SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ 36 મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પામેલો અતિ લજ્જનીય, નીંદનીય, ગહણીય, આને ઉદ્વેગ રાવનાર થાય. નીક્ટના સંબંધી અને બંધને પણ અણગમતો થાય. તેવા આધ્યવસાય વિશેષથી અક્રમ નિર્જરાથી ભૂત કે પિશાચપણું પામે. પૂર્વ ભવોના સચથી તેવા પરિણામ વિશેષથી અનેક ભવોના ઉપાર્જિત કર્મથી દશે દિશામાં દૂર દૂર ફેંકાતો જાય કે જયાં આહાર-પાણી મુશ્કેલ હોય, શ્વાસ પણ ન લઈ શકે. તેવા વેરાન અરણ્યમાં જન્મે. [૩૦૭ ૩૯] કં તો એક્બીજાના અંગોપાંગ સાથે જોડાયેલો, હોય, મોહ મદિરામાં ચક્યૂર બનેલો, સૂર્યના ઉદય-અસ્તની ખબર ન પડે તેવી પૃથ્વી ઉપર ગોળાક્તર મપણે ઉત્પન્ન થાય છે. કૃમિપણાની ત્યાં ભવસ્થિતિ, કયસ્થિતિ ભોગવીને કદાપી મનુષ્ય પણું મેળવે તો પણ નપુંસવ પામે. પછી અતિ દુર ધોર રૌદ્ધ પરિણામ વિશષને વહેતો અને તે પરિણામ રૂપી પવનથી સળગી ફેંકાઈને મૃત્યુ પામે છે, મરીને વનસ્પતિકાયમાં જન્મે છે. થી ૩૧૩] વનસ્પતિપણું પામીને પગ ઉંચે અને મુખ નીચે રહે તેવી સ્થિતિમાં સંતો કૂળ પસાર ક્રતો બેઇંદ્રિયપણું ન મેળવી શકે. વનસ્પતિપણાની સ્થિતિ ભોગવીને પછી એક બે ત્રણ-ચાર-પાંચ ઇંદ્રિયપણું પામે. પૂર્વક્ત પાપશલ્યથી તિર્યંચ થાય તો પણ મહામત્ય, હંસક પક્ષી, સાંઢ જેવા બળદ, સિંહ આદિના ભવ પામે. ત્યાં પણ અતિ ફરતર પરિણામથી માંસાહાર, પંચેન્દ્રિય વધ આદિ પાપકર્મથી છેક સાતમી નરક સુધી જાય. [૩૧, ૩૧૫] ત્યાં લાંબા કાળ સુધી તેવા પ્રકારના મહાઘોર દુ:ખને અનુભવીને ફરી ક્રુર તિર્યંચના ભવમાં જન્મી દુર પાપકર્મ કરીને પાછો નારકમાં જાય. એ રીતે નરક, તિર્યંચ ગતિના ભવો વારરતા પાવર્તન તો મહાદુઃખો અનુભવતો ત્યાં રહે કે જે દુઃખોનું વર્ણન સ્કોડો વર્ષે પણ કહેવા શક્તિમાન ન થવાય. [૩૧૬ ર ૧૮] પછી ગધેડા, ઉટ, બળદ આદિના ભવો #તાં ગાડાંનો ભાર ખેંચવો, ભારવહન, ખીલીવાળી લાડીનો માર, કાદવમાં પગ ખેંચી જાય તેવી સ્થિતિમાં ભાર ખેંચવો, ટાઢ, તડકૅ, રસાદના દુ:ખો સહેવા. વધ બંધન-અંક્ત થવું. કાન-નાક છેદાવા, નિલછિન-ડામ સહેવા, ધુંસરામાં જોડાઈને ચાલવું. પરોણા-ચાબુક અંકુશના માર ખાવા, સત દિવસ સર્વ કાળ જીવન પર્યન્ત દુઃખ અનુભવવું. તેવા બીજા અનેકાનેક દુ:ખ સમૂહને ચીરકાળ અનુભવીને દુઃખથી રીબાતો, આને ધ્યાન તો મહામૂક્લીથી પ્રાણોનો ત્યાગ ક્રે છે. [૧૯ થી ૩ર૩ વળી તેવા કોઈ શુભ અધ્યાવસાય વિશેષથી કોઈ પ્રકારે મનુષ્યત્વ મેળવે, પણ હજુ પૂર્વકૃત શલ્યના દોષથી મનુષ્યપણામાં આવવા છતાં જન્મથી જ હરીફને ત્યાં જન્મે ત્યાં વ્યાધિ, ખસ, ખણાદિ રોગથી ઘેરાયેલો રહે, બધાં તેને ન જોવામાં કલ્યાણ માને. અહીં લોકોની લમી હરી લેવાની દૃઢ મનોભાવનાથ હૃદયમાં બળ્યા રે. જન્મ સફળ ક્યાં વિના પાછો મૃત્યુ પામે. પરિણામે વિશેષથી ફરી સ્થાવરકયમાં ભમે, અથવા બે-ત્રણ-ચાર-પાંચ ઇંદ્રિયવાળા ભવમાં તેવું અતિ રૌદ્ર ઘોર ભયંક્ર મહા દુઃખ ભોગવતો ત્યારે ગતિ રૂપ સંસારમાં દુસહ વેદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy