SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૮ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આશ્રવ, સંવર, નિર્જર, લોવિસ્તાર, સુકથિત ધર્મ અને બોધિદુર્લભ એમ બાર પ્રકરે ભાવના જાણવી. આ કે આવા સ્થાને પ્રમાદ ફરે તે ચારિત્ર કુશીલ. ૬િ૪૫] તપ કુશીલ બે ભેદે - બાહ્ય તપકુશીલ, અત્યંતર તપ કુશીલ. જે ઈ મુનિ વિચિત્ર એવું વિશિષ્ટ લાંબા સમયનું ઉપવાસાદિ તપ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાર્ય ક્લેશ, અંગોપાંગ સંકોચવા રૂપ સંલીનતા. આ છ તપમાં છતી શકિતએ ઉધમ ક્રતા નથી, તે બાહ્ય તપ કુશીલ કહેવાય. તથા જે કોઈ વિવિધ પ્રાયશ્ચિત લેવા, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાર્યોત્સર્ગ એ છ ભેદે અત્યંતર તપમાં ઉધમ જતાં નથી તે આવ્યંતર તપકુશીલ હેવાય, દિક૬, ૬૪] બાર ભેદે ભિક્ષ પ્રતિમાઓ આ છે – એક માસિકી, બે માસિકી, ત્રણ માસિકી, ચાર માસિકી, પાંચ માસિકી, છ માસિકી, સાત માસિડી એમ સાત પ્રતિમા. આઠમી સાત અહોરાંત્રિકી, નવમી સાત અહોસબિકી, દશમી-સાત અહોરાબિકી, અગિયારમી – એક અહોરાત્રિી અને બારમી એત્રિકી. એ બાર ભિક્ષ પ્રતિમા જાણવી. દિ૪૮] અભિગ્રહો-દ્રવ્યથી, ક્ષેત્રથી, ઝળથી અને ભાવથી. તેમાં દ્રવ્ય અભિગ્રહમાં બાફેલા અડદ વગેરે દ્રવ્ય ગ્રહણ ક્રવા. ક્ષેત્રથી ગામમાં કે ગામ બહાર ગ્રહણ ક્રવું. કાળથી પહેલી વગેરે પોસિમાં ગ્રહણ કર્યું. ભાવથી ક્રોધાદિ કષાયવાળો આપે તો ગ્રહણ કરીશ. આ પ્રમાણે ઉત્તર ગુણો સંક્ષેપથી ા. તેમ કહેતાં ચાસ્ટિાચાર પણ સંક્ષેપથી પૂર્ણ થયો. તપાસાર પણ સંક્ષેપથી તેમાં આવી ગયો. તેમજ વીર્યાચાર તે કહેવાય જે આ પાંચ આચારોમાં ન્યૂન આયાર ન સેવે. - આ પાંચે આચારોમાં જે કોઈ અતિચારોમાં જાણી જોઈને અજાણ્યાશી, દથિી, પ્રમાદથી, લાથી, કે જયણાથી જે પ્રમાણે પાપ સેવ્યું હોય તે પ્રમાણે ગુરુ પાસે આલોવીને માર્ગ જાણાર ગીતાર્થ ગુરુ જે પ્રાયશ્ચિત આપે તે બરાબર આચરે. આ પ્રકરે ૧૮૦૦૦ શીલાંગોમાં જે પદમાં પ્રમાદ સેવ્યો હોય, તેને તે તે પ્રમાદકુશીલ સમજવો. ૬િ૪] તે પ્રમાણે ઓસન્ના વિશે જાણવું. જ્ઞાનાદિના પાસત્યા, સ્વછંદ, ઉત્સવગામી, શબલોને અહીં લખતા નથી. અહીં ક્યાંક કયાંક જે બીજી વારના હોય તો તે સારી રીતે શાસ્ત્રસાર જાણેલા ગીતાઈવ સંબંધ જોડી દેવો. કેમ કે મૂળપ્રત ઘણી વિનષ્ટ થઈ છે. આગળ જ્યાં જ્યાં સંબંધ જોડવાની જરૂર પડી ત્યાં ત્યાં શ્રતધરોએ એકઠા મળીને અંગોપાંગ સહિત બાર અંગરૂપ શ્રુતસમુદ્રમાંથી અન્ય અન્ય અંગ, ઉપાંગ, ધૃત, સ્કંધ, અધ્યયન, ઉદેશામાંથી યોગ્ય સંબંધો એકઠા કરીને જે કંઈ સંબંધ ધરાવતા હતા તે અહીં લખેલા છે. પણ પોતે ધેલું અહીં કાંઈ ગોઠવેલ નથી. દિપ૦] અતિશય મોટા એવા આ પાંચ પાપો જે વર્જતા નથી. તેઓ હે ગૌતમ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy