________________
.
-
-
-
-
3-૬૨૬
s, રાત્રિ ભોજન દિવસે લઈ રાત્રે ખાવું, દિવસે લઈ બીજે દિવસે ખાવું, રાત્રે લઈ દિવસે ખાવું. રાત્રે લઈ રાત્રે ખાવું. ઈત્યાદિ.
૬િર૭ થી ૩] ઉત્તગુણોને વિશે પિંડની જે વિશુદ્ધિ સમિતિ, ભાવના, બે પ્રકારે તપ, પ્રતિમા ધારણ કરવી, અભિગ્રહો ગ્રહણ ક્રવા. આ બધાં ઉત્તરગુણો જાણવા. તેમાં પિંડ વિશુદ્ધિ-૧૬ ઉદ્ગમ દોષો, ૧૬ ઉત્પાદન દોષો, ૧૦ એષણા દોષો અને સંયોજનાદિ પ-દોષો.
તેમાં ઉત્પાદન દોષો આ છે – આધાકર્મ, દેશિક, પૂતિકર્મ, મિશ્રજાત, સ્થાપના, પ્રાભૂતિ, પ્રાદુwણ, ક્રત, પામિત્વક, પાવર્તિત, વ્યાહન, ઉભિન્ન, માલોહિત, આદીધ, અતિસૃષ્ટ, અધ્યવપૂરક.
૩િ૩ થી ૬૩૫] ઉત્પાદનના ૧૬ દોષો આ છે – ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવક, વનીક, ચિત્સિા , ક્રોધ, માન, માયા, લોભ, સંસ્તવ, વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ, મૂળર્મ એ સોળ.
[૬૩૩ થી ૬૩) એષણાના દશ દોષો આ છે – શક્તિ, પ્રક્ષિત, નિશ્ચિમ, વિહિત, સંહત, દાયક, ઉમિશ્ર, અપરિણત, લિમ, છર્દિત.
[૩૮] તેમાં ઉદ્દગમ દોષો ગૃહસ્થથી ઉત્પન્ન થાય, ઉત્પાદન દોષો સાધથી ઉત્પન્ન થાય. એષણા દોષો બંનેથી ઉત્પન્ન થાય.
માંડલીના દોષો પાંચ આ છે – સંયોજના, પ્રમાણાધિક, અંગાર, ધૂમ, કરણાભાવ, એ રીતે ગ્રાસેષણાના પાંચ દોષો થયા. તેમાં સંયોજના દોષ બે ભેદે - ઉપક્રણ સંબંધી અને ભોજન-પાન સંબંધી. તે બંનેના પણ અત્યંતર અને બાહ્ય બે ભેદો છે.
૩િ૯] પ્રમાણ – બત્રીશકવલ આહાર કુક્ષિપૂરક ગણાય છે. ભાવતા ભોજનાદિ રાગથી વપરાય તો ઈગાલ દોષા. અણગમતા દ્વેષથી વપરાય છે તેને ધૂમ દોષ કહેવાય છે.
૬િ૪૦ થી ૪૪] કરણાભાવ દોષમાં – સુધા વેદના સહન ન થાય, આશક્ત શરીર વૈયાવચ્ચ ન બની શફે. આંખનું તેજ ઘટતાં ઈર્ષા સમિતિમાં ક્ષતિ આવે. સંયમ પાલન માટે તેમજ પ્રાટ ટકાવા,ધર્મ ધ્યાન માટે. આ ક્રરણે ભોજન કરવાનું સ્પે. ભૂખ સમાન કોઈ વેદના નથી માટે તેની શાંતિ અર્થે ભોજન ક્રવું. ભૂખથી દુર્બળ શરીરી વૈયાવચ્ચ ક્રવાસમર્થ ન થાય, માટે ભોજન કરવું. પ્રેક્ષાદિ સંયમ ન સાચવી શકાય, સ્વાધ્યાયદિની શક્તિ ઘટતી જાય, ધર્મધ્યાન ન રી શકે. માટે સાધુએ આટલાં કારણે ભોજન ક્રવું પડે.
દિw] હવે પાંચ સમિતિઓ ધે છે – ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ અને ઉચ્ચાર પ્રસવણ ખેલ સિંઘાણ જલ્લ પારિષ્ઠપનિક સમિતિ.
ત્રણ ગુપ્તિ - મન ગુપ્તિ, વચન ગુણિ, કર્યગતિ. બાર ભાવના - અનિત્ય, અશરણ, એત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org