારીરિક માનસિક ઉત્પન્ન થયેલા ચારે ગતિરૂપ સંસાના દુઃખથી ભયભીત થયેલા મેઈ પ્રક્રરે મોહ અને મિથ્યાત્વાદિજ્ઞા ક્ષયોપશમના પ્રભાવથી સન્માર્ગની પ્રાપ્તિ કરીને કમભોગથી કંટાળી વૈરાગ્ય પામી. જેની આગળ પરંપરા વધે નહીં એવા નિરનુબંધી પુજને ઉપાર્જન ક્રે છે. તે 30|11]. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પુણ્યોપાર્જન તપ અને સંયમથી થાય છે. તેના તપ અને સંયમની ક્રિયામાં જો ગર પોતે જ વિM નાર થાય કે બીજા પાસે વિજ્ઞ ાવે કે વિદન નારને સારો માની અનુમોદના કરે, સ્વપક્ષ કે પરપક્ષથી વિધ્ધ થતું હોય તેની ઉપેક્ષા રે અર્થાત પોતાના સામર્થ્યથી ન રોકે, તો તે મહાનુભાગ એવા સાધુનું વિધમાન ધર્મવીર્ય પણ નાશ પામે, એટલામાં ધર્મવીર્ય નાશ પામે તેટલામાં નજીકમાં જેનું પુન્ય આગળ આવવાનું હતું, તે નાશ પામે છે. -(તથા)- જો તે શ્રમણ લિંગનો ત્યાગ ક્રે છે. જો એવા પ્રકારે ગુણોથી યુક્ત હોય તો તે ગચ્છનો ત્યાગ ક્રીને અન્ય ગયછમાં જાય છે. ત્યાં પણ જો તે પ્રવેશ ન મેળવે તો કદાચ વાળીને અવધિથી પ્રાણનો ત્યાગ કરે, કદાચ વળીને મિથ્યાત્વ ભાવ પામીને બીજા પાખંડીમાં ભળી જાય, કદાચ સ્ત્રીનો સંગ્રહ કરીને ગૃહસ્થાવાસમાં પ્રવેશ કરે આવા પ્રકારનો એક વખતનો મહાતપસ્વી તે હવે અતપસ્વી થઈને પારકાના ઘેર ક્રમ નારો દાસ થાય, જ્યાં સુધીમાં આવી હલક્ક વ્યવસ્થા ન થાય, તેટલામાં તો એકાંત મિથ્યાત્વ અંધકાર વધવા લાગે. જેટલામાં મિથ્યાત્વની એવા બનેલા ઘણાં લોક્નો સમુદાય દુર્ગતિને નિવારણ નાર, સુખ પરંપરાને રાવનાર, અહિંસા લક્ષણવાળો શ્રમણ ધર્મ મહામુક્લીથી ક્રનાર થાય છે તેટલામાં તીર્થ વિચ્છેદ થાય. એટલે પમપદ-મોક્ષનું આંતરું ઘણું જ વધી જાય અથતિ મોક્ષ ઘણો દૂર ઠેલાય છે. મોક્ષનો માર્ગ દૂર થાય છે. એટલે અત્યંત દુઃખી એવા ભવ્યાત્મનો સમૂહ કરી ચાર ગતિવાળા સંસાર ચક્રમાં અટવાશે. એ કારણે હે ગૌતમ ! એમ ધેવાય છે કે આ પ્રશ્નરે ગુરુ અક્ષરો ન આપે તો તેને સંઘ બહાર કાઢવાનો ઉપદેશ આપવો. ૩િ૧] ભગવદ્ ! કેટલા નળ પછી આ માર્ગમાં કુગુ થશે? હે ગૌતમ ! આજથી માંડીને સાડા બારસો વર્ષની કેટલાંક અધિક વર્ષો ઉલ્લંઘન થયા પછી તેવા ગુરુઓ થશે. ભગવાન ! ક્યા ક્રરણે તેઓ પણું પામશે ? ગૌતમ! તે કાળે તે સમયે સદ્ધિ, રસ અને શાતા નામક ત્રણ ગાવોને સાધીને થયેલા, મમતા ભાવ, અહંકારભાવ પ અનિથી જેમના આગંતર આત્મા અને દેહ સળગી રહેલા છે. મેં આ કાર્ય ક્ય, મેં શાસનની પ્રભાવના ક્રી, એવા માનસવાળા શાસ્ત્રોના યથાર્થ પરમાર્થોને ન જાણનારા આચાર્યો ગચ્છનાયકો થશે. એ ારણે તેઓ ફક્સ ધેવાશે. ભગવદ્ ! તે કાળે સર્વે શું એવા ગચ્છાનાયકો થશે ? ગૌતમ ! એનંતે સર્વે એવા નહીં થશે. કેટલાંક વળી દુરંત પ્રાંત લક્ષણવાળા, અધમ, ન જોવા લાયક, એક માતાએ સાથે જન્મ આપેલા જોડલાં પણે જન્મેલા હોય, નિર્મર્યાદ પાપ કરવાના સ્વભાવવાળા, આખા જન્મમાં દુષ્ટ કાર્યો નારા, જાતિ રીદ્ધ પ્રચંડ અભિગ્રહિક મહામોટા મિથ્યાત્વષ્ટિના ધારૂ થશે. ભગવન તેને કેવી રીતે ઓળખવા ? ગૌતમ ! ઉબ, ઉન્માર્ગ પ્રવર્તાવનાર Page #164 -------------------------------------------------------------------------- ________________ 9/- ૧૩૯૧ ૧૬૩ ઉપદેશ આપનાર કે અનુમતિ જણાવનાર હોય તેવા નિમિત્તોથી તે ઓળખાય છે. [૧૩૯૨] ભગવન્ ! જે ગણનાયક આચાર્ય હોય તે લગીર પણ આવશ્યક્માં પ્રમાદ કરે ખરા ? ગૌતમ ! તેઓ વિના કારણે ક્ષણવાર પણ પ્રમાદ કરે તો અવંદનીય ગણાવવા. જેઓ અતિ મહાન કારણ આપે તો પણ ક્ષણવાર પણ પોતાના આવશ્યમાં પ્રમાદ કરતાં નથી તે વંદનીય, પૂજનીય, દર્શનીય યાવત્ સિદ્ધ, બુદ્ધ, પાગત, ક્ષીણ આઠ કર્મ મલવાળા, કર્મરજ રહિત હોય તેમની સમાન જાણવા. શેષ અધિકાર ઘણાં વિસ્તારથી સ્વસ્થાને વ્હેવાશે. [૧૩૯૩] આ રીતે પ્રાયશ્ચિત્ત વિધિ શ્રવણ કરીને અદીનમનવાળો દોષોને સેવવા યોગ્ય અનુષ્ઠાનો તો નથી, જે સ્થાનમાં જેટલી શક્તિ ફોવવી પડે તે ફોરવે છે. તે આરાધક આત્મા થયેલા છે. [૧૩૯૪ થી ૧૩૯૬] જળ, અગ્નિ, દુષ્ટ હિંસક જાનવરો, ચોર, રાજા, સર્પ, યોગિનીના યો, ભૂત, પક્ષી, રાક્ષસ, ક્ષુદ્ર, પિશાચો, મારી, મરકી, કંકાસ, જીયા, વિઘ્નો, રોધ, આજીવિકા, ચટવી કે સમુદ્ર ફસામણ, કોઈ દુષ્ટ ચિંતવન કરે, અપશુક્ન આદિના ભયના પ્રસંગે આ વિધાનું સ્મરણ કરવું. [આ વિધા મંત્રાક્ષર સ્વરૂપે છે, મંત્રાક્ષનો અનુવાદ ન થાય. મૂળ મંત્રાક્ષર માટે અમારું આગમસુત્તળિ ભાગ-૩૯ - મનિમીઠું આગમનું પૃષ્ઠ ૧૨૦ જોવું. [૧૩૯૬] આ શ્રેષ્ઠ વિધાર્થી વિધિપૂર્વક પોતાના આત્માને સારી રીતે અભિમંત્રીને આ કહીશું તે સાત અક્ષરોથી એક મસ્તક, બંને ખભા, કુક્ષી, પગના તળીયા એમ સાત સ્થાને સ્થાપવા, તે આ પ્રમાણે- . ગોમ્ મસ્તકે, વુઃ - ડાબાખભાની ગ્રીવા વિશે. ડાબા પગના તળીયે, તે - જમણાં પગના તળીયે, જમણા ખભાની ગ્રીવા એ સ્થાપન કરવા. ડાબી કુક્ષી વિશે. જમણી કુક્ષી વિશે, [૧૩૯૭ થી ૧૩૯૯] દુઃસ્વપ્ત, દુનિમિત્ત, ગ્રહપીડા, ઉપસર્ગ, શત્રુ કે અનિષ્ટના ભયમાં, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વીજળી, ઉલ્કાપાત, ખરાબ પવન, અગ્નિ, મહાજનો વિરોધ વગેરે જે કોઈ આલોકમાં થવાવાલા ભય હોય તે બધા આ વિધાના પ્રભાવથી વિનાશ પામે છે. रू स्वा ન · - મંગલ નાર, પાપ હરનાર, બીજા બધાં અક્ષય સુખ આપનાર એવું પ્રાયશ્ચિત્ત કરવાની ઇચ્છાવાળા ક્દાચ તે ભવમાં સિદ્ધિ ન પામે તો પણ વૈમાનિક ઉત્તમ દેવગતિને પામીને પછી સુકુળમાં ઉત્પન્ન થઈ જલ્દી સમ્યક્ત્વ પાર્ટીને સુખની પરંપરાને અનુભવતો આઠે કર્મની બાંધેલી રજ અને મલથી કાયમ માટે મુક્ત થાય, સિદ્ધિ પામે છે એમ હું છું. [૧૪૦૦] ભગવન્ ! આટલું જ માત્ર પ્રાયશ્ચિત્ત વિધાન છે કે જેથી આ પ્રમાણે આદેશ કરાય છે ? ગૌતમ ! આ તો સામાન્યથી બાર મહિનાના દરેક રાત્રિ દિવસના દરેક સમયના પ્રાણનો નાશ કરવો, ત્યારથી માંડીને બાલ-વૃદ્ધ નવદીક્ષિત ગણનાયક, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ રત્નાધિક વગેરે સહિત મુનિગણ તથા અપ્રતિપાતિ એવા મહા અવધિ, મન:પર્યવજ્ઞાની, છદ્મસ્થ વીતરાગ એવા ભિક્ષુકોને એકાંત અભ્યુત્થાન યોગ્ય આવશ્યક ક્રિયા સંબંધે આ સામાન્ય પ્રાયશ્ચિત્ત ઉપદેશેલું છે. પરંતુ આટલું જ માત્ર પ્રાયશ્ચિત્ત છે તેવું બિલકુલ ન માનશો. મ ભગવન્ ! શું અપ્રતિપાતિ મહા અવધિ-મનઃ પર્યવજ્ઞાની અને છદ્મસ્થ વીતરાગે સમગ્ર આવશ્યોના અનુષ્ઠાન વા જોઈએ ? ગૌતમ ! તેમણે જરૂર કરવા જોઈએ. માત્ર આવશ્યો કરવા જોઈએ તેમ નહીં, પણ એકી સાથે નિરંતર સતત આવશ્યાદિ અનુષ્ઠાનો વા જોઈએ. ભગવન્ ! કેવી રીતે ? ગૌતમ ! અચિંત્ય બળ, વીર્ય, બુદ્ધિ, જ્ઞાનાતિશય, શક્તિના સામર્થ્યપૂર્વક કરવા જોઈએ, ભગવન્ ! ક્યા કારણે વા જોઈએ ? ગૌતમ ! રખેને ઉત્સૂત્ર, ઉન્માર્ગનું મારાથી પ્રવર્તન ન થાય અથવા થયું હોય તો, તેમ કરીને આવશ્યક કરવા જોઈએ. [૧૪૦૧] ભગવન્ ! વિશેષ પ્રકારે પ્રાયશ્ચિત્ત કેમ નથી હેતાં ? ગૌતમ ! વર્ષાકાળે માર્ગગમન અને વસતિપરિભોગ. રવા વિષયક ગચ્છાચારની મર્યાદાનું ઉલ્લંઘન કરવા વિષયક, સંધાચારનું અતિક્રમણ, ગુપ્તિભેદ, સાત પ્રકારના માંડલી ધર્મનું અતિક્રમણ, અગીતાર્થના ગચ્છમાં જવાથી થયેલ કુશીલ સાથેનો વંદન, આહારાદિ વ્યવહાર, અવિધિથી પ્રવજ્યા કે વડીદીક્ષા આપવાથી લાગેલા પ્રાયશ્ચિત્ત, અયોગ્ય કે અપાત્રને સૂત્ર, અર્થ, તદુભયની પ્રજ્ઞાપના કરવાથી લાગેલ અતિયાર, અજ્ઞાન વિષયક એક અક્ષર આપવાથી થયેલ દોષ [તથા] દૈવસિક, રાત્રિક, પાક્ષિક, માસિક, ચતુમસિક, વાર્ષિક, આલોક કે પરલોક સંબંધી નિદાન કરેલ હોય, મૂળ ગુણ કે ઉત્તરગુણની વિરાધના, જાણતાં કે અજાણતાં લ, વારંવાર નિર્દયતાથી દોષ સેવન રે, પ્રમાદ-અભિમાનથી દોષ સેવન રે, આજ્ઞા પૂર્વના અપવાદથી દોષ સેવ્યા હોય, મહાવ્રતો, શ્રમણધર્મ, સંયમ, તપ, નિયમ, ક્યાય, ગુપ્તિ, દંડ, મદ, ભય, ગારવ, ઇંદ્રિય વિષયક દોષો સેવ્યા હોય, આપત્તિકાળમાં આર્ત-રૌદ્રધ્યાન થવું, રાગ-દ્વેષ-મોહ-મિથ્યાત્વ વિષયક, દુષ્ટ, કુર પરિણામ થવાના કારણે ઉત્પન્ન થયેલ મમત્વ, મૂર્છા, પરિગ્રહ અને આરંભથી થયેલ પાપ, સમિતિનું પાલન ન થવું. [તા] પારાની ગેરહાજરીમાં તેની નિંદા કરવી, અમૈત્રી ભાવ, ધર્માંતરાય, સંતાપ, ઉદ્વેગ, માનસિક અશાંતિથી ઉત્પન્ન થયેલ પાપ, સંખ્યાતીત આશાતના પૈકી કોઈ પણ આશાતનાથી ઉત્પન્ન થયેલ, પ્રાણવધ-મૃષાવાદ-અદત્તનું લેવું- મૈથુનના ત્રિણ યોગ પૈકી કોઈ પણ યોગથી ખંડિત થતા - પરિગ્રહથી ઉત્પન્ન - રાત્રિભોજન વિષયક પાપ [તા] વાચિક, કાયિક અસંયમ, રણ, રાવણ, અનુમત્તિથી ઉત્પન્ન થયેલ યાવત્ જ્ઞાન-દર્શન-ચારિત્રના અતિયાર વડે ઉત્પન્ન થયેલ પાપકર્મનું પ્રાયશ્ચિત્ત વધારે કેટલું વ્હેવું ? જેટલાં ચૈત્યવંદનના આદિક પ્રાયશ્ચિત્ત સ્થાનો પ્રરૂપેલાં Page #166 -------------------------------------------------------------------------- ________________ -૧૪૦૧ ૧૬૫ છે, તેટલાં વિશેષણથી હે ગૌતમ ! અસંખ્યય પ્રમાણ પ્રજ્ઞાપના ક્યાય છે. માટે એ પ્રમાણે સારી રીતે ધારણા વી કે હે ગૌતમ ! પ્રાયશ્ચિત્ત સૂત્રની સંખ્યાના સંખ્યા પ્રમાણ નિર્યુકિતઓ, સંગ્રહણીઓ, સંખ્યાના અનુયોગો, હારો, સંખ્યાના અક્ષરો, અનંતા પર્યાયો, દશવિલા છે, ઉપદેશેલા છે, કહેલા છે, સમજાવેલા છે, પ્રરૂપેલા છે, કાલ અભિગ્રહપણે ચાવત અનુપૂર્વીથી ફે અનાનુપૂર્વીથી એટલે કમથી કે ક્રમ વિના યથાયોગ્ય ગુણમણાને વિશે પ્રાયશ્ચિત્તો પ્રરૂપેલા છે, એમ દું છું. [૧૪] ભગવદ્ ! આપે ન્હા તેવા પ્રાયશ્ચિત્તની બહુલતા છે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો સંઘટ્ટ થાય છે. ભગવન્! આવા પ્રકારના પ્રાયશ્ચિત્તને ગ્રહણ જનાર એવા કોઈ હોય છે કે જે આલોચના-નિંદાગ્રહ કરીને યાવર યથા યોગ્ય તપો ક્ય ક્રીને, પ્રાચશ્ચિત્ત સેવીને, શ્રમણ્યને આરાધે, પ્રવચન આરાધે યાવતુ આત્મહિત માટે તેને અંગીકાર કરીને પોતાના કાર્યને આરાધે કે સ્વાર્યની સાધના કરે ? ગૌતમ ! ચાર પ્રકારે આલોચના જાણવી, તે આ પ્રમાણે – નામ આલોચના, સ્થાપના આલોચના દ્રવ્ય આલોચના અને ભાવ આલોચના. આ ચારે પદો અનેક રીતે અને ચાર પ્રક્વરે યોજી શકાય છે, તેમાં નામ આલોચના નામ માત્રથી સમજવી. સ્થાપના આલોચના પુસ્તકદિમાં લખેલી હોય, દ્રવ્ય આલોચના તેને કહેવાય કે જે સરળતાથી આલોચના ક્રીને જે પ્રમાણે પ્રાયશ્ચિત્ત કહેવાયેલ હોય તે પ્રમાણે ફ્રી ન આપે. આ ત્રણે પદો ગૌતમ ! અપ્રશસ્ત છે. હે ગૌતમ ! જે આ ચોથું ભાવ આલોચના નામક પદ છે, તે લાગેલા દોષની આલોચના ક્રીને ગુરુ પાસે યથાર્થપણે નિવેદન ક્રીને, નિંદા-ગ-પ્રાયશ્ચિત સેવન ક્રીને ચાવત્ આત્મહિત માટે તેને અંગીકાર કરીને પોતાના આત્મહિત માટે તેને અંગીકાર કરીને પોતાના આત્માની અંતિમ સાધના માટે તે ઉત્તમાર્ગની આરાધના કરે, ભગવદ્ ! તે ચોથું પદ કેવા પ્રક્ષરનું છે ? ગૌતમ ! તે ભાવ આલોચના કહેવાય ભગવદ્ ! તે ભાવ આલોચના ક્રેને લ્હેવાય ? ગૌતમ ! જે ભિક્ષુ આવા પ્રકારનો સંવેગ વૈરાગ્ય પામેલો હોય, શીલ-તપદાન-ભાવના રૂપ ચાર સ્કંધયુક્ત ઉત્તમ શ્રમણ ધર્મની આરાધનામાં એકાંત રસિક બનેલો હોય, મદ-ભયગારવ ઇત્યાદિ દોષોથી સર્વથા મુક્ત થયેલો હોય, સર્વે ભાવો અને ભાવાંતરો વડે ક્રીને શલ્ય હિત બની સર્વ પાપોની આલોચના ક્રીને વિશુદ્ધિપદ મેળવીને “તહતિ' કહેવાપૂર્વક આલોચના પ્રાયશ્ચિત્તને બરાબર સેવીને સંયમક્રિયા સયક પ્રકરે પાળે, તે આ રીત પિયo૩] હિતાર્થી આત્માઓ છે તે અલ્પ પાપ પણ બાંધતા નથી. તેમની શુદ્ધિ તો તીર્થક્ય ભગવંતના વયનોથી થાય છે. [૧૪૦૪ થી ૧૪૦ અમારા સરખાની શદ્ધિ કેવી રીતે થાય ? ઘોર સંસારના દુઃખો આપનાર તેવા પાપનો ત્યાગ કરીને મન, વચન, કાયાની ક્રિયાથી શીલના Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ મહાનિશીથ છેદસૂત્ર-અનુવાદ ભારને હું ધારણ કરીશ. જે રીતે સર્વજ્ઞ ભગવંતો, કેવલી તીર્થો , ચાસ્ટિવાળ આચાર્યો, ઉપાધ્યાયો, સાધુઓ, વળી જે રીતે પાંચે લોક્યાલો, જે જીવો ધર્મના જ્ઞાતા છે, તેમની સમક્ષ હું મારું તલમાત્ર પાપ પણ મારું પાપ છુપાવીશ નહીં, તેવી રીતે માસ સર્વ દોષની આલોચના ક્રીશ. તેમાં જે કંઈપણ પર્વત જેટલું ભારે પણ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય તો પણ હું તેનું સેવન કરીશ કે જે રીતે તાલ પાપો પીગળી જાય અને મારી શુદ્ધિ થાય. [૧૪૦૮ થી ૧૪૧૧] પ્રાયશ્ચિત્ત ક્યાં વિનાનો આત્મા ભવાંતરમાં મૃત્યુ પામીને નરક, તિર્યંચ ગતિમાં ક્યાંક કુંભિયામાં, ક્યાંક ક્રવતોથી બંને બાજુ રહેંસાય છે, ક્યાંક શૂળીમાં વિધાય છે, ક્યાંક પગે દોરી બાંધીને જમીન ઉપર કંટાકાંક્યમાં ઘસડી જવાય છે. ક્યાંક ગળડાવાય છે. ક્યાંક શરીરનું છેદન-ભેદન વામાં આવે છે. વળી દોરડા, સાંકળ, બેડીથી બંધાવું પડે છે, ક્યાંક નિર્જન જંગલ ઉલંઘવું પડે છે. ક્યાંક બળદ-ઘોડા-ગધેડાદિના ભવમાં દમન સહન ક્રવું પડે છે, ક્યાંક લાલ ચોળ તપેલાં લોઢાનાં સળિયાના ડામ ખમવા પડે છે, ક્યાંક ઉંટ, બળદના ભાવમાં નાક વિંધાવી નાથવું પડે છે. વળી ક્યાંક ભારે વજનોના ભાર ઉપાડવા પડે છે. કયાંક વધ અને તાડાના દુઃખો પરાધીનતાથી ભોગવવા પડે છે, ક્યાંક શક્તિ ઉપરાંતનો બોજો ખેંચવો પડે છે. ક્યાંક અણીયાણી આરથી વિધાવું પડે છે. વળી છાતી, પીઠ, હાડકં, કેડનો ભાગ તૂટી જાય છે. પરવશતાથી ભુખ-તરસ સહેવા પડે છે. સંતાપ, ઉદ્વેગ, દારિદ્રાદિ દુખો અહીં ફરી સત્ન વા પડશે. [૧૪૧૨, ૧૪૧૩] તો તેના બદલે અહીંજ મારું સમગ્ર દુશ્ચરિત્ર જે પ્રમાણે મેં સેવ્યું હોય, તે પ્રમાણે પ્રગટ ક્રીને ગુરુની પાસે આલોચના ક્રીને, નિંદા ક્રીને, ગહ ક્રીને, પ્રાયશ્ચિત્તનું સેવન કરીને, ધીર-વીર-પરાક્રમવાળું ઘોર તપ કરીને સંસારના દુ:ખ દેનારા પાપકર્મને એકદમ બાળીને ભસ્મ ફ્રી દઉં. [૧૪૧૪, ૧૪૧૫] અત્યંત કડક્કતું, wારી, શુક્ર, દુ:ખે કરીને તેવી શકાય તેવું ઉગ્ર, વધારે ઉગ્ર, જિનેશ્વરોએ Èલ સક્લ ચાણના કારણભૂત એવા પ્રકારના તપને આદરથી લેવીશ કે જેનાથી ઉભા ઉભા પણ શરીર સુકાઈ જાય. [૧૪૧૬ ી ૧૪૧૮] મન, વચન, કાયાના દંડનો નિગ્રહ કરીને સજ્જડ આરંભ અને આશ્રવના દ્વારોને શેકીને તથા અહંન્નર, ઈષ્યાં અને ક્રોધનો ત્યાગ ક્રીને રાગ-દ્વેષ-મોહથી રહિત થયેલો વળી સંગ વગરનો, પરિગ્રહરહિત, મમત્વભાવ રહિત, નિરહંકારી, શરીર ઉપર પણ નિસ્પૃહતાવાળો બનીને હું પાંચ મહાવ્રતોનું પાલન ક્રીશ અને નિશે તેમાં અતિયારોને પણ લાવવા દઈશ નહીં. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩-૧૪૧૯ થી ૧૪૨ ૧૬૭ [૧૪૧૯ થી ૧૪ર) અહાહા મને ધિક્કાર થાઓ. ખરેખર હું અધન્ય છું. હું પાપી છું. પાપ મતિવાળો છું. પાપ નાર હું પાપિઠ છું. હું અધમાધમ મહાપાપી છું. હું કુશીલ, ભ્રષ્ટયારિત્રવાળો, ભિલ અને ક્સાઈની ઉપમા આપવા લાયક છે. હું ચંડાળ, કૃપા વગરનો પાપી, કૂર્મ કરનાર, નિંધ છું. આવા પ્રકારના દુર્લભ ચારિત્રને પામીને, જ્ઞાન-દર્શન-ચારિત્રની વિરાધના ક્રીને પછી તેની આલોચના, નિંદના, ગોંણા અને પ્રાયશ્ચિત્ત ન કર્યું અને સવરહિત, આરાધના વગરનો, કદાચ હું મૃત્યું પામું તો નક્કી અનુત્તર, મહા ભયંક્ર સંસાર સાગરમાં એવો ઉંડો ડૂબીશ કે પછી રોડો ભવે પણ ફરી ઉગરી શકીશ નહીં. [૧૪૨૩ થી ૧રપ તો જ્યાં સુધીમાં વૃદ્ધાવસ્થાથી પીડા ન પામું, તેમજ મને ક્રેઈ વ્યાધિ ઉત્પન્ન ન થાય, જ્યાં સુધીમાં ઇંદ્રિયો સલામત છે, ત્યાં સુધીમાં હું ધર્મનું સેવન ફ્રી લઉં. પહેલાંના રેલાં પાપર્મોની એકદમ નિંદા, ગહ, લાંબાકાળ સુધી ક્રીને તેને બાળીને ભસ્મ કરી નાખ, પ્રાયશ્ચિત્ત સેવન ક્રીને હું નિતંક બનીશ. હે ગતમ! નિક્યુષ અને નિષ્કલંક એવા શુદ્ધ ભાવો તે નષ્ટ ન થાય તે પહેલાં ગમે તેવું દુષ્કર પ્રાયશ્ચિત પણ હું લઈશ. [૧૪૨૬ થી ૧૪૨૯] આ પ્રમાણે આલોચના પ્રગટ કરીને, પ્રાયશ્ચિતનું સેવન ક્રીને ફ્લેશ અને ર્મમળથી સર્વથા મુક્ત થઈને કદાચ તે ક્ષણે કે તે ભવમાં મક્તિ ન પામે તો નિત્ય ઉધોતવાળો સ્વયં પ્રકાશિત દેવભિના મધુર શબ્દવાળા, સેંકડો અપ્સરાઓથી યુક્ત એવા વૈજ્ઞાનિક ઉત્તમ ક્યું જાય છે. ત્યાંથી ચ્યવીને ફરી અહીં આવીને ઉત્તમ કુળમાં જન્મ પામી, કાપભોગથી ક્રાળેલો, વૈરાગ્ય પામેલો, તપસ્યા કરીને ફરી પંડિત મરમ પામીને અનુત્તર વિમાનમાં નિવાસ કરી અહીં આવેલો સમગ્ર ત્રણે લોક્ના બંધવ સમાન ધર્મતીર્થકરપણે પણ ઉત્પન્ન થાય છે. [૧૪૩૦) હે ગૌતમ ! સુપ્રશસ્ત એવી આ ચોથા પદનું નામ અક્ષય સુખ સ્વરૂપ મોક્ષને આપનાર ભાવ આલોચના છે, એમ હું છું છું [૧૪૩૧, ૧૪૩ર) હે ભગવન ! આ પ્રકારનું ઉત્તમ, શ્રેષ્ઠ, વિશુદ્ધિપદ પામીને જે કોઈ પ્રસાદના કારણે ફરી વારંવાર કંઈક વિષયમાં ભૂલ રે, ચૂડી જાય, ખલના પામે, તો તેને માટે અતિ વિશુદ્ધિયુક્ત શુદ્ધિપદ હ્યું છે કે નહીં ? આ શંકાનું સમાધાન આપો. [૧૪૩૩ થી ૧૪૩૫] હે ગૌતમ લાંબાકાળ સુધી પાપની નિંદા અને ગર્ણ કરીને, પ્રાયશ્ચિત્તનું સેવન ક્રીને જે પછી પોતાના મહાવતોનું રક્ષણ હા કરે તો જેમ ધોયેલાં Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ વસ્ત્રને સાવચેતીથી રક્ષણ ન જૈ તો તેમાં ડાઘા પડે, તેના સમાન થઈ જાય. અથવા તો તે જેમાંથી સુગંધ ઉછળી રહી છે એવા અતિ નિર્મળ ગંધોદક્યી પવિત્ર ક્ષીર સમુદ્રમાં સ્નાન કરીને અશચિથી ભરેલાં ખાડામાં પડે તેના સરખો ફરી ભૂલો ક્રનાર સમજવો. સર્વ પ્રકારનો ર્મનો ક્ષય સ્નાર એવા પ્રકારની દૈવયોગે કદાય સામગ્રી મળી જાય પણ અશુભ કર્મને ઉખેડવા ઘણાં મુક્ત સમજવા. વિસ૩૬ થી ૧૪૩૮] એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત ક્ય પછી જે કોઈ જીવ છ વનિકાયના વ્રત, નિયમ, દર્શન-જ્ઞાન-ચાત્રિ કે શીલના અંગમોનો ભંગ ક્વે. - ક્રોધથી, માનવી, માયાથી લોભાદિ ક્ષાયોના દોષથી, ભય કંદર્પ કે અભિમાનથી આ અને બીજા શરણે ગારવથી કે નકામા આલંબન લઈને જે વ્રતાદિનું ખંડન ક્ટ, દોષોનું સેવન રે, તે સર્વાર્થ સિદ્ધ વિમાને પહોંચીને પોતાના આત્માને નરક્યાં પતન પમાડે છે. વિસ૩૯] ભગવદ્ ! શું આત્માને રક્ષિત રાખવો કે છ જીવ-નિશ્ચયના સંયમની રક્ષા કરવી ? હે ગૌતમ ! જે કોઈ છ જીવનિકાયના સંયમનું રક્ષણ ક્રનારા થાય છે તે અનંત દુઃખ આપનારા દુર્ગતિગમન અટકતું હોવાથી આત્માનું રક્ષણ કરનારો થાય છે. માટે જ જીવનિક્રયનું રક્ષણ કરવું એ જ આત્માનું રક્ષણ ગણાય છે. હે ભગવન્! તે જીવ અસંચમ સ્થાન કેટલાં કહ્યા છે ? [૧૪૪૦) હે ગૌતમ ! અસંયમ સ્થાનકો અનેક પ્રરૂપેલા છે. જેમ કે પૃથ્વીકાયાદિ સ્થાવર જીવો સંબંધી અસંયમ સ્થાન. ભગવન ! તે ક્ષય અસંચમ સ્થાન કેટલાં કહેલા છે ? હે ગૌતમ ! કય અસંયમ સ્થાનો અનેક પ્રરૂપેલા છે, તે આ પ્રમાણે [૧૧ થી ૧૪૩] પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ, વનસ્પતિ અને વિવિધ પ્રકારના ત્રસ જીવોનો હાથથી સ્પર્શ ક્રવાનો જીવજીવ સુધી વર્જન ક્રવું. પૃથ્વીકાયના જીવોને ઠંડા, ગરમ, ખાટા પદાર્થો સાથે ભેળવવા, પૃથ્વીને ખોદવી, અગ્નિ-લોહ-ઝાળ-ખાટા ચીકાશયુક્ત તેલવાળા પદાર્થો એ બધાં પૃથ્વીકાયાદિ જીવોનો પસ્પર ક્ષય કરનાર, વધ કરનાર શસ્ત્રો જાણવા. સ્નાન કરવામાં, શરીર ઉપર માટી વગેરે મર્દન કરી સ્નાન ક્રવામાં, મુળ ધોઈને શોભા વધારવામાં હાથ-આંગળી-નેત્રાદિ અંગોને શૌચ ક્રવામાં, પીવામાં અનેક અપકાયના જીવોનો ક્ષય થાય છે. [૧૪૪૪, ૧૪૫] અગ્નિ સંધૂકવામાં-સળગાવામાં, ઉધોત ક્રવામાં, પંખો નાખવામાં, રુંધામાં, સંધેરવામાં અગ્નિકાયના જીવોના સમુદાય ક્ષય પામે છે. બીજા પણ અનેક પ્રકારે છ ાયના જીવો જુદા જુદા પ્રકારના નિમિત્તે વિનાશ પામે છે. જો અગ્નિ સારી રીતે સળગી ઉઠે તો દશે દિશામાં રહેલાં પદાર્થોને ભરખી Page #170 -------------------------------------------------------------------------- ________________ ૭-૨૧૪૪૪, ૧૪૪૫ જાય છે. [૧૪૪૬] વીંઝણા, તાડપત્રના પંખા, ચામર ઢોળવા, હાથના તાલ ઠોક્વા, દોડવું, કુદવું, ઉલ્લંઘવું, શ્વાસ લેવો-મૂક્યો, ઇત્યાદિ કારણોથી વાયુકાયના જીવની વિરાધના કે વિનાશ થાય છે. [૧૪૪૭, ૧૪૪૮] અંકુર, ફણગાં, કૂંપળ, પ્રવાલ, પુષ્પ, ફૂલ, કંદલ, પત્ર, આદિ ઘણાં વનસ્પતિકાયિાના જીવ હાથના સ્પર્શથી નાશ પામે છે. બે, ત્રણ, ચાર, પાંચ ઇંદ્રિયવાળા ત્રસ જીવ અનુપયોગથી અને પ્રમત્તપણે હાલતા, ચાલતા, જતા-આવતા, બેસતા, ઉઠતા, સુતા નિો ક્ષય પામે છે. મૃત્યુ પામે છે. [૧૪૪૯] પ્રાણાતિપાતની વિરતિ મોક્ષફળ આપનાર છે. બુદ્ધિશાળી તેવી વિસ્તીને ગ્રહણ કરીને મરણ સમાન આપત્તિ આવે તો પણ તેનું ખંડન તો નથી. [૧૪૫૦ થી ૧૪૫૨] જૂઠ વચન ન બોલવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને પાપવાળું એવું સત્ય વચન પણ ન બોલવું. પારકી વસ્તુ વિના આપેલી ન લેવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને કોઈ તેવો પદાર્થ આપે તો પણ લોભ ન કરીશ. - દુર્ધર બ્રહ્મચર્યને ધારણ કરીને, [તથા] પરિગ્રહનો ત્યાગ કરીને, — ૧૬૯ રાત્રિભોજનની વિરતિ સ્વીકારીને, વિધિપૂર્વક પાંચ ઇંદ્રિયનો નિગ્રહ કરીને, બીજા પણ ક્રોધ, માન, લોભ, રાગ, દ્વેષના વિષયમાં આલોચના આપીને પછી મમત્વભાવ, અહંકાર વગેરે પ્રયત્નપૂર્વક ત્યાગ કરવા જોઈએ. [૧૪૫૩ થી ૧૪૫૫] હે ગૌતમ ! આ વિજળી લતાની ચંચળતા સમાન જીવતરમાં શુદ્ધ ભાવથી તપ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાનાદિ અનુષ્ઠાનોમાં ઉધમ કરવો યુકત છે. હે ગૌતમ ! વધારે કેટલું ક્ચન કરવું ? આલોચના આપીને પછી પૃથ્વીકાયની વિરાધના કરવામાં આવે પછી ક્યાં જઈને તેની શુદ્ધિ ીશ ? હે ગૌતમ ! વધુ શું કહેવું કે અહીં આલોચના-પ્રાયશ્ચિત્ત કરી તે જન્મમાં સચિત્ત અથવા રાત્રે પાણીનું પાન કરે અને અપ્રકાય ના જીવોની વિરાધના કરે તો ક્યાં જઈને શુદ્ધિ પામશે ? [૧૪૫૬ થી ૧૪૫૯] હે ગૌતમ ! કેટલું વધારે ક્શન ક્યું કે આલોયણા લઈ પછી તાપણાની જ્વાળાઓ પાસે તાપવા જાય અને તેનો સ્પર્શ કરે અથવા થઈ ગયો તો પછી તેની શુદ્ધિ ક્યારે થશે ? એ પ્રમાણે વાયુકાયના વિષયમાં તે જીવોની વિરાધના કરનાર ક્યાં જઈને શુદ્ધ થશે ? જે લીલી વનસ્પતિ, કુલ આદિનો સ્પર્શ કરશે, તે ક્યાં શુદ્ધ થશે ? તેવી રીતે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧0 મહાનિશીથછેદન-અનુવાદ બીજકયને ચાંપશે તે ક્યાં શુદ્ધ થશે ? કિજ૦ ૧૪ બે, ત્રણ, ચાર ઇંદ્રિયોવાળા, વિક્લેન્દ્રિય જીવો, પંચેન્દ્રિય જીવોને પરિતાપ ઉપજાવીને તે જીવ ક્યાં જઈ શુદ્ધિ મેળવશે ? બારીકાઈથી જે છ ક્ષયના જીવોનું રક્ષણ નહીં ફ્રે તે ક્યાં જઈને શુદ્ધિ પામી શકશે ? હે ગૌતમ ! હવે વધુ હેવાથી શું ? અહીં આલોચના આપીને જે કોઈ ભિક્ષુ બસ અને સ્થાવર જીવોનું રક્ષણા કશે નહીં, તો તે ક્યાં જઈને શુદ્ધ થશે ? [૧૪૬૩ થી ૧૪] આલોચના, નિંદના, ગહણા કરીને પ્રાયશ્ચિત્ત ક્રયા પૂર્વક નિઃશલ્ય થયેલો ઉત્તમ સ્થાનમાં રહેલો પૃથ્વીકાયના આરંભનો પરિહાર કરે, અનિમયનો સ્પર્શ ન કરે. આલોચનાદિ પ્રાયશ્ચિત્ત ક્રીને નિ:શલ્ય બનીને, સંવેગવાળો થઈ ઉત્તમ સ્થાનમાં રહેલો ભિક્ષા શરણ વગરના જીવોને વેદના ન પમાડે. આલોચનાદિ ક્રીને સંવેગ પામેલો ભિક્ષ છેદેલાં તણખલાંને કે વનસ્પતિને વારંવાર કે લગાર પણ સ્પર્શ ન રૈ. લાગેલા દોષોની આલોચના, નિંદના, ગહેણા, પ્રાયશ્ચિત્ત ક્રીને શલ્ય વગરનો થઈને સંવેગ પામેલો ભિક્ષ ઉત્તમ સંયમ સ્થાનમાં રહેલો હોય તે જીવનના અંત સુધી બે-ત્રણ-ચાર કે પાંચ ઇંદ્રિયવાળા જીવોને સંઘન, પરિતાપના, ક્લિામણા, ઉપદ્રવાદિ અશાત ન ઉપજાવે. આલોચનાદિ જવા પૂર્વક સંવેગ પામેલો ભિક્ષ ગૃહસ્થોએ લોસ માટે ઉંચે ફેંકીને આપેલી રાખ પણ ગ્રહણ ક્રતો નથી. - શિ૧ ટી ૧૪a] સંવેગ પામેલો શલ્ય વગનો જે આત્મા સ્ત્રી સાથે વાતલિાપ ક્ટ તો ગૌતમ ! તે ક્યાં શુદ્ધિ પામશે ? આલોચનાદિ કરીને સંવેગ પામેલો ભિક્ષુ ચોદથી વધુ ઉપક્રણનો પરિગ્રહ ન રે. તે સંયમના સાધનભુત ઉપક્રણ ઉપર દઢપણે, નિર્મમત્વ, અમૂછ, અમૃદ્ધિ સખે. હે ગૌતમ ! જે તે પદાર્થ ઉપર મમત્વ કરશે, તેની શુદ્ધિ નથી. વધારે કેટલું હેવું ? આ વિષયમાં આલોચના કરીને જે રાત્રિએ પાણીનું પાન કરવામાં આવે તો તે ક્યાં જઈને શુદ્ધ થશે ? [૧પ ૧૪૮૨) આલોચના, નિંદના, ગહેણા કરીને, પ્રાયશ્ચિત કરીને, નિઃશલ્ય થયેલો ભિક્ષ, જે આરંભની છ પ્રતિજ્ઞાઓનું રક્ષણ ન કરે, તો પછી તેનામાં ભયંકર પરિણામવાળા જે અપ્રશસ્ત ભાવ સહિત અતિક્રમ કર્યો હોય તિઓ મૃષાવાદ વિરમણ નામક બીજા મહાવતમાં તીવ્ર રાગ કે હેપથી નિષ્ફર, કઠોર, Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩-૧૪૫ થી ૧૪૮૦ ૧૧ આકા, ફ્લેશ વયનો બોલીને મહાવ્રત ઉલ્લંઘેલ હોય. ત્રીજા અદત્તાદાન વિરમણ મહાવતમાં રહેવાની જગ્યા માંગ્યા વગર, માલિળી સંમતિ મેળવ્યા વગર વાપરી હોય અથવા અણગમનું સ્થાન મળેલ હોય, તેમાં રાગદ્વેષાદિ રૂપ અપ્રશસ્ત ભાવ થાય, તે ત્રીજા મહાવતનું અતિક્રમણ છે. ચોથા મૈથુન વિરમણ નામના મહાવતમાં શબ્દ, રસ, મધ, સ્પર્શ અને પ્રવિચારના વિષયમાં જે અતિક્રમણ થયેલું હોય પાંચમાં પરિગ્રહ વિરમણ નામના મહાવતના વિષયમાં મેળવવાની અભિલાષા, પ્રાર્થના, મૂછ, શુદ્ધિ, કાંક્ષા, ગુમાવેલી વસ્તુનો શોક તે રૂપ લોભ તે રૌદ્રધ્યાનના કરણરૂપ છે. આ સર્વે પાંચમાંવતમાં દોષો ગણેલા છે. રાત્રે ભૂખ લાગશે, એમ ધારીને દિવસે અધિક આહાર લીધો. સુર્યોદય કે સૂર્યાસ્તની શંક હોવા છતાં આહાર ગ્રહણ ક્ય હોય તે રાત્રિ ભોજન વિરમણ વ્રતમાં અતિક્રમ દોષ કહેલો છે. આલોચના, નિંદના, ગહેણા, પ્રાયશ્ચિત્ત કરીને શલ્ય રહિત બનેલો હોય પરંતુ જયણાને ન જાણતો હોય તો – સુસઢની જેમ ભવ સંસારમાં ભ્રમણ નારો થાય. [૧૪૮૩] હે ભગવન્! તે સુસઢ કોણ હતો ? તે જયણા કેવા પ્રકારે હતી કે અજ્ઞાનપણાના કારણે આલોચના, નિંદણા, ગહેણા, પ્રાયશ્ચિત્ત સેવન ક્રવા છતાં તેનો સંસાર નાશ પામ્યો નહીં ? હે ગૌતમ ! જયણા તે કહેવાય જે ૧૮૦૦૦ શીલના અંગો, ૧૩-પ્રક્ષરનો. સંયમ, ૧૪-પ્રકારના જીવના ભેદો, ૧૩-ક્રિયાના સ્થાનકો, બાહ્ય અર્ને અભ્યતર ભેજવાળો ૧૨પ્રકારનો તપ અનુષ્ઠાન (તથા) ૧૨ પ્રકરે ભિક્ષપ્રતિમા, ૧૦ પ્રકરે શ્રમણધર્મ, ૯ પ્રશ્નરની બ્રહ્મચર્યની ગતિ, ૮ પ્રકારે પ્રવચન માતા, ૯ પ્રકારે પાણેષણા અને પિંડ એષણાઓ, ૬-જીવનિકાયો, ૫મuતો, ૩-ગુક્તિઓ (તથા) સમ્યગદર્શન-શાનચામ્બિરૂપ રત્નામથી આદિ સંયમના અનુષ્ઠાનોને ભિક્ષ નિર્જન-નિર્મળ અટવી, દુકાળ, રોગાદિ મહા આપત્તિ ઉત્પન્ન થઈ હોય, અંતર્મુહર્ત માત્ર આયુષ્ય બાકી હોય, પ્રાણ કંઠે આવી ગયા હોય. તો પણ મનથી તે પોતાના સંયમનું ખંડળ ક્રતા નથી કે વિરાધના તા નથી. ખંડના કે વિરાધના કોઈ પાસે ક્રાવતા નથી અને ખંડના કે વિરાધના ક્રનારની કે ફ્રાવનાર અન્ય કોઈની અનુમોદના પમ તેઓ તાં નથી. [ચાવત જાવજીવ પર્યન્ત આરંભ કરતા કે ક્રાવતા નથી. આવા પ્રશ્નરની સંપૂર્ણ જયણા જાણનાર અને પાલન કરનારા જયણા ભક્ત છે, જયણા ધ્રુવપણે પાળનારા છે, જયણામાં નિપુણ છે, તેઓ જયણાના સારા જાણક્કર છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આ સુસઢની અતિશય વિસ્મય પમાડનારી મોટી ક્યા છે. જે હવે પછી ચૂલિકા-૨ અર્થાત્ અધ્યયન-૮માં અતિ વિસ્તાથી રજૂ કરાયેલી છે. તેને જણાવીએ છીએ] - ૧૭૨ મહાનિશીથ સૂત્ર ધ્યાન-૭ ચૂલિકા-૧નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ * *** * x ***** ' * Page #174 -------------------------------------------------------------------------- ________________ ૮-૧૪૮૪ ૧૩ જ અધ્યયન-૮ અથાગ ચૂલિક-૨, સુસઢ ક્યા જ - - - - - - - * - * - *- ૪ - [ @ામાં સુસઢની મુખ્યતા છે. તે સિવાય અનેક પાત્રો અને આવતર ા પણ છે. જયા' ધર્મ સિવાયનો બીજો પણ ઘણો બોધ આ સ્થાનમાં આવતરામાં ભો છે. ખરેખર માનનીય અધ્યયન છે [૧૪૮૪) હે ભગવાન્ ! ક્યા કારણથી આમ હ્યું? તે કાળે, તે સમયે અહીં સુસઢ નામે એક અણગાર હતો. તેણે એક એક પક્ષની અંદર ઘણાં અસંયમ સ્થાનકોની આલોચના આપી અને અતિ મહાન ઘોર દુક્ર પ્રાયશ્ચિત્તોનું સેવન ક્યું. તો પણ તે વિચારોને વિશુદ્ધિ પદ પ્રાપ્ત ન થયું. આ કરણે એમ Èવાયું. ભગવદ્ ? તે સુસઢની વક્તવ્યતા કેવા પ્રકારે છે ? ગૌતમ ! આ ભારતવર્ષમાં અવંતી નામનો દેશ છે. ત્યાં સંબક્ક નામનું એક ગામ હતું. તે ગામમાં જન્મથી દારિદ્ર, લાજભર્યાદા વગરનો, કૃપા વગરનો, કૃપણ, અનુક્યા રહિત, અતિ ક્રુર, નિર્દય, રીદ્ધ પરિણામી, આક્રી શિક્ષા નારો, આભિગૃહિક મિથ્યાષ્ટિ, જેનો નામોચ્ચાર કરવામાં પાપ છે, એવો સુજ્ઞશિવ નામે બ્રાહ્મણ હતો. તેને સુજ્ઞશ્રી નામે પુત્રી હતી. સમગ્ર ત્રણે ભુવનમાં નર અને નારી સમુદાયોના લાવણ્ય, વંતિ, તેજ, રૂપ, સૌભાગ્યાતિશય જતાં તે પુત્રીના લાવણ્ય, રૂપ, ઘંતિ વગેરે અનુપમ અને ચડિયાતા હતા. તે સુજ્ઞશ્રીએ કોઈ આગલા બીજા ભવમાં એમ દુષ્ટ વિચારેલ હતું કે – “જો આ બાળક્ની માતા મૃત્યુ પામે તો બહુ સારું થાય કેમ કે તો હું શક્ય વગરની થાઉં પછી આ બાળક દુખે કરી જીવી શક્યું. તેમજ રાજ્ય લક્ષ્મી મારા પુત્રને પ્રાપ્ત થશે.” તે દુષ્ટ ચિંતવનાના ફળ રૂપે તે ર્મના દોષથી જન્મતાની સાથે જ તેની માતા મૃત્યુ પામી. ત્યાર પછી તે ગૌતમ ! તે સુજ્ઞશિવ પિતાએ મોટા ક્લેશથી આજીજી ક્રીને, કરગરીને, ઘણાં નવા બાળકેને જન્મ આપનારી માતાને ઘેરઘેર ફરી, તે પુત્રીનો બાલ્યકાળ પૂર્ણ ક્ય. તેટલામાં માતા-પુત્રના સંબંધને ટાળનાર મહા ભયંક એવા-૧૨ વર્ષનો લાંબા કાળનો દુષ્કાળ સમય આવ્યો. એટલામાં સગાં-સંબંધીઓનો ત્યાગ કરીને સમગ્ર જનસમૂહ ચાલી જવા લાગ્યો. ત્યારે હવે કોઈ દિવસે ઘણાં સમયના ભૂખ્યા થયેલો, વિષાદ પામેલો સુજ્ઞશિવ વિચારવા લાગ્યો કે શું હવે આ બાલિકને મારી નાંખીને ભૂખ ભાંગુ કે તેનું માંસ વેંચીને કંઈક વણિક પાસેથી અનાજ ખરીદીને મારા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પ્રાણને ધારણ કર્યું. હવે મારા માટે જીવવાનો બીજો કોઈ ઉપાય રહેલો નથી અથવા તો ખરેખર મને ધિક્કાર થાઓ. આમ ક્રવું ઉચિત નથી. પરંતુ તેણીને હું જીવતી જ વેંચી નાંખ. એમ વિચારીને મહાદ્ધિવાળા ચોદે વિધા સ્થાનના પરિણામી એવા ગોવિંદ બ્રાહ્મણના ઘેર સજ્ઞશ્રીને વેંચી દીધી. તેના કારણે ઘણાં લોકોના તિરસ્કારના શબ્દોશી ઘવાયેલો તે પોતાનો દેશ ત્યાગ કરીને સુજ્ઞશિવ બીજા દેશાંતરમાં ગયો. ત્યાં જઈને પણ હે ગૌતમ! એ જ પ્રમાણે બીજી ન્યાઓનું અપહરણ કરીને બીજા સ્થળે વેંચી વેચીને સુશિવે બીજું ઘણું જ દ્રવ્ય ઉપાર્જન . તે અવસરે દુક્કળ સમયના કંઈક અધિક આઠ વર્ષ પસાર થયા ત્યારે તે ગોવિંદ શેઠનો સમગ્ર વૈભવ ક્ષય પામ્યો. હે ગૌતમ વૈભવ વિનાશ પામવાના કારણે વિષાદ પામેલા ગોવિંદ બ્રાહ્મણે ચિંતવ્યું કે હવે મારા ટુંબનો વિનાશ કાળ નજીક આવેલ છે. વિષાદ પામતાં મારા બંધુઓ અર્ધક્ષણ પણ જોઈ શક્વા સમર્થ નથી તો હવે અત્યારે મારે શું કરવું? એમ વિચારતો હતો ત્યાં એક ગોકુળના સ્વામીની ભાયાં આવી પહોંચી ખાવાના પદાર્થો વેંચવા આવેલી તે ગોવાલમ પાસેથી તે બ્રાહ્મણની ભાર્યાએ ડાંગરના માપથી ઘણાં ઘીના અને ખાંડના બનાવેલા ચાર લાડુ ખરીદ ક્યાં. ખરીદ #તાં જ બાળકો લાડુઓ ખાઈ ગયા. મહીયારીએ હું અરે શેઠાણી ! અમને બદલામાં આપવાની ડાંગરની પાલી આપી દો. અમારે જલ્દી ગોકુળમાં પહોંચવું છે. હે ગૌતમ ! ત્યારપછી બ્રાહ્મણીએ સુજ્ઞશ્રીને આજ્ઞા ક્રી કે અરે રાજાએ ભેંટણામાં જે મોક્ષેલ છે. તેમાં જે ડાંગરનું માટલું છે તેને જલ્દી શોધીને લાવ, જેથી આ ગોવાલણને આપું. સુજ્ઞાથી તેને શોધવા ઘરમાં ગઈ, પણ તેણીએ તંદુલનું ભોજન જોયું નહીં, બ્રાહ્મણીને જણાવ્યું કે તંદુલ ભોજન નથી. કરી બ્રાહ્મણીએ ક્યું કે, અરે ! અમુક ભોજન ઉંચુ ક્રીને તેમાં જો અને અને શોધીને લાવ, ફરી સુજ્ઞશ્રી તપાસ કરવા માટે આંગણામાં ગઈ, પણ તે તંદુલનું ભોજન ન જોયું. આવીને બ્રાહ્મણીને કહ્યું કે ત્યાં પણ તંદુલ ભોજન નથી. ફરી બ્રાહાણીએ , અરે ! અમુક ભોજન ઉંચુ ક્રીને તેમાં જો અને શોધીને લાવ. ફરી તપાસ ક્રવા માટે આંગણામાં ગઈ અને ન જોયું ત્યારે બ્રાહ્મણીએ જાતે આવીને ત્યાં તપાસ ક્રી તો તંદુલ ભોજન તેણીના પણ જોવામાં ન આવ્યું. અતિ વિસ્મય પામેલા મનવાળી ફરી બારીકાઈથી દરેક સ્થળે તપાસ કરવા લાગી. દરમ્યાન એકાંત સ્થળમાં વૈશ્યા સાથે ઓદનનું ભોજન કરતાં પોતાના મોટા પુત્રને જોયો. તે પુત્રે પણ તેના તરફ નજર ક્રી. સામે આવતી માતાને જોઈને ધન્ય Page #176 -------------------------------------------------------------------------- ________________ ૮}-/૧૪૮૪ પુત્રએ ચિંતવ્યું કે ઘણે ભાગે માતા અમારા ચોખા ઝુંટવી લેવા આવતી જણાય છે, તો જો તે નજીક આવશે તો હું તેણી ને મારી નાંખીશ. એ પ્રમાણે ચિંતવત્તા પુત્રે દૂર રહેલો અને નજીક આવતી માતા બ્રાહ્મણીને મોટા શબ્દોથી કહ્યું કે - હે ભટ્ટીદારિકા ! જો તું અહીં આવીશ તો પછી તું એમ ન કહીશ કે મને પહેલાં ન હ્યું. નિશ્ચે તું આવીશ તો હું તને મારી નાંખીશ. આવું અનિષ્ટ વચન સાંભળીને ઉલ્કાપાતથી હણાયેલી હોય એમ ધસ તાંક ભૂમિ ઉપર ઢળી પડી. મૂર્છાવશ બ્રાહ્મણી બહાર પાછી ન ફરી એટલે મહીયારીએ કેટલોક સમય રાહ જોયા પછી સુજ્ઞશ્રીને ક્યું કે, અરે બાલિકા ! અમોને મોડું થાય છે, માટે તમારી માતાને જલ્દી મ્હો કે તમે અમને ડાંગરનો પાલો આપો જો ડાંગરનો પાલો ન જણાય કે ન મળતો હોય તો અમને મગનો પાલો આપો. ત્યારે સુજ્ઞશ્રી ધાન્ય રાખવાના કોઠારમાં પહોંચી અને જુએ છે તો બીજી અવસ્થા પામેલી બ્રાહ્મણીને જોઈને સુજ્ઞશ્રી હાહારવ કરતી, શોર-બકોર કરવા લાગી, તે સાંભળીને પરિવાર સહિત તે ગોવિંદ બ્રાહ્મણ અને મહીયારી ત્યાં આવી પહોંચ્યા. પવન અને જળથી આશ્વાસન પમાડીને તેઓએ પૂછ્યું કે – હે ભઠ્ઠીદારિકા ! આ તમને એક્દમ શું થઈ ગયું ? ત્યારે સાવધાન થયેલી બ્રાહ્મણીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે અરે ! તમે રક્ષણ વગરની મને ઝેરી સર્પના ડંખ ન અપાવો. નિર્જળનદીમાં મને ઉભી ન રાખો. અરે ! દોરડા વગરના સ્નેહપાશમાં જડાયેલી મને મોહમાં ન સ્થાપો. જેમ કે ઃ ૧૭૫ આ મારા પુત્ર, પુત્રી, ભત્રીજા છે. આ પુત્રવધુ કે જમાઈ છે, આ માતા કે પિતા છે, આ મારા ભર્તાર છે. આ મને ઈષ્ટ, પ્રિય, મનગમતાં કુટુંબીજનો, સ્વજનો, બંધુવર્ગ, પરિવાર વર્ગ છે. આ બધાં અહીં જ પ્રત્યક્ષ ખોટા, માચાવાળા છે. તેમના તરફની બંધુપણાની આશા મૃગતૃષ્ણા સમાન નિરર્થક છે. આ જગતમાં દરેક પોતાના ાર્યના અર્થીસ્વાર્થી લોકો છે. તેમાં મારાપણાંનો ખોટો ભ્રમ છે. પરમાર્થથી વિચારો તો કોઈ સાયા સ્વજન નથી. જ્યાં સુધી સ્વાર્થ સધાય છે. ત્યાં સુધી માતા, પિતા, પુત્રી, પુત્ર, જમાઈ, ભત્રીજો, પુત્રવધૂ વગેરે સંબંધ જાળવવામાં આવે છે. ત્યાં સુધી જ દરેક ગમે છે, ઇષ્ટ-મિષ્ટ-પ્રિય-સ્નેહી-કુટુંબી-સ્વજન વર્ગ-મિત્રબંધુ-પરિવાર આદિ સંબંધ રાખે છે કે જ્યાં સુધી દરેકનો પોતાનો સ્વાર્થ સધાય છે. પોતાના કાર્યની સિદ્ધિના વિરહમાં ન કોઈ કોઈની માતા છે, ન કોઈ કોઈના પિતા કે ન કોઈ કોઈની પુત્રી છે. ન કોઈ કોઈના જમાઈ કે ન કોઈ કોઈના પુત્ર છે. ન કોઈ કોઈના પત્ની કે ન કોઈ કોઈના ભત્તર છે. ન કોઈ કોઈના સ્વામી છે. ન કોઈ કોઈના ઈષ્ટ મિષ્ટ પ્રિય કાંત કુટુંબી સ્વજન-વર્ગ મિત્ર બંધુ કે પરિવાર વર્ગ છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મહાનિશીરછેદસૂત્ર-અનુવાદ જુઓને, ત્યારે પ્રાપ્ત થયેલા, કંઈક અધિક નવમાસ સુધી મેં કુક્ષિમાં ધારણ કરીને અનેક મિષ્ટ મધુર ઉષ્ણ તીખા લુખા નિગ્ધ આહાર #ાવ્યા, નાન મદન ક્યાં, તેનાં શરીર અને ધૂડાં ધોયા. શરીર દબાવ્યા ધન-ધાન્યાદિક આપ્યા. તેને ઉછેરવાનો મહા પ્રયત્નો ક્ય. ત્યારે મને એવી આશા હતી કે તે પુત્રના રાજમાં મારા મનોરથો પૂર્ણ થશે – પૂર્ણપણે પુરાશે, અને સ્નેહી વર્ગની આશાઓ પુરી ક્રીને હું અતિશય સુખમાં મારો સમય પસાર ક્રીશ પિતા મેં ધાર્યું હતું તેના રતાં તત્ર વિપરીત હકીક્ત બની છે. હવે આટલું જાણ્યા અને સમજ્યા પછી પતિ આદિની ઉપર અર્ધ ક્ષણ પણ નેહ રાખવો યોગ્ય નથી. જે આ પ્રમાણે મારા પુત્રનો વૃત્તાંત બન્યો છે, તે પ્રમાણે ઘેર ઘેર ભૂતકાળમાં આવાં વૃત્તાંતો બન્યા છે, વર્તમાનમાં બને છે અને ભવિષ્યમાં પણ આવા બનાવો બનતા રહેશે. તે બંધવર્ગ પણ માત્ર પોતાના ક્રોય સિદ્ધ કરવા માટે ઘટિક મુહૂર્ત તેટલો ાળ તથા સ્નેહ પરિણામ ટકાવીને સેવા કરે છે. માટે | હે લોળે ! અનંત સંસારના ઘોર દુઃખ આપનારા એવા આ કૃત્રિમ બંધુ અને સંતાનોનુ મારે કોઈ જ પ્રયોજન નથી. માટે હવે રાતદિવસ નિરંતર ઉત્તમ વિશુદ્ધ આશયથી ધર્મનું સેવન કરો. ધર્મ એ જ ધન, ઈષ્ટ, પ્રિય, વંત પરમાર્થથી હિતારી, સ્વજન વર્ગ, મિત્ર અને બંધુવર્ગ સમાન છે. ધર્મ એ જ સુંદર દર્શનીય રૂ૫ રૈનાર, પુષ્ટિ કરનાર અને બલ આપનાર છે. તિમ તમે સૌ જાણો.] ધર્મ જ ઉત્સાહ રાવનાર છે, ધર્મ જ નિર્મળ યશ-કીર્તિ સાધી આપનાર છે. ધર્મ જ પ્રભાવના ક્રાવનાર છે. શ્રેષ્ઠતમ સુખની પરંપરાને આપનાર હોય તો તે પણ ધર્મ જ છે. તથા ધર્મ એ સર્વ પ્રક્ષરના નિધાન સ્વરૂપ છે, આરાધનીય છે, પોષવા યોગ્ય છે, પાલનીય છે, રણીય છે, આચરણીય છે, સેવનીય છે, નીચ છે, ઉપદેશનીય છે, ભણવાલાયક છે, પ્રરૂપણીય છે, ક્રાવવા લાયક છે. ધર્મ ધ્રુવ છે, શાશ્વતો છે, અક્ષય છે, સ્થિર રહેનારો છે, સમગ્ર સુખનો ભંડાર છે. ધર્મ સલજનીય છે. ધર્મ એ અતુલ બલ, વીર્ય, સંપૂર્ણ સત્વ, પરાક્રમસહિતપણું મેળવી આપનાર થાય છે. પ્રવર, શ્રેષ્ઠ, ઇષ્ટ, પ્રિય, કાંત એવા જનોનો સંયોગ રાવી આપનાર હોય તો તે ધર્મ છે. સમગ્ર અસુખ, દારિદ્ધ, સંતાપ, ઉદ્વેગ, અપયશ, ખોટાં આળ પ્રાપ્ત થવાં, Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ૮-૧૪૮૪ વૃદ્ધાવસ્થા, મરણ દિ સમગ્ર ભયનો સર્વથા નાશ સ્નાર, જેની તુલનામાં કોઈ ન આવી શકે તેવો સહાયક, ત્રણ લોક્માં અજોડ એવો નાથ, હોય તો એક માત્ર ધર્મ છે. માટે હવે ફ્રેબ, સ્વજન વર્ગ, મિત્ર, બંધુવર્ગ, ભંડાર આદિ આ લોક્ના પદાર્થોથી મારે પ્રયોજન નથી. વળી આ ઋદ્ધિ-સમૃદ્ધિ, ઈંદ્રધનુષ, વિજળી કે લત્તાનાં આટોપ જતાં અધિક ચંચળ, ખ અને ઇન્દ્ર જાળ સમાન છે, જે જોતાંની સાથે જ ક્ષણમાં અદ્રશ્ય થનારી, નાશવંત. અધુવ, અશાશ્વત, સંસારની પરંપરા વધારનાર, નારમાં ઉત્પન્ન થવાના કરણભૂત, સદ્ગતિના માર્ગમાં વિઘ્ન નાર છે, અનંત દુખ આપનાર છે. અરે લોકો ! ધર્મ માટેની આ વેળા અતિ દુર્લભ છે. સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિરૂપ ધર્મને સાધી આપનાર છે, આરાધના ક્રાવનાર છે, અનુપમ સામગ્રીયુક્ત આવો સમય તમોને હવે ફરી મળવાનો નથી. વળી મળેલું આ શરીર નિરંતર, રાતદિવસ, પ્રત્યેક ક્ષણે અને પ્રત્યેક સમયે ટૂકડે ટુક્કાં થઈને સડી રહેલું છે. દિન-પ્રતિદિન આ શરીર શિથિલ બનતું જાય છે, ઘોર-નિષ્ફર-અસભ્ય-ચંડ-રારૂપી વજૂ શિલાના પ્રતિઘાતથી ચુચુરા થઈને સેંકડો તડ પડી ગયેલા જીર્ણ માટીના હાંડલા સરખું, કશા કામમાં ન આવે તેવું, તળ નિરૂપયોગી બની ગયું છે. નવા ફણગા ઉપર લાગેલ જળબિંદુની માફક ઓચિંતુ અર્ધ ક્ષણની અંદર આ જીવિત ઝાડ ઉપરથી ઉડતા પક્ષીની માફક ઉડી જનાર હોય તેવા પ્રકારે છે. પરલોક માટે ભાથું ન ઉપાર્જન સ્નાને આ મનુષ્ય જન્મ નિષ્ફળ છે, તો હવે નાનામાં નાનો પ્રમાદ પણ ક્રવાને હું સમર્થ નથી એમ તે બ્રાહ્મણી વિચારે છે.] આ મનુષ્યપણામાં સર્વકળ મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન ભાવવાળા બનવું જોઈએ. તે આ પ્રમાણે – • સમગ્ર જીવોના પ્રાણોના અતિપાતની ત્રિવિધ - ત્રિવિધે વિરતિ, • સત્ય વચન બોલવું • દાંત ખોતરવાની સળી સરખી કે લોચ કરવાની સખ સમાન નિમૂલ્ય વસ્તુ પણ વગર આપેર્લી ગ્રહણ ન ક્રવી. મન-વચન-કાયાના યોગો સહિત અખંડિત, અવિસધિત, નવ ગુતિ સહિત પરમ પવિત્ર સર્વકળ દુર્ધર બ્રહ્મચર્યવ્રતને ધારણ ક્રવું. • વસ્ત્ર, પાત્ર, સંયમના ઉપક્રણ ઉપર પણ નિર્મમત્વ રાખવું. • ચારે આહારનો મિના ત્યાગ સ્વો. • ઉગમ ઉત્પાદના, એષણાદિ પાંચ દોષોથી મુક્ત થવું. છે પરિમિત #ળ ભોજન ક્રવું. 3012] Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પાંચ સમિતિનું શોધન કરવું. ત્રણ ગુપ્તિથી ગુપ્ત થવું. . ઇર્યા સમિતિ આદિ બાર ભાવનાઓ ભાવથી. અશનાદિ તપનું ઉપધાન-અનુષ્ઠાન કરવું. · માસાદિક ભિક્ષુની બાર પ્રતિમા આરાધવી. • વિચિત્ર પ્રકારના દ્રવ્યાદિ અભિગ્રહો કરવા. • અસ્નાન, ભૂમિશયન, કેશ લોચાદિ, શરીરની ટાપટીપનો ત્યાગ [ઇત્યાદિ નિયમોનું પાલન કરવું.] હંમેશાં સર્વકાળ ગુરુ આજ્ઞા પ્રમાણે વર્તવું. ભુખ-તરસ આદિ પરીષહોને સહન કરવા. દિવ્ય આદિ ઉપસર્ગો ઉપર વિજય મેળવવો. કંઈ મળે કે ન મળે તે બંનેમાં સમભાવ રાખવો અથવા ન મળે તો • • • · • મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ તવૃદ્ધિ અને મળે તો ધર્મવૃદ્ધિ તેવી ભાવના રાખવી. વધારે કેટલું વર્ણન કરવું ? અરે લોકો ! આ ૧૮૦૦૦ શીલાંગનો ભાર વિના વિશ્રાંતિએ શ્રી મહાપુરુષોની વહન કરી શકાય તેવો અત્યંત દુર્ધર માર્ગ વહન કરવા લાયક છે. વિશાદ પામ્યા વિના બે બાહાઓથી આ મહાસમુદ્ર તરવા સરખો આ માર્ગ છે. આ સાધુધર્મ સ્વાદ વિનાના રેતીના કોળીયા ભક્ષણ કરવા સમાન છે. અતિ તીક્ષ્ણ પાણીદાર ભયંકર તલવારની ધાર ઉપર ચાલવા સરખો આ સંયમ ધર્મ છે. [તથા ઘી વગેરેથી સારી રીતે સિંચાયેલા અગ્નિની જ્વાળા શ્રેણીનું પાન વા સમાન યાત્રિ ધર્મ છે. સૂક્ષ્મ પવનથી કોથળો ભરવો, તેના સમાન કઠણ સંયમ ધર્મ છે. ગંગાના પ્રવાહની સામે ગમન કરવા, સાહસના ત્રાજવાથી મેરુ પર્વતનો તોળવો, એકાકી મનુષ્યે ધીરતાથી દુર્જય આતુરંત સેનાને જીતવી, પરસ્પર અવળી દિશામાં ભ્રમણ કરતાં આઠ ચંદ્રોની ઉપર રહેલ પુતળીની ડાબી આંખ વીંધવી અથવા સમગ્ર ત્રણ ભુવનમાં વિજય પ્રાપ્ત કરીને નિર્મળ યશ કીર્તિની જય પતાકા ગ્રહણ કરવી. ઉક્ત સર્વે વિષયો રતાં પણ ધર્માનુષ્ઠાન દુર છે. હે લોકો ! આ સંયમ ધર્માનુષ્ઠાનથી કોઈ પણ અન્ય વસ્તુ દુર નથી અર્થાત તેનાથી સર્વ વસ્તુની સિદ્ધિ થાય છે. [૧૪૮૫ થી ૧૪૮૭] મસ્તક ઉપર ભાર વહન રાય છે, પણ તે ભાર વિસામો લેવાતા-લેવાતા વહન રાય છે. જ્યારે અતિ મહાન શીલનો ભાર વિશ્રાંતિ વિના જીવન પર્યન્ત વહન ાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૧૪૮૫ થી ૧૪૮૭ ૧૭૯ તેથી ઘરના સારભૂત પુત્ર, દ્રવ્ય વગેરેનો સ્નેહ છોડીને નિઃસંગ બનીને ખેદ પામ્યા વિના સર્વોત્તમ ચારિત્ર ધર્મને સેવો. આડંબર કરવા, ખોટી પ્રશંસા કરવી, પંચના કવી તેવા વ્યવહાર ધર્મમાં હોતા નથી. માયાદિ શલ્ય રહિત, પટ ભાવ વગરનો ધર્મ વ્હેલો છે. [૧૪૮૮ થી ૧૪૯૬] જીવોમાં ત્રસપણું, ત્રસપણામાં પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે. પંચેન્દ્રિયપણામાં વળી મનુષ્યપણું ઉત્તમ છે. મનુષ્યપણામાં આર્યદેશ, આર્યદેશમાં ઉત્તમકુળ, ઉત્તમકુળમાં ઉત્કૃષ્ટ જ્ઞાતિ, તેમાં પણ વળી રૂપની સમૃદ્ધિ, તેમાં પણ પ્રધાનતાવાળું બળ, પ્રધાનબળ મળવા સાથે લાંબુ આયુષ્ય, તેમાં પણ વિજ્ઞાનવિષેક અને વિજ્ઞાનમાં પણ સમ્યક્ત્વ પ્રધાન છે. સમ્યક્ત્વમાં વળી શીલની પ્રાપ્તિ ચડિયાતી ગણેલી છે. શીલમાં ક્ષાયિક ભાવ, ક્ષાયિક ભાવમાં કેવળ જ્ઞાન, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન પ્રાપ્ત થવું એટલે જરા-મરણ રહિત મોક્ષ પ્રાપ્ત થાય. જન્મ, જરા, મરણ આદિના દુઃખથી ઘેરાયેલા જીવને આ સંસારમાં ક્યાંય સુખનો છાંટો નથી. માટે એકાંતે મોક્ષ જ ઉપાદેય મેળવવા લાયક છે. ૮૪ લાખ યોનિઓમાં અનંત વખત લાંબા કાળ સુધી ભ્રમણ કરીને અત્યારે તમે તે મોક્ષ સાધવા લાયક ઘમી સામગ્રી મેળવેલી છે. તો અત્યાર સુધીમાં પૂર્વે કોઈ વખત ન મેળવેલ ઉત્તમ એવી ધર્મસામગ્રીઓ મેળવેલી છે. તો તમે તેમાં જલ્દી ઉધમ કરો. વિબુધો અને પંડિતોએ નિંધેલા સંસારની પરંપરા વધારનાર એવા આ સ્નેહને તમે છોડો. અરે ! ધર્મ શ્રવણ પામીને અનેક ોડો વર્ષે અતિ દુર્લભ એવા સુંદર ધર્મને જો તમે અહીં સમ્યક્ પ્રકારને નહીં કરશો તો ફરી તે ધર્મની પ્રાપ્તિ દુર્લભ થશે. પ્રાપ્ત થયેલ બોધિ અનુસાર અહીં જે ધર્મ પ્રવૃત્તિ કરતો નથી, અને આવતા ભવે ધર્મ ીશું – એમ પ્રાર્થના રે, તે ભાવી ભવમાં ક્યા મૂલ્યથી બોધિ પ્રાપ્ત શો ? [૧૪૯૭] પૂર્વભવનું જાતિ સ્મરણ થવાથી બ્રાહ્મણીએ જ્યાં આ સર્વ સંભળાવ્યું ત્યાં હે ગૌતમ ! સમગ્ર બંધુ વર્ગ અને બીજાં અનેક નગરજનો પ્રતિબોધ પામ્યા. હે ગૌતમ ! તે અવસરે સદ્ગતિનો માર્ગ સારી રીતે જાણેલો છે, તેવા ગોવિંદ બ્રાહ્મણે કહ્યું- ધિક્કાર થાઓ મને, આટલો કાળ સુધી આપણે ઠગાયા, મૂઢ બન્યા, ખરેખર ! અજ્ઞાન એ મહાક્ટ છે. નિર્ભાગી તુચ્છ આત્માઓને ઘોર ઉગ્ર પરલોક વિષયક નિમિત્તો જેમણે જાણેલા નથી. અન્યમાં આગ્રહવાળી બુદ્ધિ નારા, પક્ષપાતના મોહાગ્નિને ઉત્તેજિત કરવાના માનસવાળા, રાગદ્વેષથી હણાયેલી બુદ્ધિવાળા, આ અને આવા દોષવાળાને આ ઉત્તમ ધર્મ સમજવો ઘણો મુશ્કેલ છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ મહાનિશીયછેદત્ર-અનુવાદ ખરેખર ! આટલો કાળ સુધી મારો આત્મા ઠગાયો. આ મહાન આત્મા પત્ની થવાના બહાને મારા ઘરમાં ઉત્પન્ન થયો. પરંતુ નિશ્ચયથી વિચાર ક્રીએ તો સર્વજ્ઞ આચાર્યની જેમ આ સંશયરૂપ અંધકારને દૂર કરનાર, લોકને પ્રકાશિત, મોટા ભાગને સમ્યક પ્રકારે બનાવવા માટે જ પોતે પ્રગટ થયેલ છે. ' અરે ! મહા અતિશયવાળા અર્થને સાધી આપનાર મારી પ્રિયાના વયનો છે. અરે યાદd , વિષ્ણુદત્ત, યજ્ઞદેવ , વિશ્વામિત્રા, સોમ, આદિત્યાદિ મારા પુત્રો ! દેવો અને અસુરો સહિત આખા જગતને આતમારી માતા આદર વા અને વંદન જવા યોગ્ય છે. અરે ! પુરંદર વગેરે છાત્રો આ ઉપાધ્યાયની ભાય એ ત્રણ જગતને આનંદ આપનાર, સમગ્ર પાપકર્મને બાળીને ભસ્મ સ્વાના સ્વભાવવાળી વાણી જ્હી, તેને સૌ વિચારો. ગુરુની આરાધના કQામાં અપૂર્વ સ્વભાવવાળા તમારા ઉપર આજે ગુરુ પ્રસન્ન થયા છે. શ્રેષ્ઠ આત્મબળવાળા યજ્ઞ ક્રવા-ફ્રાવવા તથા અધ્યયન ક્રવું-કરાવવું ષટું ર્મ ક્રવાના અનુરાગથી તમારા ઉપર ગુરુ પ્રસન્ન થયા છે. તો હવે તમે પાંચે ઈન્દ્રિયોને જહદી જીતો. – પાપી એવા ક્રોધાદિ કષાયોનો ત્યાગ કશે. – વિઠ્ઠા, અરુચિ, મળમૂત્ર, ઓર વગેરેના કાદવયુક્ત ગર્ભવાસથી માંડીને પ્રસૂતિ, જન્મ, મરણ આદિ અવસ્થાઓ કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે સર્વે તમે હસ્તે જાણો. આવા અનેક વૈરાગ્ય ઉત્પન્ન ક્રાવનાર સુભાષિતો કહેલા એવા ચૌદ વિધાના પારગામી ગોવિંદ બ્રાહ્મણને અતિશય જન્મ, જરા, મરણથી ભય પામેલા ઘણાં સત્પરમો ધર્મ વિશેના વિચારો સ્વા લાગ્યા – વિચાર પ્રવૃત્ત થયા. ત્યાં કેટલાંક એમ બોલવા લાગ્યા કે આ શ્રેષ્ઠ ધર્મ છે. પ્રવર ધર્મ છે- એમ વળી બીજાઓ Èવા લાગ્યા. હે ગૌતમ ! ચાવત દરેક લૌન્નેએ આ બ્રાહ્મણી જાતિ સ્મરણ જ્ઞાનાવાળી છે, એમ પ્રમાણભૂત માની. ત્યાર પછી બ્રાહ્મણીએ અહિંસા લક્ષણવાળા નિસંદેહ ક્ષમા આદિ દશ પ્રકારના શ્રમણ ધર્મને હેતુ-દ્રષ્ટાંત કહેવા પૂર્વક તેઓને પરમ શ્રદ્ધા ઉત્પન્ન થાય તેવી રીતે સમજાવો. ત્યાર પછી તે બ્રાહાણીને આ સર્વજ્ઞ છે એમ માનીને હસ્ત મળની સુંદર અંજલી રચીને આદરપૂર્વક સારી રીતે પ્રણામ કરીને હે ગૌતમ ! તે બ્રાહાણી સાથે દીનતા રહિત માનસવાળા અનેક નર અને નારી વર્ગે આભ કાળ સુખ આપનાર એવા – કુટુંબ, વજન, મિત્ર, બંધુ પસ્વિાર, ઘર, વૈભવ આદિનો ત્યાગ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૮}/૧૪૯૭ રીને [શું કર્યું ?] શાશ્વત-મોક્ષ સુખના અભિલાષી, અતિ નિશ્ર્ચિત દૃઢ માનસવાળા, શ્રમણપણાંના સમગ્ર ગુણોને ધારણ કરતાં, ચૌદ પૂર્વધર, ચરમ શરીવાળા, તદ્ભવ મુક્તિગામી એવા ગણધર સ્થવિની પાસે જઈ પ્રવજ્યા અંગીકાર કરી. હે ગૌતમ ! આ પ્રમાણે તેઓ અત્યંત ઘોર, વીર, તપ અને સંચમના અનુષ્ઠાનનું સેવન તથા સ્વાધ્યાય અને ધ્યાનાદિમાં પ્રવૃત્તિ કરતાં કરતાં સર્વ કર્મનો ક્ષય કરીને, તે બ્રાહ્મણી સાથે કર્મરજ ખંખેરીને ગોવિંદ બ્રાહ્મણ વગેરે અનેક નર અને નારીના ગણો સિદ્ધિ પામ્યા [યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. તે સર્વે મહાયશસ્વી થયા એ પ્રમાણે હું હું છું. [૪૯] હે ભગવદ્ તે બ્રાહ્મણીએ એવું શું કર્યું હતું કે જેથી આ પ્રમાણે સુલભબોધિ પામીને સવારના પહોરમાં નામ ગ્રહણ કરવા લાયક બની ? તેમજ તેના ઉપદેશથી અનેક ભવ્યજીવો, નર અને નારી સમુદાય કે જેઓ અનંત સંસારના ઘોર દુઃખમાં સબડી રહેલા હતા તેમને સુંદર ધર્મદેશના વગેરે દ્વારા શાશ્વત સુખ આપીને તેણીએ તેમનો ઉદ્ધાર કર્યો ? હે ગૌતમ ! તેણે પૂર્વભવમાં અનેક સુંદર ભાવના સહિત શલ્ય વગરની બની, જન્મથી માંડીને છેવટ સુધીના લાગેલા દોષોની શુદ્ધ ભાવો સહિત આલોચના આપીને યોપદિષ્ટિ પ્રાયશ્ચિત્ત કરેલું. ત્યાર પછી સમાધિ સહિત કાળધર્મ પામીને તેના પ્રભાવે સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર મહારાજાની અગ્રમહિષી એવી મહાદેવી પણે તેણી ઉત્પન્ન થઈ હતી. હે ભગવન્ ! શું તે બ્રાહ્મણીનો જીવ તેના આગલાભવમાં નિગ્રન્થી શ્રમણી હતો કે જેણે નિઃશલ્યપણે આલોચના કરીને ઉપદેશ કરાયા અનુસાર પ્રાયશ્ચિત્ત રેવું? હે ગૌતમ ! તે બ્રાહ્મણીના જીવે તેના આગળના ભવમાં ઘણી જ લબ્ધિ તેમજ સિદ્ધિ પ્રાપ્ત રેલી હતી. તેણીએ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, રત્નની મહાઋદ્ધિ મેળવેલી. સમગ્ર ગુણોના આધારભૂત ઉત્તમ, શીલાભૂષણને ધારણા કરનાર શરીસ્વાળા, મહાતપસ્વી, યુગપ્રધાન, શ્રમણ અણગાર અને ગચ્છ નાયક હતા પણ શ્રમણી ન હતા. --- ૧૧ હે ભગવન્ ! ક્યા કર્મના વિપાથી ગચ્છાધિપતિ થયા પછી પણ તેણે સ્ત્રીત્વ કર્મ ઉપાર્જન કર્યું ? હે ગૌતમ ! માયા કરવાના કારણે. હે ભગવન્ ! તેને એવું માયાનું કારણ શું થયું કે જેનો સંસાર પાતળો પડેલો છે. તેવા આત્માએ પણ સમગ્ર પાપના ઉદયથી મળનારું, ઘણાં લોકોથી Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮ર માનિશીથછેદસૂત્ર-અનુવાદ નિંદિત તિક્ષા – સુંગધી ઘણાં દ્રવ્યો, ઘી, ખાંડ, સારા વસાણાનું ચૂર્ણ પ્રમાણ એક્કા કરીને બનાવેલા પાકના લાડવાના પાત્રની જેમ સર્વને ભોગ્ય, – સમગ્ર દુઃખ અને ક્લેશના સ્થાનક, - સમગ્ર સુખને ગળી જનારા, - પરમ પવિત્ર ઉત્તમ એવા અહિંસા લક્ષણ સ્વરૂપ શ્રમણ ધર્મમાં વિષ્ણઅંતરાયભૂત, – સ્વર્ગની અર્ગલા અને નરકના દ્વાર સમાન, – સમગ્ર અપયશ, અપર્તિ, કલંક, જીયા આદિ વેર વગેરે પાપના નિધાન રૂપ, તિયા-]. - નિર્મળ કુળને અક્ષમ્ય, અક્ષયરૂપ શ્યામ કજળ સરખા કાળા કુડાથી દ્ભક્તિ કરનારું એવું - સ્ત્રીપણાને તે ગચ્છાધિપતિએ ઉપાર્જન ક્યું? હે ગીતમ! ગચ્છાધિપતિપણામાં રહેલા એવા તેણે નાનામાં નાની પણ માયા %ી ન હતી. -- પહેલા તે ચક્રવર્તી રાજા થઈને પસ્લોક ભી, કમભોગથી કંટાળેલા એવા તેણે તણખલાની જેમ તેવી ચક્રવર્તીની સમૃદ્ધિ, ચૌદ રત્નો, નવ નિધાન, ૬૪૦૦૦ શ્રેષ્ઠ યુવતીઓ, ૩ર૦૦૦ આજ્ઞાંક્તિ શ્રેષ્ઠ રાજાઓ, ૯૬ કરોડ ગામો ચાવત્ છ ખંડનું આ ભરત ક્ષેત્રનું સંપૂર્ણ રાજય અર્થાત ચક્રવર્તીપણાની સર્વ સમૃદ્ધિ] - દેવેન્દ્રની ઉપમા સમાન મહારાજ્યની સમૃદ્ધિ ત્યજીને, - ઘાણાં પુન્યથી પ્રેરાયેલો એવો તે ચક્રવર્તી. - નિઃસંગ બનીને તેણે પ્રવજયા અંગીકાર ક્રી. – અલ્પ સમયમાં તેઓ સમગ્ર ગુણધારી મહાતપસ્વી અને શ્રુતધર મહર્ષિ બની ગયા. – તેમની યોગ્યતા જાણીને ઉત્તમ એવા ગુરુ મહારાજાએ તેમને ગચ્છાધિપતિ પદની અનુજ્ઞા ક્રી. હે ગૌતમ ત્યાં પણ જેણે સદગતિનો માર્ગ આયરીને જાણેલો છે, યશોપદષ્ટિ શ્રમણ ધર્મને સારી રીતે પાલન કરતાં-કરતાં, ઉગ્ર અભિગ્રહોને ધારણ ક્રતાં, ઘોર અને ઉગ્ર પરીષહ તથા ઉપસર્ગોને સહન ક્રતા-તાં અને સગ, દ્વેષ તથા કષાયોનો ત્યાગ ક્રતાં પોતાનું જીવન વ્યતીત ક્રી રહ્યા હતાં. આગમોક્ત વિધાનાનુસાર ગચ્છનું પાલન ક્રતાં, જીવન પર્યના સાધ્વીએ વહોરી લાવેલાનો પભિોગ છોડેલ હતો. છ કાય જીવોનો સમારંભ વર્જતા એવા તથા લગીર પણ દિવ્ય કે દારિક Page #184 -------------------------------------------------------------------------- ________________ ૮-૧૪૯૮ ૧૮3 મસુન પરિણામોને ન રતાં તિવા. આ લોક કે પશ્લોકના સાંસારિક સુખોની આશંસાને ન જતાં, નિયાણાથી અને માયા શલ્યથી મૂકાયેલા હતા. નિઃશલ્યપણે તેમણે આલોચના, નિંદણા, ગહેણાપૂર્વક ચોપદિષ્ટ પ્રાયશ્ચિત્તનું સેવન કરતા હતાં. – સર્વે પ્રમાદના આલંબનથી સર્વથા મુક્ત થયેલા. - અનેક ભવમાં ઉપાર્જન ક્રેલા એવા અને નહીં ખપાવેલા એવા ર્મરાશીને જેમણે ઘણાં ખપાવીને ઘણાં અલ્પ પ્રમાણવાળા રુપણાના કારણભૂત જે ર્મો પૂર્વે કરેલા હતા.. તેવા કર્મો તેમણે બાકી અન્ય ભાવમાં માયા – કૈલી તેના નિમિત્તથી બાંધેલા હતા, તે કર્મનો આ ઉદય છે. હે ભગવના અન્ય ભાવમાં તે મહાનુભાવે સ્વી રીતે માયા ક્રી કે જેનો આવા પ્રકારનો ભયંક્ર દય થયો ? હે ગૌતમ ! તે મહાનુભાવ ગચ્છાધિપતિનો જીવ ઓછા કે અધિક નહીં એવા બરાબર લાખમાં ભવ પહેલાં સામાન્ય સજાની સ્ત્રીની ત્રીપણે ઉત્પન્ન થયેલ હતો. – કોઈ સમયે લગ્ન થયા પછી તુરંત તેનો પતિ મૃત્યુ પામ્યો. - ત્યારે તેના પિતાએ રાજકુંવરીને કહ્યું કે – હે ભદ્રે ! હું તને મારા રાજ્યમાંથી ૫૦૦ ગામો આપું છું, તેની આવક્યાંથી તારી ઇચ્છા પ્રમાણે સંધોને, અધુરા અંગવાળાને, ન ચાલી શક્તા હોય તેવા અપંગોને, ઘણી વ્યાધિ વેદનાઓથી વ્યાસ શરીરવાળાને તિયા]. સર્વ લોકોથી પરાભવ પામેલાને, દારિદ્ર -દુઃખ-દુર્ભાગ્યથી લંક્તિ થયેલાંને, જન્મ હરિદ્વો હોય તેવાને, તિયા શ્રમણોને, શ્રાવકોને, મંઝાયેલાઓને, સંબંધી બંધુઓને– જે કોઈને જે ઇષ્ટ હોય તેવા ભોજન, પાણી, વસ્ત્રો યાવતુ ધન-ધાન્ય, સુવર્ણહિરણ્ય કે સમગ્ર સુખના આપનાર, સંપૂર્ણ દયા કરીને અભયદાન આપ. – જેનાથી હવે ભવાંતરમાં પણ સમગ્ર લોન્નેને અપ્રિચારિણી, સર્વને પરાભવ સ્વાના સ્થાનભૂત તું ન થા. – તેમજ ગંધ, પુષ્પમાળા, તંબોલ, વિલેપન, અંગરાગવગેરે ઇચ્છા મુજબના ભોગ-ઉપભોગના સાધન વગરની નથી. – અપૂર્ણ મનોરથવાળી, દુઃખી જન્મ આપનારી પત્ની, વંધ્યા, રંડા વગેરે દુઃખવાળી તું ન થા. ત્યારે હે ગૌતમ ! તેણે “તહરિ' કહી તે વાત સ્વીકારી. - પરંતુ તેણીના નેત્રમાંથી હડ-હડ જતાં અશ્રુજળથી જેનો ક્યોલ ભાગ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ધોવાઈ રહેલ છે, તેવી ખોખરા સ્વરથી હેવા લાગી કે વધારે બોલવાનું હું જાણતી નથી. અહીંથી આપ જઈને જલ્દીથી ફાષ્ઠની એક મોટી ચિત્તાને તૈયાર કરાવો. જેથી મારા દેહને હું તેમાં બાળી નાંખ્યુ. પાપિણી એવી મને હવે જીવવાનું ઈજ પ્રયોજન નથી. — રખેને ક્દાચ ર્મ પરિણતિને આધીન થઈને મહાપાપી સ્ત્રીના ચંચળ સ્વભાવપણાંને ારણે આપના આ અસાધારણ પ્રસિદ્ધ નામવાળા અને આખા જગતમાં જેની કીર્તિ અને પવિત્ર યશ ભરેલો છે એવા આપના કુળને દાય લંક લગાડું. - આ મારા નિમિત્તે આપણું સર્વ કુળ મલીન બની જાય [તેવું બને, તેના કરતાં મરવું સારું. ત્યાર પછી તે રાજાએ ચિંતવ્યું કે ખરેખર હું અધન્ય છું કે અપુત્રવાળા એવા મને આવી રત્ન સમાન પુત્રી મળી. — · અહો ! આ બાલિકાનો વિવેક ! – અહો 1 તેની બુદ્ધિ ! અહો ! તેની પ્રજ્ઞા ! - અહો ! તેનો વૈરાગ્ય ! અહો ! તેનું કુળને કલંક લાગવાનું ભીરું પણું ! · અહો ! ખરેખર ક્ષણે-ક્ષણે આ બાલિા વંદનીય છે. જેના આવા મહાન ગુણો છે, તે જ્યાં સુધી મારા ઘરમાં વાસ કરશે, ત્યાં સુધી મારું કલ્યાણ થશે. તેણીને જોવાથી, તેણીનું સ્મરણ કરવાથી, તેની સાથે બોલવાથી પણ મારો આત્મા નિર્મળ થશે, તો પુત્ર વગરના મને આ પુત્રી પણ પુત્રની સમાન જ થાઓ, એમ વિચાર્યું. એ પ્રમાણે વિચારીને રાજાએ કહ્યું – હે પુત્રી ! આપણા કુળના રિવાજ પ્રમાણે કાષ્ઠની ચિત્તામાં રાંડવાનું હોતું નથી. - · તો તું શીલ અને શ્રાવક ધર્મરૂપ ચારિત્રનું પાલન . દાનશાળામાં દાન આપ. - Fol · તારી ઇચ્છા મુજબ પૌષધોપવાસ આદિ ખાસ કરીને જીવદયાના કાર્યો કર, - આ રાજ્યપણ તારું જ છે. ત્યારપછી હે ગૌતમ ! પિતારાજાએ એ પ્રમાણે ક્યા પછી તેણે ચિત્તામાં પડવાનું માંડી વાળીને મૌન રહી. પછી પિતાએ અંતઃપુરના રક્ષપાલ સેવક્તે સોંપી. - Page #186 -------------------------------------------------------------------------- ________________ ૮/-/૧૪૯૮ એ પ્રમાણે ાળ સમય વીતતા કોઈક સમયે તે રાજા મૃત્યુ પામ્યો. પછી કોઈ સમયે મહાબુદ્ધિશાળી મંત્રીઓએ એક્ઠાં થઈ નિર્ણય ક્યોં કે આ કુંવરીનો જ અહીં રાજ્યાભિષેક કરવો. પછી તેણીનો રાજ્યાભિષેક કર્યો. હે ગૌતમ ! ત્યાર પછી તે રોજ સભામંડપમાં બેસતી હતી. હવે કોઈક સમયે ત્યાં રાજ્યસભામાં ઘણાં બુદ્ધિવાનજનો, વિધાર્થીઓ, ભટ્ટો, તડિગો, મુત્સદ્દીઓ, ચતુરો, વિયક્ષણો, મંત્રીજનો, મહંતો, ઇત્યાદિ સેંક્ડો પુરુષોથી ભરચક આ સભામંડપના મધ્યભાગમાં રાજ સિંહાસન ઉપર બેઠેલ, ર્મ પરિણતિને આધીન થયેલ રાજકુંવરીએ રાગ સહિત અભિલાષાવાળા નેત્રથી સર્વોત્તમ લાવણ્ય, શોભાની સંપત્તિવાળા, જીવાદિક પદાર્થોના સુંદર જ્ઞાનવાળા એક ઉત્તમ કુમારને જોયો. હૈ ગૌતમ ! કુમાર તેણીના મનોગત ભાવ સમજી ગયો. તે વિચારવા લાગ્યો કે મને દેખીને આ બિચારી રાજકુંવરી ધોર, અંધારપૂર્ણ અને અત્યંત દુઃખદાયક પાતાળમાં પહોંચી ગઈ છે. - – ખરેખર હું અધન્ય છું કે આવા પ્રારના રાગ ઉત્પન્ન થવાના યંત્ર, સમાન, પુદ્ગલના સમૂહવાળા મારા દેહને જોઈને પતંગીયા માફક કામ દીપક્માં ઝંપલાવે છે, હવે મારે જીવીને શું વું ? તો હવે હું જલ્દી આ પાપ શરીરને વોસિરાવું. આ માટે હું અતિ દુર પ્રાયશ્ચિત્ત કરીશ. સમગ્ર સંગનો ત્યાગ કરવા રૂપ, સમગ્ર પાપનો વિનાશ ક્યાં એવા અણગારને ધર્મને અંગીકાર કરીશ. - - અનેક પૂર્વ ભવોમાં એઠાં રેલા, દુઃખે કરી છોડી શકાય તેવા પાપ બંધનના સમૂહને શિથિલ કરીશ. આવા અવ્યવસ્થિત જીવલોને ધિક્કાર થાઓ કે જેમાં ઇન્દ્રિયોના વર્ગ આ રીતે પરાધીન થાય છે. અહો ! કેવી મનસીબી છે કે લો પરલોક્ના નુક્સાન પ્રતિ આ નજર - પણ કરતાં નથી. - - અહો ! એક જન્મ માટે આ ચિત્તનો કેવો દુરાગ્રહ થયો છે ? - અહો ! ાર્યાાર્યની અજ્ઞાનતા, - ૧૮૫ – અહો ! આ મર્યાદા રહિતપણું, અહો ! આ તેજરહિતપણું, - અહો ! લજ્જાનો જેણે ત્યાગ ર્યો છે. અરેરે ! મારા સરખાંને આ સ્થિતિમાં ક્ષણવાર પણ વિલંબ કરવો તે લગીર - Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ પણ ઉચિત નથી. A - દુઃખે કરીને અટકાવી શકાય તેવા તાલ પાપનું આગમન થતું હોય તેવા સ્થાનમાં રહેવું તે જોખમ ગણાય. હા હા હા ! હૈ નિર્લજ્જ શત્રુ ! અધન્ય એવા આઠ કર્મરાશિ આ રાજ્બાલિકાને અત્યારે ઉદયમાં આવેલા છે. આ મારા કોઠાર સમાન પાપ શરીરનું રૂપ દેખવાથી તેના નેત્રોમાં રાગની અભિલાષા થયેલી છે. હવે આ દેશનો ત્યાગ કરીને હું પ્રવજ્યા અંગીકાર કરું, એ પ્રમાણે વિચારીને માસ્વરે કહ્યું – હું શલ્યરહિત બનીને સાપ સર્વેની ક્ષમા - માંગુ છું. મારાથી અજાણતા કોઈ અપરાધ થયો હોય તો આપ પ્રત્યેકે પ્રત્યેક સભાજન મને ક્ષમા આપજો. ત્રિવિધ ત્રિવિધે ત્રિકાલ શુદ્ધિથી હું સભામંડપમાં રહેલા રાજકુળ અને નગરજનો આદિ સર્વેની ક્ષમા માંગુ છું. એમ કહીને તે કુમાર રાજકુળથી બહાર નીકળી ગયો. પોતાના રહેઠાણે પહોંચી ગયો. ત્યાંથી માર્ગમાં ખાવા માટેનું પાથેય ગ્રહણ ર્યું. ફીણના જત્થાના તરંગ સમાન સુક્માલ સફેદ વસ્ત્રના બે ખંડ કરીને પહેર્યાં, સજ્જનના હ્રદય સમાન સરળ નેતર લતાની સોટી અને અર્ધઢાલ જમણાં હાથમાં ગ્રહણ કર્યાં. - ―— ત્યાર પછી ત્રણે ભુવનમાં અદ્વિતીય ગુરુ એવા અરિહંત ભગવંતો, જગતમાં સૌથી શ્રેષ્ઠ ધર્મ, તીર્થંકરો વ્હેલ યશોક્ત વિધિથી સંસ્તવના, વંદન, સ્તુતિ, નમસ્કાર કરીને ચાલ-ચાલ કર્યા કર્યું. એ પ્રમાણે ચાલતા-ચાલતા કુમાર ઘણાં દુર દેશાંતરમાં ત્યાં પહોંચ્યા કે જ્યાં હિરડી નામની રાજધાની હતી. તે રાજધાનીમાં રહીને વિશિષ્ટ ગુણવાળા ધર્માચાર્યના આવવાના સમાચાર મેળવવા માટે કુમાર શોધ કરતો હતો અને વિચારતો હતો કે જ્યાં સુધી વિશિષ્ટ ગુણવાળા ધર્માચાર્યનો યોગ ન થાય, ત્યાં સુધી મારે અહીં આ નગરમાં રોકાઈ જવું. એ પ્રમાણે વિચારતાં કેટલાંક દિવસો પસાર થયા. ઘણા દેશમાં વિસ્તાર પામેલી કીર્તિવાળા ત્યાંના રાજાની હું સેવા કરતો રહું. એમ મનમાં મંત્રણા ગોઠવીને પછી ત્યાંના રાજાને મળ્યો, વા યોગ્ય નિવેદન કર્યું. પછી રાજાએ તેનું સન્માન કર્યુ અને રાજાની સેવાચાકરી તે મારે પ્રાપ્ત કરી. કોઈ સમયે એવા અવસર પ્રાપ્ત થયેલો જાણીને તે કુમારને તે રાજાએ પૂછ્યું – હે મહાનુભાવ ! હે મહાસત્ત્વશાલી ! આ તમારા હાથમાં કોના નામથી અલંકૃત Page #188 -------------------------------------------------------------------------- ________________ c}-૧૪૯૮ મુદ્રારત્ન શોભી રહેલ છે ? — આટલો ાળ તમે ક્યા રાજાની સેવા કરી ? અથવા તમારા સ્વામીએ તમારો અનાદર કેમ ર્યો? મારે રાજાને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે જેના નામથી અલંકૃત આ મુદ્રારત્ન છે, તેની મેં આટલો કાળ સેવા કરી. ત્યાર પછી રાજાએ પૂછ્યું કે – તને ક્યા શબ્દના નામ વડે લોક્માં બોલાવાય છે ? તે ક્યો. કુમારે કહ્યું – ભોજન લીધાં પહેલાં, હું તે ચક્ષુકુશીલ અધમનું નામ પણ ઉચ્ચારીશ નહીં. ત્યારે રાજાએ પૂછ્યું કે – અરે ! મહાસત્ત્વશાલી ! તેને તમે ચક્ષુકુશીલ એવા શબ્દોથી કેમ સંબોધન કરો છો ? - તેમ જ જમ્યા વિના તેનું નામ ન ઉચ્ચારવાનું કારણ શું છે ? મારે ક્યું કે ચક્ષુ કુશીલનું નામ હું શબ્દપૂર્વક ઉચ્ચારીશ નહીં, કોઈ બીજા સ્થાનમાં ક્દાપિ તમને પ્રત્યક્ષ ખાત્રી થશે. ૧૮૩ - વળી બીજા કોઈ નિરાંતના સમયે તે હફીક્ત ક્હીશ. ભોજન ક્યાં વિના તેના નામનો શબ્દ ન બોલવો, તે ારણે મેં તેમનું નામોચ્ચારણ કરેલ નથી. કદાચ ભોજન કર્યા વિના તે ચક્ષુકુશીલ અધમનું નામ બોલું તો તે દિવસે ભોજન અને પાનની પ્રાપ્તિ ન થાય. ત્યારે હૈ ગૌતમ ! અતિ વિસ્મય પામેલા એવા તે રાજાશ્રીએ કુતુહલપણાથી જલ્દી રસોઈ મંગાવી. રાજમાર અને સર્વ પરિવાર સાથે ભોજન મંડપમાં બેઠો. અઢાર પ્રકારના મિષ્ટાન્ન, ભોજન, સુખડી, ખાજા અને વિવિધ પ્રકારની આહાની સામગ્રી મંગાવી. આ સમયે રાજાને કુમારે ક્યું કે – ભોજન કર્યા પછી ક્હીશ. રાજાએ ફરી પણ કહ્યું કે – હે મહાસત્ત્વશાલી ! જમણાં હાથમાં કોળીયાને ધારણ કરેલો છે. હવે નામ બોલો. દાય આ સ્થિતિમાં રહેલાં આપણને કોઈ વિઘ્ન થાય, તો અમને પણ તે વાતની પ્રત્યક્ષ પ્રતીતી થાય. - તો નગર સહિત સર્વે તમારી આજ્ઞા પામીને આત્મસહિતની સાધના કરવા પ્રવર્તમાન થઈશું. ત્યાર પછી હે ગૌતમ ! તે કુમારે આ પ્રમાણે કહ્યું - તે ચક્ષુકુશીલ, અધમ, દુરંત, પ્રાંત લક્ષણવાળા, ન દેખવા લાયક દુર્જાત Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જન્મવાળા તેનું આવું-આવું અમુક શબ્દથી બોલવા લાયક નામ છે. પરંતુ સ્પષ્ટ નામ જણાવ્યું નહીં.] ત્યાર પછી હે ગૌતમ ! [શું બન્યું કે તું સાંભળ-] જેટલામાં તે શ્રેષ્ઠ કુમાર નામ બોલ્યો નામ નો સંકેત ક્ય કે ] તેટલામાં સૈન્ય ઘેરાઈ વળ્યું. - બઝર પહેરીને સજ્જ થયેલા એવા. – ઉંચો ધ્વજ ફરકાવતાં એવા, – તીક્ષ્ણ ધારદાર તલવાર, ભાલા, ચક્યાર #તાં ચક્રો વગેરે હથિયારો જેના અગ્ર હસ્તમાં રહેલા છે તેવા, – "હણો-હણો' એવા હણના શબ્દોથી ભયંક્ર, – ઘણાં યુદ્ધોના સંઘર્ષમાં કોઈ વખત પીઠ ન બતાવનાર, - જીવનનો અંત સ્નારા, - અતુલ બળ પરાક્રમવાળા અને મહાબલી, – એવા શકન્યના યોદ્ધાઓ ઘસી આવ્યા. આ સમયે તે શ્રેષ્ઠ કુમારના ચરણોમાં, તે સજા નમી પડ્યો. પ્રત્યક્ષ જોયેલા પ્રમાણથી તેમજ મરણના ભયથી આકુળ થવાના કારણે પોતાના કુળ ક્રમત પુષકારની ગણના ક્યાં વિના સાજા ત્યાંથી પલાયન થઈ ગયો – નાસી ગયો. એક દિશા પ્રમ ક્રી, પરિસ્વાર સહિત તે સજા ભાગવા માંડ્યો. હે ગૌતમ ! તે સમયે તે શ્રેષ્ઠ ગુમારે ચિતવ્યું કે મારા કુળ ક્રમમાં પીઠ બતાવવી એવું કોઈથી બનેલું નથી. બીજી બાજું અહિંસા લક્ષણ ધર્મને જાણનાર તેમજ પ્રાણાતિપાતના રેલા પ્રત્યાખ્યાનવાળા એવા મને કોઈના ઉપર કંઈ પણ પ્રહાર કવો, તે લગીરે પણ યોગ્ય નથી. તો હવે મારે અત્યારે શું ક્રવું ? અથવા આગાસ્વાળા ભોજન-પાણીના ત્યાગનું પચ્ચખાણ # ૧ એક દષ્ટિમાગથી શીલનું નામ ગ્રહણ સ્વામાં પણ આટલું મોટું નુક્સાનકારક કાર્ય ઉભું થયું. તો મારે પણ મારા શીલની પરીક્ષા ધે અહીં ક્રવી જોઈએ. એમ વિચારીને તે શ્રેષ્ઠ માર આમ કહેવા લાગ્યો કે - જો હું વાચા માત્રથી પણ શીલ હોઉં તો આ રાજધાનીમાંથી ક્ષેમ, કુશળ, અક્ષત શરીરવાળો નીકળી શકીશ નહીં. જો હું મન-વચન-કયા એમ ત્રણે પ્રક્કરથી, સર્વ પ્રકારે જો શીલ યુક્ત હોઉં તો મારા ઉપર આ અતિ તીણ ભયંક્ર અને જીવનો અંત નાર હથિયારના ઘા Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ Cl-/48EC ન થશો. નમો અરિહંતાણં-નમો અરિહંતાણ' આ પ્રમાણે બોલીને તે શ્રેષ્ઠ માર જેટલામાં શ્રેષ્ઠ તોરણવાળા દસ્વાજાના દ્વાર તરફ ચાલ ચાલ ક્રવા લાગ્યો. – જેટલામાં હજી થોડાં ભૂમિ ભાગમાં પગલાં માંડતો હતો તેટલામાં શોર બોર ક્રમાં કોઈએ કહ્યું કે – ભિક્ષુકના વેશમાં આ રાજા જઈ રહ્યો છે. એમ કહી આનંદમાં આવી જઈને તે બોલવા લાગ્યો કે - “હણો-હણો,” મારો-મારો.” આવા પ્રકારના શબ્દો બોલતાં તલવાર વગેરે હથિયારો ઉંચકીને પ્રવર બલવાળા યોદ્ધાઓ દોડી આવ્યા. અત્યંત ભયંક્ર, જીવનો અંત નાર, શત્રુ સૈન્યના યોદ્ધાઓ ઘસી આવ્યા, ત્યારે ખેદ વગન્ના, ધીમે-ધીમે નિર્ભયપણે ત્રાસ પામ્યા સિવાય તે અદીનમનવાળા શ્રેષ્ઠ કુમારે ક્યું કે અરે ઓ દુષ્ટ પુરુષો ! - આવા ઘોર તામસ ભાવથી તમે મારી પાસે આવો. - અનેક વખત શુભ આધ્યવ્યવસાયથી એક્કાં રેલાં પુન્યની પ્રર્ષતાવાળો હું એ જ છું. - અમુક સજા તમારો સાચો શત્રુ છે. – તમે એમ ન બોલશો કે અમારા ભયથી સજા અદૃશ્ય થયો છે. – જે તમારામાં શક્તિ પસક્રમ હોય તો પ્રહાર ક્રો, - જેટલામાં તે શ્રેષ્ઠ સ્માર આટલું બોલ્યો તેટલામાં તો તે સર્વે તે જ ક્ષણે ત્યાં જ સંભી ગયા. હે ગૌતમ ! શીલાંક્ત પુરુષની વાણી દેવતાઓને માટે પણ અલંધનીય જ હેલી છે. તે માર નિશ્ચલ દેહવાળો થયો. ત્યાર પછી ધસ જતાંક મૂછ પામીને ચેષ્ટા રહિત થઈને ભૂમિ ઉપર તે શ્રેષ્ઠ સ્માર ઢળી પડ્યો. હે ગૌતમ ! એ અવસરે કપટી અને માયાવી તે અધમરાજા એ સર્વ ભ્રમણ જતાં લોકોને અને સર્વત્ર રહેલાં એવા ધીર, સમર્થ, ભીરું, વિચક્ષણ, મૂર્ખ, શુરવીર, કાયર, ચતુર, ચાણક્ય સમાન બુદ્ધિશાળી, બહુ પ્રપંચોથી ભરેલા સંધિ કરાવનાર, વિગ્રહ ક્યવનાર, ચતુર રાજ સેવકે વગેરે પુરુષોને હ્યું અરે ! આ રાજધાનીમાંથી તમે જલ્દી હીરા, નીલરત્ન, સૂર્યક્રતામણિ, ચંદ્રમંતામણિ, શ્રેષ્ઠમણિ અને રનના ઢગલાઓ. હેમ-અર્જુન, તપની-જાંબુનદ સુવર્ણ વગેરે લાખ ભાર પ્રમાણ ગ્રહણ ફ્રી લો. વધારે કેટલું વ્હેવું? Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ વિશુદ્ધ બહુ જાતિવંત એવા મોતીઓ, વિદ્યુમ, પરવાળાં આદિ લાખો ખારિ એ જાતનું તે સમયે ચાલતું પાણી સમાન માપ વિરોષ તેનાથી ભરપુર ભંડાર ચતુરંગ સેનાને આપી દો. ખાસ ક્રીને સુગ્રહિત, સવારના પહોરમાં ગ્રહણ કQા લાયક નામવાળા એવા તે પુરુષસિંહ, વિશુદ્ધ શીલવાળા ઉત્તમ કુમાના સમાચાર લાવો જેથી હું શાંતિ પામું. હે ગૌતમ ! ત્યાર પછી સજાને પ્રણામ કરીને તે જ સેવક પરષો ઉતાવળા ઉતાવળા, વેગથી, ચપળતાથી, પવન સમાન ગતિથી ચાલે તેવા ઉત્તમ પ્રકારના અશ્વો ઉપર આરૂઢ થઈને વનમાં ઝાડીમાં, પર્વતની ગુફાઓમાં અને બીજા-બીજા જે ફોઈ એકાંત પ્રદેશો હતા ત્યાં ગયા. – ક્ષણવારમાં રાજધાનીમાં પહોંચ્યા. – ત્યારે જમણી અને ડાબી બાજુના % પલવચી મસ્તક્ના ફેશનો લોચ તો કુમાર જોવામાં આવ્યો. – તેની આગળ સુવર્ણના આભૂષણો અને વસ્ત્રોની સજાવટુ યુક્ત દશે દિશાઓને પ્રકાશિત જતાં, જય જયકારના મંગલ શબ્દો ઉચ્ચારતા, સ્નેહરણ પડ્રેલાં અને હસ્ત કમળની અંજલિ વડે યુક્ત થયેલા દેવતાઓ ઇત્યાદિને તેઓએ જોયા. • તેમને જોઈને વિસ્મય પામેલા મનવાળા, લેપર્મની બનાવેલી પ્રતિમાની જેમ સ્થિર ઉભા રહ્યા. આ સમયે હે ગૌતમ ! હર્ષપૂર્ણ હૃદયવાળા અને રોમાંચના ક્યુકી આનંદિત થયેલાં શરીરવાળા અને આકાશમાં રહેલા - એવા પ્રવચન દેવતાએ “નમો અરિહંતાણં' એમ ઉચ્ચારણ ક્રીને તે કુમારને આ પ્રમાણે ક્યું [૧૪૯થી ૧૫os] જેઓ મુષ્ટિના પ્રહાર માત્રથી મેરનું ચૂર્ણ ફ્રી નાખી શકે છે, પૃથ્વીને પણ પી જઈ શકે છે અને ઇન્દ્રને પણ સ્વર્ગ થી ઢાળી દઈ શકે છે... ક્ષણવારમાં ત્રણે ભુવનનું પણ ક્યાણ કરનાર થાય છે. – પરંતુ તેવો પણ આક્ષત શીલવાળાની તુલનામાં ન આવી શકે. – ખરેખર ! તે જ જન્મેલો છે એમ ગણાય -- તે જ ત્રણે ભુવનમાં વંદન ક્રવા યોગ્ય છે. તે પુરુષ હોય કે સ્ત્રી, પરંતુ જે કુળમાં જન્મ પામીને શીલનું ખંડન સ્તાં નથી. તિ શીલની સ્તુતિ-]. પરમ પવિત્ર પુરુષોથી સેવિત, સમગ્ર પાપનો નાશ કરનાર, સર્વોત્તમ સુખનો ભંડાર એવું સત્તર પ્રકારનું શીલ જય પામો. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૮/- ૧૪૯૯ થી ૧૫૦૩ ૧૯૧ એ પ્રમાણે બોલીને હે ગૌતમ ! તે પ્રવચન દેવતાઓએ તે શ્રેષ્ઠ કુમાર ઉપર પુષ્પની વૃષ્ટિ છોડી. ફરી પણ દેવતા કહેવા લાગ્યા કે [૧૫૦૪ થી ૧૫૦૭] જગતના અજ્ઞાની આત્માઓ પોતાના ર્મથી કષાયી કે દુઃખી થયા હોય તો... – દૈવ-ભાગ્ય કે દેવતાને દોષ આપે છે. પણ પોતાના આત્માને ગુણોમાં સ્થાપન તો નથી. – દુઃખ સમયે સમતામાં રમણ કરતો નથી. સુખો ફોગટના મફતીયા મળી જાય તેવી યોજના કરે છે. આ દૈવ-ભાગ્ય મધ્યસ્થ ભાવમાં રહેનાર, પ્રત્યેક જીવને સમપણાથી જોનાર – હોય છે, તથા • સર્વ લોક તેમનામાં વિશ્વાસ રાખનાર હોય છે. - જે જે કંઈ પણ કર્માનુસારે પ્રાપ્ત થાય છે, તેનો નિક્ષેપ અથવા ત્યાગ દૈવ રાવતો નથી. - · તો હવે તમે સર્વજનો બોધ પામો. — - સર્વોત્તમ શીલ-ગુણથી મહધ્ધિક એવા આ કુમાર શ્રેષ્ઠના ચરણ મળમાં તામસ ભાવ રહિત બનીને પ્રણામ કરો. એ પ્રમાણે બોલીને દેવતા અદૃશ્ય થયો. [૧૫૦૬] આ પ્રસંગ જોઈને તે ચતુર રાજ પુરુષો જલ્દી રાજા પાસે પહોંચ્યા અને જોયેલો વૃતાંત નિવેદન કર્યો. તે સાંભળીને ઘણાં વિક્લ્પો રૂપ તરંગ માલા વડે પુરાતા એવા હૃદય સાગરવાળો હર્ષ અને વિષાદ પામેલો હોવાથી ભય સહિત ઉભો થયો. ત્રાસ અને વિસ્મય યુક્ત હૃદયવાલો રાજા ધીમે ધીમે ગુપ્ત સુરંગના નાના દ્વારથી કંપતા સર્વમાત્રવાળો અને મહાદ્વૈતુક્થી કુમારદર્શનની અત્યંત ઉત્કંઠાવાળો થયો. કુમાર હતા તે પ્રદેશમાં આવ્યો. સુગૃહિત નામવાળા, મહાયશસ્વી, મહાસત્ત્વવાળા, મહાનુભાવ કુમારના રાજાએ દર્શન ક્યાં. અપ્રતિપાતી મહા અવધિજ્ઞાનથી પ્રત્યયથી સંખ્યાતીત ભવોના અનુભવેલા એવા સુખ અને દુઃખો [તથા] સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ, સંસાર, સ્વભાવ, ક્ર્મબંધ, તેની સ્થિતિ તે ક્માંથી મુક્તિ કંઈ રીતે થાય ? એ પ્રમાણે વૈર બંધવાળા રાજા આદિને અહિંસા લક્ષણ પ્રમાણ ધર્મનો [કુમાર Page #193 -------------------------------------------------------------------------- ________________ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ મુનિ] ઉપદેશ આપે છે. સુખપૂર્વક બેઠેલા સૌધર્માધિપતિ ઇંદ્ર મહારાજાએ મસ્તક ઉપર ધરી રાખેલા છત્રવાળા કુમારને જોઈને— પૂર્વે કોઈ વખત ન જોયેલું એવું આશ્ચર્ય દેખીને પરિવાર સહિત તે રાજા પ્રતિબોધ પામ્યો. ૧૯૨ ત્યાં જ તેમણે દીક્ષા અંગીકાર કરી. More - શત્રુ અને ચક્રાધિપતિ રાજા પણ પ્રતિબોધ પામ્યો. અને તેણે પણ ત્યાં જ દીક્ષા-પ્રવજ્યા અંગીકાર કરી. આ સમયે ચારે નિાયના દેવોએ સુંદર સ્વવાળી ગંભીર દુંદુભીનો મોટો શબ્દ ર્યો. - ત્યાર પછી મોટી ઉદ્ઘોષણા કરી કે [૧૫૦૮, ૧૫૦૯] હે ર્મોની આઠે ગાંઠોનો ચૂરો કરનાર ! - પરમેષ્ઠી ! અને મહાશયવાળા ! [કુમાર - – ચાસ્ત્રિ, દર્શન, જ્ઞાન સહિત તમો જય પામો. - આ જગતમાં એક તે માતા ક્ષણે ક્ષણે વંદનીય છે, જેના ઉદરમાં મેરુ પર્વત સરખા મહામુનિ ઉત્પન્ન થઈને વસ્યા. [૧૫૧૦] એમ ક્હીને સુગંધી પુષ્પોની વૃષ્ટિને છોડતાં - - ભક્તિ પૂર્ણ હૃદયવાળો ઈન્દ્ર - કે જેણે હસ્ત મળની અંજલિ ર્યેલી છે. તે ઇન્દ્રો સહિત દેવ સમુદાય આાશથી નીચે ઉતર્યો - - હે ગૌતમ ! ત્યાર પછી કુમારના ચરણકમળની નીકટ તે દેવસુંદરીઓએ નૃત્ય કર્યું. ફરી ફરી ઘણી સ્તવના કરી, નમસ્કારાદિ કરી, લાંબો સમય સુધી પર્વપાસના કરી, ત્યાર પછી તે દેવ સમુદાયો પોતાના સ્થાનકે ગયા. [૧૫૧૧] હે ભગવન્ ! તે મહાયશવાળા, સુગૃહીત નામ ધારણ કરવાવાળા કુમાર મહર્ષિ આવા પ્રકારના સુલભ બોધિ કેવી રીતે થયા ? હે ગૌતમ ! અન્ય જન્મમાં શ્રમણભાવમાં રહેલા હતા ત્યારે તેણે વચનદંડનો પ્રયોગ કર્યો હતો, - તે નિમિત્તથી જીવન પર્યન્ત ગુરુના ઉપદેશથી મૌન ધારણ તે (કુમારના જીવે) મૌન ધારણ કરેલું હતું. - - બીજું સંયતોને ત્રણ મહાપાપ સ્થાનકો હેલા છે તે સાચી રીતે અપ્રાય, અગ્નિકાય અને મૈથુન. આ ત્રણે સર્વ ઉપાયોથી સાધુએ ખાસ વવા જોઈએ, Page #194 -------------------------------------------------------------------------- ________________ ૮-૧૫૧૧ ૧૯૩ - - - - - - તેણે પણ તે રીતે સર્વથા વર્જેલા હતા. તે કારણથી તેઓ સુલભ બોધિ થયેલા. હવે કોઈક સમયે હે ગૌતમ ! ઘણાં શિષ્યોથી પરિવરેલા એવા તે ક્યાર મહર્ષિએ છેલ્લા સમયે દેહ છોડવા માટે સમેત શિખર નામના પર્વતના શિખર તરફ પ્રયાણ ક્યું. વિહાર ક્રતાં ક્રમાં કાળક્રમે તે જ માર્ગે ગયા કે જ્યાં તે રાજકુળ બાલિકાવરેન્દ્ર ચક્ષુકુશીલા હતી. રાજ મંદિરમાં સમાચાર આપ્યા. તે ઉત્તમ ઉધાનમાં વંદન ક્રવા માટે સ્ત્રી નરેન્દ્ર આવ્યા. કુમાર મહર્ષિને પ્રણામ ક્રયા પૂર્વક સપરિવાર યથોચિત ભૂમિ સ્થાનમાં તે સ્ત્રીનરેન્દ્ર બેઠી. મુનીશ્વરે પણ ઘણાં વિસ્તારથી ધર્મદિશાના કરી. ધર્મ દેશના સાંભળીને ત્યાર પછી સપરિવારને તે સ્ત્રી નરેન્દ્ર નિ સંગતાને ગ્રહણ કરવા તૈયાર થઈ. હે ગૌતમ ! ત્યાર પછી તે નરેન્દ્ર એ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી અત્યંત ધોર, વીર, ઉગ્ર, સ્ટારી, દુક્ર તપ, સંયમ, અનુષ્ઠાન ક્રિયામાં અણતા નાર એવા તે – સર્વે કોઈપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં મમત્વ રાખ્યા વિના જ વિહાર કરી રહ્યા હતા – વિયરતા હતા. ચક્રવતી, ઇન્દ્ર વગેરેની નાદ્ધિ સમુદાયના શરીર સુખમાં અથવા સાંસારિક સુખમાં અત્યંત નિસ્પૃહ ભાવ રાખનાર એવા તેમનો કેટલોક સમય પસાર થયો. વિહાર તાં-ક્યતાં સમેતપર્વતના શિખર નજીક આવ્યા. હે ગૌતમ ! ત્યાર પછી તે કુમાર મહર્ષિએ રાજકુમારી બાલિક્સ નરેન્દ્ર એવી તે શ્રમણીને કહ્યું કે હે દુક્રારિકે! તું શાંત ચિત્તથી, સર્વભાવથી, અંતાણપૂર્વક તદ્ગ વિશુદ્ધ અને શલ્ય વગરની આલોચના જલ્દી આપ. – કારણ કે અત્યારે અમો સર્વ દેહનો ત્યાગ ક્રવા માટે કટિબદ્ધ લડ્યવાળા થયા છીએ તેિમજ નિઃશલ્ય આલોચના, નિંદા, ગહ, યથોક્ત શુદ્ધાશયપૂર્વક શાસ્ત્રમાં જે પ્રમાણે ભગવંતે ઉપદેશેલું છે તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરીને જ લ્યાણને જોયેલું છે જેમાં એવી સંલેખના રવી છે. ત્યાર પછી તે રાજકુળ બાલિક નરેન્દ્ર શ્રમણીએ યથોક્ત વિધિપૂર્વક સર્વ [30 13 Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪. મહાનિશીથBદસૂત્ર-અનુવાદ આલોચના ક્રી. ત્યારપછી તે રાજકુળ બાલિક નરેન્દ્ર શ્રમણીએ ચોક્ત વિધિપૂર્વક સર્વ આલોચના ક્રી. ત્યાર પછી બાકી રહેલી આલોચના તે મહામુનિને યાદ કરાવતા કહ્યું કે – તે સમયે રાજ્યસભામાં તું બેઠેલી હતી, ત્યારે ગૃહસ્થ ભાવમાં સબ સહિત તેમજ સ્નેહાભિલાષથી મને નિરખેલો હતો. તે વાતની આલોચના હે દુ ક્કરિકે ! તું જ, જેને કારણે તારી સર્વોત્તમ શુદ્ધિ થાય. - ત્યાર પછી તેણે મનમાં ખેદ પામીને અતિ ચપળ આશય તેમજ નું ઘર એવા પાપ સ્ત્રી સ્વભાવને કારણે – આ સાળી સમુદાયમાં નિરંતર વાસ કરનારી અમુક રાજાની પુત્રી ચાકુશલા અથવા કુર્દષ્ટિ નારી છે એવી ખ્યાતિ મારી ખે થઈ જાય તો ? એ પ્રમાણે વિચારીને હૈ ગૌતમ ! તે નિભ[ગિણી શ્રમણી આ પ્રમાણે ફ્લેવા લાગી કે – હે ભગવન્! આવા કરણથી મેં તમોને રાગવાળી દૃષ્ટિથી જોયા ન હતા કે ન હું તમારી અભિલાષા ક્રતી હતી. પરંતુ જે પ્રકારે તમો સર્વોત્તમ રૂપ-તારુણ્ય-ચૌવન-ત્ક્રાંતિ લાવાસ્યસૌભાગ્યકળાનો સમુદાય-વિજ્ઞાન-જ્ઞાનાતિશય આદિ ગુણોની સમૃદ્ધિ વર્ડ અલંકૃત છે, તે પ્રમાણે તમે વિષયોમાં નિરભિલાષી અને તેવા જ ધૈર્યવાા પણ તમે છો કે નથી ? એ પ્રમાણે તમારું માપ વા માટે રાગ સહિત અભિલાષાવાળી નજર જોડી હતી. પરંતુ રાગના અભિલાષાની ઇચ્છા પૂર્વક મેં દષ્ટિ કી જ ન હતી. અથવા આ જ આલોચના થાઓ. માં બીજે ક્યો દોષ છે ? મને પણ આ ગુણ ક્રનારી થશે. તીર્થમાં જઈને માયાક્યા ક્રવાથી વધુ શું ફાયદો ? કુમારમુનિ વિચારવા લાગ્યા કે- અત્યંત, મહાસંવેગ પામેલી એવી સ્ત્રીને સો સોમૈયા કોઈ આપે તો સંસારમાં સ્ત્રીઓનો કેવો ચપળ સ્વભાવ છે તે જાણી શાય છે. અથવા તો તેના મનોગત ભાવો જાણવા ઘણાં દુક્ર છે. એ પ્રમાણે ચિંતવીને કુમાર મુનિવરે ક્યું – Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ૮-૧૫૧૧ – ચપળ સ્વભાવવાળી પાપી સ્ત્રીઓને ધિક્કાર થાઓ. – જુઓ ! જુઓ ! આટલા માત્ર ટુંક સમયમાં કેવા પ્રક્ષરનું ક્વટ કેળવ્યું? અહો આ દુર્જન ચપળ સ્ત્રીઓના ચલ, ચપળ, અસ્થિર, ચંચળ સ્વભાવો ! કેવા છે? તિ વણવ છે – ] એના વિશે માનસ ના સ્થાપનારી, એક ક્ષણ પણ સ્થિર મન ન રાખનારી, અહો દુષ્ટ જન્મવાળી... - અહો ! સમગ્ર અકર્મને નારી, ભાંડનારી, ખલના પામનારી – અહો ! સમગ્ર અપયશ અને અપકીર્તિને વૃદ્ધિ પમાડનારી -- અહો ! પાપ કર્મ સ્વાના અભિમાની આશયવાળી – પશ્લોકમાં અંધારની અંદર ઘોર ભયંક ખણજ, ઉકળતા કયામાં તેલમાં તળાવું શાભલી વૃક્ષના કંટા ભોંકવા, મીમાં રાંધવાનું, ઇત્યાદિ દુઃખો સહન ક્રવા પડે તેવી નારકીમાં જવું પડશે. એ બધાંના ભય વિનાની આ ચંચળ સ્ત્રીઓ છે. આ પ્રકારે માર શ્રમણ મનમાં ઘણો ખેદ પામ્યા. – તેની વાતનો સ્વીકાર ન કરતાં ધર્મમાં એક રસિક એવા ક્યાર મુનિ અતિ પ્રશાંત વદનશી, પ્રશાંત મધુર અક્ષરોથી, ધમદિશના દેવા પૂર્વક રાજકુલ બાલિકા નરેન્દ્ર શ્રમણીને કહ્યું હે દુક્ર તરિકે ! આવા માથાના વચન બોલીને... અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ષ્ટદાયક, દુક્કતપ અને સંયમ, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ રીને તેં જે સંસાર ન વધારનાર મોટો પુન્ય પુર્ષ એક્સે રેલો છે તેને ધ્યે તું નિષ્ફળ ન કર, અનંત સંસાર આપનાર માયા અને દંભ ક્રવાનું કોઈ પ્રયોજન તારે હવે છે નહીં. તો નિશક્ષણે આલોચના કરીને તારા આત્માને શલ્ય વગરનો બનાવ અથવા તો છે જેમ અંધકારમાં નદીનું નૃત્ય નિરર્થક છે. • ધમેલું સુવર્ણ એક જોરવાળી ફુક માત્રમાં તેની પાછળ ક્રેલી મહેનતને નિરર્થક બનાવી દે છે. છે તે પ્રમાણે અત્યાર સુધી રાજગાદી અને સ્વજનઆદિનો ત્યાગ કરીને જે કેશનો લોચ ક્ય, – ભિક્ષા ભ્રમણ, ભૂમિ ઉપર શય્યા સ્વી, બાવીશ પરીષદો સહેવા, ઉપસર્ગોને સહન સ્વા ઇત્યાદિ.. - જે ક્લેશો સહન ક્ય, ને સર્વે રેલાં ચાસ્ત્રિ અનુષ્ઠાનો તારા નિરર્થક થઈ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ જશે, તે હું વિચાર. ત્યારે તે નિભાંગી એ જવાબ આપ્યો કે- હે ભગવન્! શું આપ એમ માનો છો કે હું આપની સાથે ક્વટથી વાત કરું છું ? વળી ખાસ કરીને આલોચના આપતી વખતે આપની સાથે ક્યુટ ક્રાય જ નહીં, આ મારી વાત નિઃશંક્ષણે સાચી માનો. કોઈ પ્રકારે તે વખતે બીલક્ષ મેં સ્નેહરાગની અભિલાષાથી કે સગ ક્રવાની અભિલાષાથી આપની તરફ દૃષ્ટિ કરી ન હતી. પરંતુ આપની પરીક્ષા વા, તમે કેટલાં પાણીમાં છો, શીલમાં કેટલાં ઢ છો. તેની પરીક્ષા ક્રવા માટે નજર ફ્રી હતી. એમ બોલતી ર્મ પરિણતિને આધીન થયેલી બદ્ધ, સ્પષ્ટ, નિકાચિત એવું ઉત્કૃષ્ટ સ્થિતિવાળું સ્ત્રી નામ કર્મ ઉપાર્જન કરીને તે રાજકુળ સ્ત્રીનરેન્દ્ર શ્રમણી વિનાશ પામી. હે ગૌતમ! ક્યુટ કરવાના સ્વભાવથી તે સજકુળ બાલિક નરેન્દ્ર શ્રમણીએ ઘણાં લાંબા કાળનો નિકાચિત સ્ત્રી વેદ ઉપાર્યો. ત્યાર પછી તે ગૌતમ! શિષ્યગણ પરિવાર સહિત મહા આશ્ચર્યભૂત સ્વયંબદ્ધ કુમાર મહર્ષિએ (૧) વિધિપૂર્વક આત્માની સંલેખના કરીને, (૨) એક માસનું પાદપોપગમન અનશન કરીને, (૩) સમેત શિખર-પર્વતની ઉપર (૪) કેવલીપણે શિષ્યગણના પરિવાર સાથે (૫) નિવસિ પામીને મોક્ષ ઉપાર્જન ક્ય.. પિત] હે ગૌતમ ! તે રાજલ બાલિકા નરેન્દ્ર શ્રમણી તે માયા શલ્યના ભાવદોષથી વિધુમાર દેવલોક્નાં સેવદેવોમાં સ્ત્રીનોળીયા રૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવીને ફરી-ફરી ઉત્પન્ન થતી અને મૃત્યુ પામતી મનુષ્ય અને તિર્યય ગતિમાં - સમગ્ર દર્ભાગ્ય, દુઃખ, દારિદ્ર પામતી - સમગ્ર લોક્વી પરાભવ-અપમાન, તિરસ્કાર પામતી – પોતાના ક્મના ફળને અનુભવતી હે ગૌતમ ! ચાવત ક્રેઈ પ્રકારે ર્મનો ક્ષયોપશમ-ક્યોં ઓછા થવાનાં કારણે ઘણાં ભવો ભ્રમણ કર્યા પછી... આચાર્ય પદ પામીને, નિરતિચાર શ્રમણપણે યથાર્થ પરિપાલન કરીને સર્વ સ્થાનમાં સર્વપ્રમાદના આલંબનથી મુક્ત થઈને – સંયમ કિયામાં ઉધમ કરીને Page #198 -------------------------------------------------------------------------- ________________ ૮-૧પ૧ર ૧૯૭ ...., - તે ભવમાં માયાથી રેલા ઘણાં બાળીને ભસ્મ કરીને - હવે માત્ર અંર સમાન ભવ બાી રાખેલો હતો. – તો પણ ગોતમ ! જે તે સમયે રામવાળી દૃષ્ટિની આલોચના ન કરી તે ર્મના દોષથી બ્રાહ્મણની સ્ત્રીપણે ઉત્પન્ન થઈ. તે સજળ બાલિક્ષ નરેન્દ્ર શ્રમણી રૂપ સાથ્વીનો જીવ આ બ્રાહ્મણીરૂપે જન્મીને નિર્વાણ પામ્યો. [૧પ૧૩] હે ભગવન ! જે કોઈ પ્રમાણપણાંનો ઉધમ ધે તે એક વગેરે યાવત સાત, આઠ ભવોમાં નક્કી સિદ્ધિ પામે તો પછી આ શ્રમણીને કેમ ઓછા કે અધિક નહીં એવા લાખો ભવો સુધી સંસારમાં ભ્રમણ જવું પડ્યું ? હે ગૌતમ ! જે કઈ નિરતિચાર શ્રમણપણે નિવહ રે. - તે એક્થી માંડી આઠ ભાવ સુધીમાં સિદ્ધિ પામે. - જે ઈ સૂક્ષ્મ કે બાદર જે કંઈ માઢા શલ્યવાળા હોય. – અપજ્યનો ભોગવટો રે. - અગ્નિાયનો ભોગવટો રે, – મૈથુન કર્ય કે તે સિવાય બીજો કોઈ આજ્ઞા ભંગ કરીને તેના શ્રમણપણામાં અતિચાર દોષને લગાડે. - તે લાખ ભવ ભટકીને પછી સિદ્ધિ મેળવવાનો લાભ ને પામવાની ચોગ્યતા પ્રાપ્ત કરી. કેમ કે શ્રમણપણું પામીને પણ પછી જો તેમાં અતિચારદોષ લગાડે તો બોધિપણું દુખેથી મેળવે છે. હે ગૌતમ! આ તે બ્રાહ્મણીના જીવે આટલી આ૫ માત્ર પણ માયા #ી હતી, તેનાથી આવા દારુણ વિપાકો ભોગવવા પડ્યા. ૧૫૧ હે ભગવન્! તે મહીયારી – ગોકુળ પતિની પત્નીને તેઓએ ડાંગનું ભોજન આપ્યું કે નહીં ? અથવા તો તે મહીયારી તેઓની સાથે સમગ્ર ર્મનો ક્ષય કરીને નિર્વાણ પામેલી હતી ? હે ગૌતમ તે મહિયારીને તંદુલ ભોજન આપવા માટે શોધ કરવા જતી હતી ત્યારે આ બ્રાહ્મણની પુત્રી છે, એમ ધારેલું. – તેથી જતી હતી ત્યારે વચ્ચેથી જ સુાશ્રીનું અપહરણ ક્યું - પછી મધ, દૂધ ખાઈને સુજ્ઞશ્રીએ પૂછ્યું, ક્યાં જશો ? ગોકુળમાં. - બીજીવાત તેને એ કહી કે જો તું મારી સાથે વિનયથી વર્તાવ ક્રીશ, તો તને તારી ઇચ્છા પ્રમાણે ત્રણે ટંક ઘણાં ગોળ અને ઘી વડે ભરપુર એવા દરરોજ દુધ અને ભોજન આપીશ. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ મહાનિશીથકેદસૂત્ર-અનુવાદ જ્યારે આ પ્રમાણે ક્યું ત્યારે સુાશ્રીને તે મહિયારી સાથે ગઈ. પરલોક અનુષ્ઠાન ક્રવામાં તત્પર બનેલાં અને શુભ ધ્યાનમાં પરાવાયેલા માનસવાળા તે ગોવિંદ બ્રાહ્મણ વચ્ચે એ આ સુજ્ઞશ્રીને લેશમાત્ર યાદ પણ ફ્રી નહીં. ત્યાર પછી જે પ્રમાણે તે મહીયારીએ હ્યું હતું તે પ્રમાણે ઘી અને ખાંડશી ભરપુર એવી ખીર વગેરેનું ભોજન આપતી હતી. હવે કોઈ પ્રકારે કાળક્રમે બાર વર્ષનો ભયંક્ર દુષ્કાળ સમય પૂર્ણ થયો. સમગ્ર દેશ ઠદ્ધિ- સમૃદ્ધિથી સ્થિર થયો. ત્યાપછી કોઈ સમયે અતિ કિંમતી શ્રેષ્ઠ સૂર્યવંત, ચંદ્રાંત વગેરે ઉત્તમ જાતિના વીશ મણિરત્નો ખરીદ ક્રી સુજ્ઞશવ પોતાના દેશમાં પાછો જવા માટે નીકળે છે. લાંબી મુસાફરી ક્રવાથી ખેદ પામેલ દેહવાલે જે માર્ગેથી જતો હતો તે માર્ગમાં જ ભવિતવ્યતાના યોગે પેલી મહીયારીનું ગોકુળ આવતાં જેનું નામ લેવામાં પણ પાપ છે એવો તે પાપમતિવાળો સુજ્ઞશીવ કાન્તાલીય ન્યાયે આવી ગયો. સમગ્ર ત્રણ ભુવનમાં જે નારીઓ છે તેના રૂ૫, લાવણ્ય અને વંતિથી ચડિયાતી રૂ૫-કાંતિ અને લાવણ્યવાળી સુજ્ઞશ્રીને જોઈ. સુજ્ઞશ્રીને જોતાં જ ઇન્દ્રિયોની ચપળતાથી અનંત દુખદાયક કિંધાક ફળની ઉપમાવાળા વિષયોની શક્યતા હોવાથી.. જેણે સમગ્ર ત્રણ ભવનને જીતેલ છે, તેવા કામદેવના વિષયમાં આવેલાં મહા પાપ Á ક્રનાર સુાશીવે તે સુજ્ઞશ્રીને ક્યું હે બાલિક ! જે આ તારા માતા-પિતા બરાબર જી આપે તો હું તારી સાથે લગ્ન રવા તૈયાર છું. બીજું તાડ બંધુવર્ગને પણ દારિરહિત છું. વળી તાસ માટે પુરેપુરા સોલ એક માપ છે. પ્રમાણ એવા સુવર્ણના અલંકરો ઘડાવું. જલ્દી આ વાત તારા માતા-પિતાને જણાવ. ત્યારે હર્ષ અને સંતોષ પામેલી તે સુજ્ઞશ્રીએ તે મહીયારીને આ સર્વ વૃત્તાંતનું નિવેદન કર્યું. એટલે મહીયારી તુરત સુજ્ઞશિવ પાસે આવીને હેવા લાગી કે - અરે ! તું હેતો હતો તેમ મારી પુત્રી માટે તું સો-પણ પ્રમાણ સુવર્ણ નાણું બતાવ. ત્યારે તેણે શ્રેષ્ઠ માણીઓ બતાવ્યા. ત્યારે મહીયારીએ ક્યું કે સો સોનૈયા આપ. આ બાળકને આવા યોગ્ય પાંચિક્રનું મારે પ્રયોજન નથી. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૮-૧૫૧૪ ૧૯૯ ત્યારે સુજ્ઞશિવે હ્યું કે – ચાલો, આપણે નગરમાં જઈને આ પાંચિકનો પ્રભાવ કેવો છે તેની ત્યાંના વેપારીઓ પાસે જઈ તેનું મૂલ્ય ક્રાવીને પછી તેની ખાત્રી કરીએ. - ત્યાર પછી પ્રભાત સમયે નગરમાં જઈને ચંદ્રદ્ધત, સૂર્યદંત મણીના શ્રેષ્ઠ જોડલાં સજાને બતાવ્યા. સજાએ પણ રસ્તાના પરીક્ષને બોલાવીને કહ્યું કે- આ શ્રેષ્ઠ માણીઓનું મૂલ્ય રીતે તમે અમને બતાવો. જો મૂલ્યની પરીક્ષા કરીએ તો તેનું મૂલ્ય જણાવવા સમર્થ નથી. ત્યારે રાજાએ કહ્યું કે- અરે ! માણિક્યના વિધાર્થી ! અહીં કોઈ એવો પુષ નથી કે જે આ મણીઓનું મૂલ્ય આંકી શકે ? તો હવે સ્મિત ક્રાવ્યા વિના ઉચ્ચક દશકોડ દ્રવ્ય માત્ર લઈ જા. ત્યારે સુજ્ઞશીવે હ્યું કે મહારાજની જેવી ક્યા થાય તે બરોબર છે. પણ બીજી એક વિનંતી વાની છે– આ નજીગ્ના પર્વતની સમીપમાં અમારું એક ગોકુળ છે. - તેમાં એક યોજન સુધી ગોચર ભૂમિ છે. - તેનો સજ્ય તરફથી લેવાતો જ મુક્ત રાવશો. રાજાએ ક્યું – ભલે, એમ થાઓ. આ પ્રમાણે સર્વને અદરિદ્ર અને ક્ર મુક્ત મોકળ કરીને તે ઉચ્ચાર ન જવા લાયક નામવાળા સુશીવે પોતાની જ પુત્રી એવી સુજ્ઞશ્રી સાથે લગ્ન ક્રી લીધા. તે બંને વચ્ચે પરસ્પર પ્રતિ ઉત્પન્ન થઈ. નેહાનુરાગથી અતિ રંગાઈ ગયેલા માનસવાળા પોતાનો સમય પસાર ક્રી રહેલાં છે. તેટલામાં ઘરે આવેલા સાધુઓને એમને એમ વહોર્યા વિના જ પાછા ફરેલા જોઈને હા-હા પૂર્વક આકંદન ક્રતી સુશ્રીને સુજ્ઞશીવે આ પ્રમાણે પ્રશ્ન ક્યોં કે – હે પ્રિયે ! પહેલાં જોઈ વખત ન દેખેલ ભિક્ષાચર યુગલને જોઈને તું કેમ આવા પ્રકાસ્ત્રી ઉદાસીન અવસ્થાને પામી ? ત્યારે તેણે જણાવ્યું કે મારા શેઠાણી હતા, ત્યારે આ સાધુઓને પુષ્કળ ભર્યા અને આસ-પાણી આપીને તેમના પાત્રા ભરી દેતા હતા. - ત્યાર પછી હર્ષ પામેલી ખુશી થયેલી શેઠાણી મસ્તાને નીચું નમાવી તેમના ચરણાગ્ર ભાગમાં પ્રણામ કરતી હતી. આ શ્રમણોને આજે જોઈને મને તે શેઠાણી યાદ આવી ગયા. ત્યારે ફરી પણ તે પાપિણીને પૂછયું કે- તારી સ્વામિની શ્રેમ હતી? ત્યારે Page #201 -------------------------------------------------------------------------- ________________ - ) ૨૦૦ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ હે ગૌતમ ! તે સુજ્ઞશ્રી - અતિશય ગળું બેસી જાય તેવું આકરું રૂદન કરતી, – દુઃખવાળા ન સમજાય તેવા શબ્દો બોલતી, – વ્યાકુળ થયેલી અને અશ્રુઓ પાડતી, તે સુજ્ઞશ્રીએ પોતાના પિતાને આરંભથી માંડીને અત્યાર સુધી બનેલી સર્વ હકીક્તનું નિવેદન ક્યું ત્યારે તે મહાપાપ Á એવા સુજ્ઞશીવને જાણવામાં આવ્યું કે આ તો સુજ્ઞશ્રી..” – મારી પોતાની જ બી છે. આવી અજ્ઞાન સ્ત્રીને આવા રૂપ, કાંતિ, શોભા, લાવણ્ય અને સૌભાગ્યવાળા સમુદાયની શોભા ન હોય. આ પ્રમાણે ચિંતવીને તે વિલાપ ક્રવા લાગ્યો કે[૧પ૧૫ આવા પ્રકારના પાપર્મ કરવામાં સ્કત થયેલા માર ઉપર ધડધડ શબ્દ કરતું વજૂ તુટી ના પડે તો પછી અહીંથી ક્યાં જઈને હવે મારી શુદ્ધિ થવાની છે? . વિ૫૧) એમ બોલીને મહાપાપર્મ નાર તે વિચારવા લાગ્યો કે શું હવે હું શસ્ત્રો વડે મારા માત્રના તલ તલ જેવડા ટુકડા કરીને છેદી નાંખુ ? અથવા ઉંચા પર્વતના શિખરે ઉપરથી પડતું મૂકું ઉક્ત પ્રક્ષરે અનંત પાપ સમૂહ્ના ઢગલારૂપ આ દુષ્ટ શરીરને સસ્ત રીતે હું ચૂરો કરી નાંખુ ? અથવા તો લુહાની શાળામાં જઈને સારી રીતે તપાવીને લાલચોળ રેલા લોખંડને જેમ જાડા ધણથી કોઈ ટીપે તેમ લાંબા કાળ સુધી મારા આ અંગોને ટીપાવી નાંખું ? અથવા તો શું હું બરાબર મારા શરીરના મધ્યભાગમાં ક્રવતના તીર્ણ દાંતાથી ક્યાલું વેરાવું ? તેવા શરીરમાં પછી સારી રીતે ઉકળેલા સીસા, તાંબા, કાંસા, લોહ, લુણ અને ઉસના સાજીખાના રસને રેડાવું? અથવા તો મારા પોતાના હાથે જ મારું મસ્તક છેદી નાંખું ? અથવા તો હું મારા ઘરમાં પ્રવેશ કરું ? અથવા તો બે ઝાડ વચ્ચે મને દોરડાથી બાંધીને, લટકાવીને, નીચે મુખ અને ઉપર પગ હોય તે રીતે રાખીને નીચે અગ્નિનો ભડકો રાવું ? - વધારે કેટલું હેવું ? મસાણ ભૂમિમાં પહોંચીને કચ્છની ચિતામાં મારા શરીર્મ્સ હવે નું બાળી નાખું - સળગાવી દઉં ? એમ વિચારીને હે ગૌતમ ! ત્યાં મોટી ચિતા બનાવડાવી. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૮-૧૫૧૬ ૨0૧ ત્યારપછી સમગ્ર લોકની હાજરીમાં લાંબા કાળ સુધી પોતાના આત્માની નિંદા ક્રીને સર્વલોકને જાહેર ક્રતાં હ્યું કે મેં ન વા લાયક આવા પ્રશ્નનું અક્ષય ક્રેલું છે. એ પ્રમાણે કહીને તે ચિતા ઉપર આરૂઢ થયો. ત્યારે ભાવિત-વ્યતાના યોગથી તેવા પ્રકારના દ્રવ્યો અને સૂર્ણના યોગના સંસર્ગથી તે સર્વે શબ્દો છે, એમ માનીને હું મારવા છતાં, અનેક પ્રકારે ઉપાયો વા છતાં પણ તે અગ્નિ સળગ્યો નહીં ત્યાર પછી લોકોએ તેનો તિરસ્કાર ક્યું કે જો આ અગ્નિ પણ તેને સહારોઆપતો નથી. તારી પાપની પરિણતિ કેટલી આક્રી છે. કે જો આ અગ્નિ પણ સળગતો નથી ! એ પ્રમાણે કહીને તે લોકોએ તે બંનેને ગોકુળમાંથી કાઢી મૂક્યા. આ અવસરે બીજા નજીકના ગામમાંથી ભોજન, પાણી ગ્રહણ કરીને તે જ માર્ગે ઉધાનની સન્મુખ આવતા મુનિ યુગલને જોયું. તેમને જોઈને તેમની પાછળ તે બંને પાપીઓ ગયા. ઉધાનમાં પહોંચ્યા તો ત્યાં સમગ્ર ગુણસમૂહન્ને ધારણ કરનાર એવા ચાર જ્ઞાનવાળા, ઘણાં શિષ્યગણાથી પરિવરેલા. (તથા) – દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે ચરણારવિંદમાં નમન ક્રાતા, સુગ્રહિત નામવાળા જગાણંદ તથા] – દેવેન્દ્રો અને નરેન્દ્રો વડે ચરણારવિંદમાં નમન શતા, સુગૃહિત નામવાળા જગાણંદ અણગારને જોયા. તેમને જોઈને તે બંનેએ વિચાર્યું કે – આ મહાયશવાળા મુનિવર પાસે મારી વિશાદ્ધિ કેમ થાય તેની માંગણી ક્ય. એમ વિચારીને પ્રણામ જવા પૂર્વક ને ગણને ધારણ કરનારા એવા ગચ્છાધિપતિ આગળ યથાયોગ્ય ભૂમિભાગમાં બેઠો. તે ગણ સ્વામીએ સુાશીવને કહ્યું કે અરે ઓ દેવાનુપ્રિયા શલ્ય રહિતપણે પાપની આલોચના જલ્દી ક્રીને સમગ્ર પાપનો અંત ક્રનાર એવું પ્રાયશ્ચિત્ત ક્ર. આ બાલિક તો ગર્ભવતી હોવાથી તેનું પ્રાયશ્ચિત્ત નથી કે જ્યાં સુધી તેણી તે બાળને જન્મ ન આપે. ' હે ગૌતમ ! ત્યાર પછી અતિ મહાસવેગની પસઝષ્ઠા પામેલો તે સુશિવ જન્મથી માંડીને થયેલા તમામ પાપોંની નિશલ્ય આલોચના આપીને કિહીને ગુરુ મહારાજાએ કહેલા - ઘોર, અતિ દુક્ર મોટા પ્રાયશ્ચિતનું સેવન કરીને, - ત્યાર પછી અતિ વિશુદ્ધ પરિણામ યુક્ત પ્રમાણપણામાં પરાક્રમ કરીને ૨૬વર્ષ અને ૧૩-રાત્રિ દિવસ પર્યન્ત અત્યંત ઘોર, વીર, ઉગ્ર, wારી, દુ તપ અને Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ મહાનિશીચોદણ-અનુવાદ સંયમનું યથાર્થ પાલન કરીને તેમજ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ માસ સુધી લાગલગાટ ઉપરા ઉપરી સામટા ઉપવાસ કરીને... શરીરની ટાપટીપ કે મમતા ક્યાં વગના તેણે.... – સર્વ સ્થાનકમાં અપ્રમાદરહિતપણે – નિરંતર રાત-દિવસ દરેક સમયે સ્વાધ્યાય, ધ્યાનાદિમાં પરાક્રમ કરીને બાકીની ર્ભમળને ભસ્મ કરીને, અપૂર્વણ કરીને, ક્ષપક શ્રેણી માંડી અમગડ કેવલી થઈ સિદ્ધ થયા. [૧પ૧] હે ભગવન તેવા પ્રકારનું ઘોર મહાપાપ કર્મ આચરીને આવો સુજ્ઞશીવ દી, થોડાં કાળમાં કેમ નિર્વાણ પામ્યો ? હે ગૌતમ ? જેવા પ્રકારના ભાવમાં રહીને આચના આપી, જેવા પ્રકારનો સવેગ પામીને તેવું ઘોર દુક્ર, મોટું પ્રાયશ્ચિત્ત આચર્યું. જેવા પ્રકારે અત્યંત વિશુદ્ધ અધ્યવસાયથી તેવા પ્રશ્નનું અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ષ્ટ ક્રનાર અતિ દુતપ-સંયમની ક્રિયામાં વર્તતા.... મૂળગુણો અને ઉત્તરગુણોનું પાલન તા. નિરતિચાર શ્રામાસ્યનો નિર્વાહ ક્રીને જેવા પ્રકાસ્ના રૌદ્ધ ધ્યાન અને આત્ન ધ્યાનથી મુક્ત બનીને... સગ-દ્વેષ, મોહ, મિથ્યાત્વ, મદ, ભય, ગારવાદિ દોષોનો અંત સ્નાર અને મધ્યસ્થભાવમાં રહેલા, દીનતા વગરના માનસવાળા એ સુજ્ઞશીવ પ્રમાણે બાર વર્ષની સંલેખના કરીને, – પાદપોપગમન સાનાશનને અંગીકાર ક્રીને, – તેવા પ્રકારના એકાંત શુભ અધ્યવસાયથી.... તે એક જ માત્ર સિદ્ધિ ન પામે, પરંતુ જો દાચ બીજા ક્રેલા કર્મનો સંક્રમ કરી શકાતો હોય તો સર્વે ભવ્ય સત્વોના સમગ્ર ર્મનો ક્ષય થાય અને સિદ્ધિને પામે. પરંતુ બીજાએ રેલાં નો સંયમ કદાપિ ોઈને થતો નથી. - જે જેણે ઉપાર્જન કરેલું હોય તે તેણે જ ભોગવવું પડે. હે ગૌતમ ! જ્યારે યોગનો નિરોધ સ્નાર થાય ત્યારે સમગ્ર પણ આડે કર્મરાશિને નાના કાળ વિભાગથી જ નાશ સ્નારા થયા છે. સમગ્ર ર્મ આવવાના દ્વારોને સારી રીતે બંધ નાર. તેમજ યોગનો નિરોધ નાસ્તો ર્મક્ષય જોયો છે... પણ કાળ સંખ્યાથી કર્મક્ષય જોયેલ નથી. કહ્યું છે કે[૧૫૮થી ૧પરકળથી ક્યું ખપાવે છે, કલ વડે કર્મ બાંધે છે. એક કર્મને બાંધે છે. એક કર્મનો ક્ષય રે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ 03. ૮-૧૫૧૮ થી પરસ હે ગૌતમ કળ તો અનંત છે, યોગ નિરોધ ક્રનાર ર્મ વેદે છે, પરંતુ ક્યું બાંધતા નથી. – જૂના કર્મોનો નાશ કરે છે, નવા નો તેને અભાવ જ છે. - આ પ્રમાણે કર્મક્ષય જાણવો. – આ વિષયમાં કળની ગણતરી ન કરવી. – અનાદિકાળથી આ જીવ છે, તો પણ ર્મો ખલાસ થતાં નથી. કર્મોનો ક્ષયોપશમ થવાના કરમે જ્યારે વિરતિ ધર્મનો વિકાસ થાય, ત્યારે ક્રળ, ક્ષેત્ર, ભવ અને ભાવદ્રવ્ય પ્રાપ્ત ક્રીને યાવતુ અપ્રમાદી બનીને કોઈ પણ જીવ સ્વ ને ખપાવે ત્યારે - જીવની કેટી માર્ગમાં આગળ વધે. – જે પ્રમાદી જીવ હોય તે તો અનંતકાળનું ર્મ બાંધે. - ચારે ગતિમાં સર્વાળ અત્યંત દુખી જીવો વાસ ક્રનારા હોય. - તેનાથી કળ, ક્ષેત્ર, ભવ અને ભાવને પામીને... હે ગૌતમ ! બુદ્ધિવાળો આત્મા એકદમ ફર્મક્ષય નારો થાય. ૧પ૪] હે ભગવન્! પે'લી સુજ્ઞશ્રી ક્યાં ઉત્પન્ન થઈ ? હે ગૌતમ ! છઠ્ઠી નરક પૃથ્વીમાં. હે ભગવન્! ક્યા કારણે તેમ થયું ? હે ગૌતમ ! તેનો ગર્ભ નવમાસથી અધિક થયો. ત્યારે તેણીએ એવો વિચાર ક્ય કે આવતીકાલે સવારે ગર્ભ પડાવીશ. એવા પ્રકારના અધ્યવસાયને કરતી તેણે બાળકને જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી તુરત જ, ત્યાં જ મૃત્યુ પામી. એ કરણે સુજ્ઞાથી છઠ્ઠી નરકે ગઈ. હે ભગવન્! જે બાળક્નો તેણે જન્મ આપ્યો, પછી તેણી મૃત્યુ પામી, તે બાળક જીવતો રહ્યો કે ન રહ્યો ? હે ગૌતમ ! તે જીવતો રહેલો છે. હે ભગવન્! કેવી રીતે ? હે ગૌતમ ! જન્મ આપતાની સાથે જ તે બાળક્ત એવા પ્રકારની ઓર, ચરબી, લોહી વીંટળાઈને રહેલ હતા. દુર્ગધ મારતા પદાર્થો, પરુ, ખારી દુર્ગધપૂર્ણ ગાશુચિ પદાર્થોથી વીંટળાયેલ, અનાથ, વિલાપ કરતાં બાળકને એક શ્વાન, કુંભારના ચાકડે મૂકી ભક્ષણ ક્રવા લાગ્યો. – ત્યારે તે કુંભારે તે બાળકને જોયો. – ત્યારે પોતાની પત્ની સહિત કુંભાર બાળક તરફ દોડ્યો. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૦૪ મહાનિશીરછેદસૂત્ર-અનુવાદ – બાળક્ના શરીરનો નાશ કર્યા વિના તે શ્વાન નાસી ગયો. – ત્યારે ક્રણાપૂર્વક હૃદયવાળા ભારને પુત્ર ન હોવાથી આ મારો પુત્ર થશે - એ પ્રમાણે વિચાર ક્રીને પછી કુંભારે તે બાળક્ત પોતાની પત્નીને સમર્પણ ક્ય. – તેણી પણ સાચા નેહથી તે બાળકનું પાલન પોષણ કરીને તેને મનુષ્ય રૂપે [પુરુષ રૂપે તૈયાર ક્ય. - તે કુંભારે લોકાનુવૃત્તિથી પોતાને પિતા થવાના અભિમાનથી તે બાળક્ન સુસઢ એવું નામ પાડ્યું. હે ગૌતમ ! કાળક્રમે સુસઢને સુસાધુઓનો સમાગમ થયો. - દેશના સાંભળીને તે પ્રતિબોધ પામ્યો. – ત્યાર પછી તેણે દીક્ષા અંગીકાર કરી યાવત્ પરમશ્રદ્ધા, સંવેગ અને વૈરાગ્યને તે પામ્યો. - અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ક્ટારી, દુક્ર, મહાકાયક્લેશ ક્રે છે. પરંતુ સંયમમાં યતના કેમ સ્વી તે જાણતો નથી. અજયપણાના દોષથી સર્વત્ર અસંયમના સ્થાનમાં અપરાધ ના થાય છે. ત્યારે ગુરુએ તેને આ પ્રમાણે હ્યું રે મહાસત્ત્વશાળી ! તું અજ્ઞાન દોષને કારણે સંયમમાં જયણા કેમ જવી, તે વાત જાણતો નથી. – તે કારણે હું મહાકાય ક્લેશ રૈનારો થયો છે. - હંમેશાં આલોચના આપીને પ્રાયશ્ચિત્ત ક્રતો નથી. – તેથી તારું તું આ સર્વ તપ, સંચમ નિષ્ફળ થાય છે. જ્યારે આ પ્રમાણે ગુરુએ તેને પ્રેરણા આપી ત્યારે તે નિતર આલોચના આપે છે. ગુરુ તેવા પ્રકારનું પ્રાયશ્ચિત પણ આપે છે કે જેવી રીતે તે સંયમમાં જયણા ક્રનારો થાય. તે જ પ્રમાણે રાત-દિવસ દરેક સમયે આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનથી મુકત થયેલો, શુભ અધ્યવસાયમાં વિચરતો હતો. હે ગૌતમ ! મૈઈ સમયે તે પાપમતિવાળો જે કોઈ છઠ્ઠ, અઠ્ઠમ, ચાર-પાંચ-પંદર ઉપવાસ યાવત છ માસના ઉપવાસ કે બીજા મોટા કય ક્લેશ થાય તેવા પ્રાયશ્ચિત્તો તે પ્રમાણે બરાબર સેવન કરે. પરંતુ જે કાંઈપણ સંયમ ક્રિયાઓમાં જયણાવાળા મન-વચન-ક્રયાના યોગો, સમગ્ર શ્રવનો રોધ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક આદિથી સમગ્ર પાપકર્મના રાશિને બાળીને ભસ્મ ક્રવામાં સમર્થ પ્રાયશ્ચિત્ત છે. તે પ્રાયશ્ચિત્તમાં પ્રમાદ કરે છે. પ્રાયશ્ચિત્તની અવગણના, હેલના, અશ્રદ્ધાદિ રે છે. શિથિલતા સેવે છે, Page #206 -------------------------------------------------------------------------- ________________ ૮-૧૫ર૪ ૨૦૫ ચાવત્ અરે ! આમાં ક્યું દુક્ર છે ? એમ કરીને તે પ્રકારે યથાર્થ પ્રાયશ્ચિત્ત સેવન કરી આપતો નથી. હે ગૌતમ ! તે સુસઢ મુનિ પોતાનું યથાયોગ્ય આયુષ્ય ભોગવીને મરીને સૌધર્મેન્દ્ર કલ્પમાં ઇન્દ્ર મહારાજાના મહધ્ધિક સામાજિક દેવપણે ઉત્પન્ન થયા દેિવ થયા ત્યાંથી વીને, અહીં વાસુદેવ થઈને, મરીને પછી સાતમી નરક પૃથ્વીમાં નારી રૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળીને મહાકાયવાળો હાથી થઈને.. – મયુનાસક્ત માનસવાળો મૃત્યુ પામીને.... – મરીને અનંતાય વનસ્પતિમાં ગયો. - હે ગૌતમ ! આ એ જ સુસઢ છે કે જેણે - - - પિર૫] આલોચના, નિંદા, ગહ, પ્રાયશ્ચિત્તાદિ ક્રવા છતાં પણ જયણાનો અજાણ હોવાથી લાંબો કાળ સંસારમાં ભ્રમણ કરશે. પિપર૬] હે ભગવન્! તેણે ઈ જયણા ન જાણી, કે જેના કારણે તેવા પ્રકરના દુર ક્ષય ક્લેશ ક્રીને પણ તે પ્રકારે લાંબો કાળ સુધી તે સુસઢ સંસારમાં ભ્રમણ કશે ? હે ગૌતમ ! જયણા તેને કહેવાય કે ૧૮૦૦૦ શીલના સંપૂર્ણ અંગો અખંડિત અને અવિરાધિતપણે યાતજીવ રાત-દિવસ દરેકે દરેક સમયે ધારણ ક્રીને રાખે. તેમજ સમગ્ર સંયમ ક્રિયાને બરોબર સેવે. તે વાત તે સુટે જાણી નહીં. તે ક્રરણથી તે નિભળી લાંબો કાળ સંસારમાં ભ્રમણ કરશે. હે ભગવન્ ! ક્યા કારણે તેને જયણા જાણવામાં ન આવી ? ગૌતમ ! જેટલો કાયક્લેશ તેણે સM ક્ય, તેના આઠમા ભાગનો પણ સચિત્ત જળનો ત્યાગ ક્યાં હોત તો.. તે સુસઢમુનિ જરૂર સિદ્ધિમાં પહોંચી જાત. પરંતુ તે સચિત્ત જળનો ઉપભોગ-પરિભોગ તો હતો. સચિત્ત જળનો પરિભોગ નારને ઘણો કાયક્લેશ હોય તો પણ તે નિરર્થક જાય છે, તેમ જાણ. હે ભગવન્! અપાય, અગ્નિકય અને મૈથુન એ ત્રણે મહાપાપના સ્થાનિકો હેલા છે, અબોધિ આપનારા છે. ઉત્તમ સંયત સાધુએ તે ત્રણેનો એકાંતે ત્યાગ વો જોઈએ, તે ન સેવવા જોઈએ. આ કારણે તેણે જયણાને ન જાણી. હે ભગવન્! ક્યા કારણથી અદ્ભય, અગ્નિાય અને મૈથુન અબોધિ આપનારા જણાવેલા છે ? Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ મહાનિશીથછેદ-અનુવાદ હે ગૌતમ ! જો કે સર્વ છ એ ક્ષયનો સમારંભ મહાપાપ સ્થાનકે જણાવેલ છે, પરંતુ અપકાય અને અગ્નિકાયનો સમારંભ તે બંને અનંત સત્વોનો ઉપઘાત જનાર છે. મૈથુન સેવનથી તો સંખ્યાતા કે અસંખ્યાતા જીવોનો વિનાશ થાય છે. સજ્જડ રાગ, દ્વેષ અને મોહથી યુક્ત હોવાતી એકાંત પ્રશસ્ત અધ્યવસાયને આધીન હોય છે. જે કરણથી આમ હોય છે. તે કારણથી હે ગૌતમ ! તે જીવોનો સમારંભ, સેવન કે પરિભોગ ક્રનાર. - તેવા પાપોમાં પ્રવર્તનાર એવો જીવ.. – પહેલાં મહાવ્રતને ધારણ ક્રનાર ન થાય. – અને અહિંસાના અભાવમાં બાના મહાવતોના સંચમોના અનુષ્ઠાનનો જ અભાવ હ્યો છે. – તે #રણે સર્વથા વિરાધિત પ્રમાણપણું જ ગણાય. - જે કારણથી આ પ્રમાણે છે. તે કારણથી સખ્ય માર્ગ પ્રવર્તે છે, તેનો વિનાશ નારો થાય છે. – તે કારણે જે કંઈ પણ કર્મબંધન કે તેનાથી નરક, તીર્ય અને મનુષ્યપણામાં અનંતી વખત ઉત્પન્ન થાય કે જ્યાં વારંવાર ધર્મ એવા અક્ષરો પ્રમાં પણ ન સાંભળે. અને ધર્મ પ્રાપ્ત ન રે તો સંસારમાં ભ્રમણ રે છે. આ કારણે જળ, અગ્નિ અને મૈથુન અબોધિદાયક હ્યા છે. હે ભગવન્! શું છટ્ટ, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધમાસ, એક માસ યાવત છ માસ સુધીના નિરંતર ઉપવાસ.. અત્યંત ઘોર, વીર, ઉગ્ર, æકારી, દુક્ર સંયમ... એ બધું જયણા રહિત એવો અતિ મહાત્ ાયક્લેશ રેલો હોય તો શું નિરર્થક થાય છે ? હે ગૌતમ ! હા, નિરર્થક જાય. હે ભગવન્! ક્યા કારણથી ? હે ગૌતમ ! ગધેડા, ઉંટ, બળદો વગેરે જાનવરો પણ જયણા રહિત સંયમ વિના ઇરછાએ આવી પડેલા તાપ, તડા, ભાર, માર વગેરે પરાધીનતાથી પાલન રે છે. – વગર ઇચ્છાએ દુઃખ સહન ક્રી, અક્રમ નિર્જરા કરીને આ જનાવરો સૌધર્મ ૫ આદિમાં જાય છે. -- ત્યાં પણ ભોગાવલી ર્મનો ક્ષય થવાથી ચ્યવીને તિર્યંચાદિ ગતિમાં જઈને Page #208 -------------------------------------------------------------------------- ________________ ૮|-|૧૫૨૬ સંસારને અનુસરનારો અથવા સંસારમાં ભ્રમણ કરનાર થાય છે. તથા અશુચિ, દુર્ગન્ધ, પીગળેલા પ્રવાહી, ક્ષાર, પિત્ત, ઉલટી, શ્લેષ્મથી પૂર્ણ ચરબી, શરીર ઉપર વીંટળાયેલ ઓર, પરુ [તથા] અંધારથી વ્યાપ્ત, લોહીના દવવાળા, દેખી ન શાય તેવા બિભત્સ, અંધકારના સમૂહથી યુક્ત એવા... ગર્ભવાસમાં વેદનાઓ, ગર્ભ પ્રવેશ, જન્મ-જરા-મરણાદિક અને શારીરિક, માનસિક-ઉત્પન્ન થયેલા ઘોર દારુણ દુઃખોનો ભોગવટો કરવાનું ભાજન બને છે. સંયમની જયણા વગર જન્મ-જરા-મરણાદિના ઘોર, પ્રચંડ, મહારૌદ્ર, દારુણ દુઃખોનો નાશ એઅંતે કે આત્યંતિક થતો નથી. આ કારણે જયણા રહિત સંયમ કે અતિશય મહાન કાયક્લેશ ફરે તો પણ હે ગૌતમ ! તે સર્વે નિરર્થક જાય છે. હે ભગવન્ ! શું સંયમની જયણાને બરાબર જોનારો, પાળનારો સારી રીતે તેનું અનુષ્ઠાન નારો... - જન્મ, જરા, મરણાદિના દુઃખથી જલ્દી છુટી જાય છે ? હે ગૌતમ ! એવા પણ કોઈ હોય છે કે જે જલ્દી તેવા દુઃખો થી ન છુટી જાય અને કેટલાંક એવા પણ હોય છે કે જેઓ તેવા દુઃખોથી જલ્દી છુટી જાય છે. હે ભગવન્ ! ક્યા કારણથી આપ એમ ક્હો છો ? હૈ ગૌતમ ! કેટલાંક એવા હોય છે કે જેઓ લગાર, અલ્પ, થોડું પણ સભાસ્થાન જોયા વિના, અપેક્ષા રાખ્યા વિના રાગ સહિત અને શલ્ય સહિત સંયમની યતના રે જે એવા પ્રકારનો હોય તે લાંબા કાળે જન્મ, જરા, મરણ વગેરે અનેક - સાંસારિક દુઃખોથી મુક્ત થાય. કેટલાંક એવા આત્મા હોય છે કે જેઓ સર્વ શલ્યને નિર્મૂળ ઉખેડીને - આરંભ અને પરિગ્રહ વગરના થઈને— - - દીનતા વગરના માનસવાળા, મમતા અને અહંકાર રહિત થઈને રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, ક્યાયના મળ વગરના થઈને, સર્વ ભાવો અને ભવાંતરોથી અતિ વિશુદ્ધ આશયવાળા, — • એકાંત નિર્જરા કરવાની અપેક્ષાવાળા, - ૨૦૭ પરમ શ્રદ્ધા, સંવેગ, વૈરાગ્ય પામેલા, સમગ્ર ભય, ગારવ, વિચિત્ર અનેક પ્રકારના પ્રમાદના આલંબનોથી મુક્ત થયેલા એવા, - - ઘોર પરીષહો અને ઉપસર્ગોને જીતેલા છે એવા, - - - રૌદ્ર ધ્યાન જેમણે દૂર રેલા છે એવા, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ – સમગ્ર ર્મનો ક્ષય કરવા માટે યથોક્ત જયણાનો ખપવાળા, – બરાબર પ્રેક્ષા કરતા હોય, પાલન ક્રતા હોય તેવા – વિશેષ પ્રકારે જયણાનું પાલન ક્રનારા, યાવત સમ્યફ પ્રકારે તેનું અનુષ્ઠાન કરતા હોય. જે એવા પ્રશ્નરે સંયમ અને જયણાના અર્થી હોય તે જલ્દી જન્મ, જરા, મરણાદિ અનેક સાંસારિક દુઃખે ક્રીને છોડી શકાય તેવી દુઃખની જાળથી મુક્ત થાય છે. હે ગૌતમ. એ કારણથી હ્યું કે એક સંસારમાંથી જલ્દી છુટી જાય છે અને એક જલ્દી છુટી શક્તો નથી. ભગવન્! જન્મ, જરા, મરણાદિ અનેક સાંસારિક દુઃખ જાળથી મુક્ત થયા પછી જીવ ક્યાં વાસ છે? હે ગૌતમ ! જ્યાં જ, મરણ, વ્યાધિ, અપયશ નથી, ખોટા આળ ચડતાં નથી, ઉદ્વેગ કંન્નસ ટો ક્લેશ દારિદ્ર કે ઉપતાપ જયાં હોતા નથી. ઇષ્ટનો વિયોગ થતો નથી. વધારે કેટલું હેવું? એકાંતે અક્ષય, ધ્રુવ, શાશ્વત, નિરૂપમ, અનંત સુખ જેમાં છે એવા મોક્ષમાં વાસ નાર થાય છે. આ પ્રમાણે ક્યું. અલ્સયાન-૮ અતિ ચૂલિક-ર નો | મુનિ દીપસનસાગરે જેલ સુશાનદ પૂર્ણ - ૪– ૪ - ૪ - ૪ - ૪ વિપછી આ સૂત્રમાં “વર્ધમાન વિધા” આપેલી છે, તેથી તેની ગુર્જર છાયા આપી નથી. જિજ્ઞાસુઓએ અમારું મામા ભાગ-૩૯, મહાનિસીહં નું પૃષ્ઠ ૧૪૨, ૧૪૩ જોવું વિપર૮] મહાનિસીહ' સૂત્ર હાલ ૪૫૦૪ શ્લોક પ્રમાણ મળે છે. મહાનિરી-દસુ૬, ગમ-૩૯નો મુનિ દીપરત્નસાગરે ૩ સુરઇનુવાદ પૂર્ણ - ૪ - ૪ - ૪ - ૪ - - ૪ - - * ભાગ-૩૦મો સમામ ) Page #210 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ ભાગ ક્રમાંક 1 અને 2 3 અને 4 5 થી 7 | 9 થી 13 14 15 - 16 17 આગમનું નામ આચારાંગ સૂત્રકૃતાંગ સ્થાનાંગ. | સમવાયાંગ ભગવતી. | જ્ઞાતાધર્મકથા ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ પ્રજ્ઞાપના સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથ આવશ્યક પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ દશવૈકાલિક ઉત્તરાધ્યયન નંદીસૂત્ર અનુયોગદ્વાર કલ્પ (બારસા) સૂત્ર 17 થી 19 20 થી 22 | 23,24 25 થી 27 | 28 29 | 30 | 31 થી 34 | 35 | 36 | 37 થી 39 40. | 41 42.