________________
૪૫
૨૩૩૬૬ અધમાધમ પુરુષ ક્યો.
જે અધમ પુરુષ છે તે અનંત કાળે બોધિ પ્રાપ્ત રી શકે છે, પણ મહાપાપ માઁ દીક્ષિત સાધ્વી સાથે પણ કુર્મ ક્ત અધમાધમ પુરુષ અનંતી વખતે અનંત સંસારમાં રખડે તો પણ બોધિ પામવા અધિકારી બનતો નથી. એ બીજો તફાવત જાણવો.
[૩૯] આ છ પુરુષોમાં સર્વોત્તમ પુરુષ તેને જાણવા કે જેઓ છદ્મસ્થ વીતરાણપણું પામ્યા હોય, જે ઉત્તમોત્તમ પુરુષ Èલા છે તે તેમને જાણવા કે જેઓ ઋદ્ધિ સહિત ઇત્યાદિથી લઇને ઉપશામક અને ક્ષેપક મુનિવરો હોય. તેમજ ઉત્તમ તેમને જાણવા કે જેઓ અપ્રમત્ત મુનિવર હોય, આ પ્રમાણે આ પુરુષોની નિરૂપણા ક્રર્વ.
[૩૯૮] જેઓ વળી મિથ્યાષ્ટિ થઈને ઉગ્ર બ્રહ્મચારી હોય, હિંસા-આરંભપરિગ્રહના ત્યાગી તે મિથ્યાષ્ટિ જ છે. સમ્યક દૃષ્ટિ નથી, તેમને જીવાદિ નવ પદાર્થોના સભાવનું જ્ઞાન હોતું નથી, તેઓ ઉત્તમ પદાર્થ મોક્ષને અભિનંદતા કે પ્રશંસતા નથી. તેઓ બ્રહ્મચર્ય – હિંસાદિ પાપનો પરિહાર ક્રીને તે ધર્મના બદલામાં આગળના ભવ માટે દિવ્ય દારિક વિષય ભોગો પ્રાર્થે છે. નિયાણું કરીને દેવાંગનાઓ મેળવે એટલે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય, સંસારના પદગલિક સુખો મેળવવાની ઇચ્છાથી નિયાણું કે.
[૩૯] વિમધ્યમ પુરુષો તે હેવાય જેઓ તેવા પ્રકારના અધ્યવસાય અંગીકાર ક્રીને શ્રાવના વ્રતો સ્વીકાર્યા હોય.
કિoo] જે અધમ અને ધમાધમ છે, તેઓ એકાંતે સ્ત્રીઓ માટે હ્યું તેમ કર્મ સ્થિતિ ઉપાર્જ. વિશેષ એ કે પુરુષને સ્ત્રીઓના રાગોત્પાદક સ્તન, મુખાદિ અવયવો યોનિ આદિ માંગો ઉપર અધિક રાગ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પુરુષોના છ પ્રક્રરો જણાવ્યા.
૦િ૧] ગૌતમ ! કેટલીક સ્ત્રી ભવ્ય, દઢ સમક્તિી હોય છે. તેઓ સર્વોત્તમ પુરુષની કક્ષામાં આવે, પણ બધી સ્ત્રી તેવી ન હોય.
[૨] ગૌતમ ! જે સ્ત્રીને ત્રણ કળ પુરુષ સંયોગની પ્રાપ્તિ ન થઈ, પુરુષ સંયોગ સંપ્રાપ્તિ વાધીન છતાં પંદરમાં સમયે પણ પણ પુરુષ સાથે મેળાવ ન થયો. તો જેમ ઘણાં કાષ્ઠ, વ્રણ, ઇંધણથી ભરપુર કોઇ ગામ, નગર કે અરણ્યમાં અગ્નિ સળગ્યો, ત્યારે પ્રચંડ પવન ફૂંકાયો, અગ્નિ વિશેષ પ્રદીપ્ત થયો. બાળી-બાળીને લાંબા કાળે તે અગ્નિ સ્વયં ઓલવાઇને શાંત થાય, તેમ સ્ત્રીનો ક્રમાગ્નિ પ્રદીપ્ત થઇ વૃદ્ધિ પામે છે. પણ ચોથા સમયે શાંત થાય. એ પ્રમાણે ચાવત સત્તાવીશમાં સમયે શાંત થાય, જે રીતે દીપશિખા એકદમ અદ્રશ્ય થયેલ જણાય, પણ ફરી તેલ પુરવાથી કે સ્વયં કે તેવા ચૂર્ણના યોગથી પાછી પ્રગટ થઇને પ્રચલાયમાન થતી સળગવા લાગે. તેમ સ્ત્રી પણ પુરુષ દર્શનથી કે વાતચીતથી તેના આર્ષણ-મદ-કંદર્પથી તેનાં કામાગ્નિ સતેજ થાય છે, કરી પણ જાગ્રત થાય છે. ૪િ૦૩] ગૌતમ ! આવા સમયે જો સ્ત્રી ભય, લજજા, ફળ-ક્લકનો દોષ ધર્મશ્રદ્ધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org