________________
૨/૩/૩૧૯ થી ૩૨૩
અનુભવતો સર્વ યોનિમાં સ્થિતિ ખપાવતો ભમ્યા કરે છે.
[૩૨૪] જે પૂર્વે એક વખત શલ્ય કે પાપ દોષ સેવેલો તે કારણે ચારે ગતિમાં ભ્રમણ કરતાં, દરેક ભવમાં જન્મ-મરણ, ઘણાં વ્યાધિ, વેદના, રોગ, શોક, દરીદ્રતા, કજીયા, ખોટા ક્લક પામવા, ગર્ભાવાસ આદિના દુઃખો રૂપ અગ્નિમાં ભડકે બળતાં બિચારો શું ન પામે ? તે જણાવે છે – નિર્વાણ ગમન યોગ્ય આનંદ, સામર્થ્ય યોગ, મોક્ષ આપનાર ૧૮૦૦૦ શીલાંગ રથ અને સર્વ પાપરાશિ તથા આઠ પ્રારના કર્મોના વિનાશ માટે સમર્થ એવો અહિંસા લક્ષણવાળો સર્વજ્ઞથિત ધર્મ અને બોધિ ન પામે.
[૩૨૫ થી ૩૨૭] પરિણામ વિશેષને આશ્રીને કોઈક આત્મા લાખો પુદ્ગલ પરાવર્તનના અતિ લાંબા કાળ પછી મહામુશ્કેલીથી બોધિ પામે. આવું અતિ દુર્લભ, સર્વ દુ:ખક્ષય ર બોધિ રત્ન પામીને જે કોઈ પ્રમાદ રે તે ફરી તેવી પૂર્વે જણાવેલી તે તે યોનિમાં તે જ ક્રમે, તે જ માર્ગે, તેવા દુઃખ પામે.
[૩૨૮, ૩૨૯] એ પ્રમાણે સર્વે પુદ્ગલોના સર્વે પર્યાયો, સર્વે વર્ણાન્તરો, સર્વ ગંધરસ-સ્પર્શ-સંસ્થાન પણે પોતાના શરીરપણે પરિણામ પામે, ભવસ્થિતિ અને કાયસ્થિતિના સર્વ ભાવો લોક્ને વિશે પરિણામાંતર પામે, તેટલા પુદગલ પરાવર્તન કાળ સુધીમાં બોધિ પામે કે ન પણ પામે.
39
[૩૩૦, ૩૩૧] એ રીતે વ્રત-નિયમ ભાંગે, વ્રત-નિયમ ભાંગનારની ઉપેક્ષા કરે, તેને સ્થિર ન કરે, શીલખંડન કરે કે શીલ ખંડન કરનારની ઉપેક્ષા કરે, સંયમ વિરાધે કે વિરાધની ઉપેક્ષા કરે, ઉન્માર્ગ પ્રવર્તાવ કે પ્રવર્તાવનારને ન રોકે. સૂત્ર વિરુદ્ધ આચરણ રે, સામર્થ્ય છતાં તેમ કરતાં ન રોકે કે ઉપેક્ષા કરે તે સર્વે પૂર્વોક્ત ક્રમે ચારે ગતિ સંસારમાં ભ્રમણ કરે છે.
[૩૩૨, ૩૩૩] સામો માણસ રોપાયમાન થાય કે તોષાયમાન, ઝેર ખાવાની વાત કરે કે ભય બતાવે, હંમેશાં સ્વ પક્ષને ગુણ કરનાર, સ્વ પરહિતકારી ભાષા જ બોલાવી. આમ હિતારી વચન બોલનાર બોધ મેળવે, મેળવેલા બોધને નિર્મળ કરે.
[૩૩૩ થી ૩૩૫] ખુલ્લા આશ્રવ દ્વારવાળા જીવો પ્રકૃતિ, સ્થિતિ, પ્રદેશ અને રસથી કર્મની ચીંાશવાળા બને છે. તેવો આત્મા કર્મનો ક્ષય કે નિર્જરા ન કરી શકે. આ રીતે ઘોર આઠ કર્મના મળમાં સપડાયેલા સર્વે જીવોનો દુઃખથી છૂટકારો કેમ થાય ? પૂર્વે દુષ્કૃત્ય કર્યા હોય, તે પાપનું પ્રતિક્રમણ ન કર્યું હોય એવા સ્વકૃત કર્મો ભોગવ્યા સિવાય કે ઘોર તપ સેવ્યા વિના તે કર્મોથી મુક્ત થઈ શકાતું નથી.
[૩૩૬, ૩૩૭] સિદ્ધાત્મા, અયોગી, શૈલેશીણમાં રહેલા સિવાયના તમામ સંસારી આત્મા દરેક સમયે ર્મ બાંધે છે. કો પ્રાણી કર્મ-બંધ રહિત નથી. શુભ અધ્યવસાયથી શુભ રક્મ અને અશુભથી અશભ કર્મબંધ, તીવ્રતર પરિણામથી તીવ્રતર રસ સ્થિતિ અને મંદથી મંદરસ અને ટૂંકી સ્થિતિવાળા મેં ઉપાર્જે.
[૩૩] સર્વે પાપ કર્મોને એઠાં કરતાં જેટલો સશિ થાય, તેને અસંખ્યાત ગણાં કરવાથી જેટલું ર્મ પરિમાણ થાય તેટલાં ર્મ, તપ-સંયમ-ચાસ્ત્રિ ખંડન અને વિરાધનાથી તથા ઉત્સૂત્ર માર્ગની પ્રરૂપણા, આચરણા, કરનારની ઉપેક્ષાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org