SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ આદિથી કમવેદના સહી લે, અસભ્યાચરણ ન સેવે, તે સ્ત્રી ધન્ય છે. પુન્યવતી, વંદનીય, પૂજય, દર્શનીય, સર્વ લક્ષણવાળી, સર્વ લ્યાણ સાધિક, સર્વોત્તમ મંગલનિધિ મૃત દેવતા, સરસ્વતી પવિત્ર દેવી, અય્યતા, ઇંદ્રાણી, પરમ પવિત્રા, ઉત્તમ છે. સિદ્ધિ-મુક્તિ-શાસ્વતા-શિવગતિ નામે સંબોધ્યા છે. [dot] જો તે સ્ત્રી વેદના ન સહે, અાચરણ ક્ટ, તો તે સ્ત્રી અધન્યા, અપુન્યવંતી, અપૂજયા, આદર્શનીય, અલક્ષણી, ભંગ ભાગ્યા, સર્વે અમંગલ અને અલ્યાણના કારણવાળી, શીલ-ભ્રષ્ટા, આચાર ભ્રષ્ટા, નિંદનીયા, તિરસ્કાર્ય, ધૃણા યોગ્યા, મહાપાપીણી અપવિત્રા છે. ગૌતમ ! સ્ત્રીઓ આપલ્ય, ભય, કાયરતા, લોલુપતા, ઉન્માદ, કંદર્પ, અભિમાન, પરાધીનતા, અને બળાત્કારથી જાણી જોઈને આ સ્ત્રીઓ શીલ-સંયમથી ભ્રષ્ટ થાય છે. દૂરસ્થ માર્ગ, ગામ, નગર રાજધાનીમાં વંશ તજયા વિના પુરુષ સાથે અયોગ્ય આચરણ કરે, વારંવાર પુરુષ ભોગવવા અભિષે, પુરુષ સાથે ક્રીડા રે તો પૂર્વે કહ્યા પ્રમાણે તે પાપિણી દેખવા લાયક પણ નથી. તે જ પ્રમાણે કોઈક સાધુ તેવી સ્ત્રીને એ પછી ઉન્માદ, અભિમાન, કંદર્પ, પરાધીનતા અને સ્વઇચ્છાથી જાણી જોઈને, પાપના ડર વિના કોઈક આચાર્ય સાધુ, રાજાથી પ્રશસિત, વાયુલબ્ધિક, તપલબ્ધિક, યોગ લબ્ધિક, વિજ્ઞાનલબ્ધિક, યુગ પ્રધાન, પ્રવચન પ્રભાવક એવા મુનિ પણ જો તે કે બીજી સ્ત્રી સાથે રમણ રે, અભિલાષા રે, ભોગવવા ઇચ્છ, ભોગવે ચાવત અતિ રાગથી અનાચરણીય સેવે, તો તે મુનિ અતિ દુષ્ટ, તુચ્છ, સુલક્ષણ અધન્ય, અવંદનીય અદર્શનીય, અહિતકરી, અપ્રશસ્ત, અભ્યાસક્ર, અમંગલ, નિંદનીય, ગહણીય, તિરસ્કાર્ચ, દુગંછનીય, પાપી-મહાપાપી-અતિ મહાપાપી, ભ્રષ્ટશીલ, ભ્રષ્ટ ચાસ્ત્રિી, તથા મહાપાપકર્મ જનાર છે. તેથી જ્યારે તે પ્રાયશ્ચિત્તાર્ચે તૈયાર થાય ત્યારે મંદજાતિ કે અશ્વવત, વજઋષભનારાચસંઘયણી, ઉત્તમ પરાક્રમી, ઉત્તમ સત્વવાળા, ઉત્તમ તત્વજ્ઞાતા, ઉત્તમ વીર્ય, સામર્થ્યવાન ઉત્તમ સંયોગવાળા ધર્મશ્રદ્ધા વાળા, પ્રાયશ્ચિત્ત કરતી વેળા ઉત્તમ સમાધિચરણ સ્થિતિ અનુભવતા હોય છે. ગૌતમ ! તેથી તેવા સાધુને શાસ્ત્રોમાં મહાનુભાવ, પાપ સ્થાનક પરિહારી, બ્રહ્મચર્ય ગતિ પાલાદિ ગુણવાળા કહ્યા છે. - ૪િ૫] ભગવન ! શું પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ થઈ જાય ? ગોતમ ! કેટલાંકની થાય અને કેટલાંક્ની ન થયા. ભગવન ! એમ કેમ જ્હો છો ? ગૌતમ ! જે કોઈ પુરુષ માયા, દંભ, કપટ, ઠગવાના સ્વભાવાળા હોય, વફાચારી હોય, તે આત્મા શચિત રહીને પ્રાયશ્ચિત સેવે છે. તેનું અંતરણ વિશુદ્ધ ન હોવાથી ક્લેષિત આશય છે તેથી તેમની શુદ્ધિ થતી નથી. ક્ટલાંક આત્મા સરળ હોય છે. જેથી જેમ દોષ લાગ્યો હોય તેમ ગુરુને યથાર્થ નિવેદન કરે છે. તેથી તેઓ નિશલ્ય, નિઃશંક તદ્દન સ્પષ્ટપણે પ્રગટ આલોચના સ્વીકારી યચોક્ત પ્રાયશ્ચિત્ત સેવે. તે નર્મળતા નિqષતાથી વિશુદ્ધ થાય છે. તે કારે એમ કહેવાય છે કે નિશાશય શુદ્ધ થાય, શલ્વેિત શુદ્ધ ન થાય. ૪િ૦૬,૪૦૭] ગૌતમ ! આ સ્ત્રીઓ પુરુષો માટે સર્વે પાપ કર્મોની, સર્વે અધર્મોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy