________________
૮/-/૧૪૯૮
એ પ્રમાણે ાળ સમય વીતતા કોઈક સમયે તે રાજા મૃત્યુ પામ્યો. પછી કોઈ સમયે મહાબુદ્ધિશાળી મંત્રીઓએ એક્ઠાં થઈ નિર્ણય ક્યોં કે આ કુંવરીનો જ અહીં રાજ્યાભિષેક કરવો.
પછી તેણીનો રાજ્યાભિષેક કર્યો.
હે ગૌતમ ! ત્યાર પછી તે રોજ સભામંડપમાં બેસતી હતી.
હવે કોઈક સમયે ત્યાં રાજ્યસભામાં ઘણાં બુદ્ધિવાનજનો, વિધાર્થીઓ, ભટ્ટો, તડિગો, મુત્સદ્દીઓ, ચતુરો, વિયક્ષણો, મંત્રીજનો, મહંતો, ઇત્યાદિ સેંક્ડો પુરુષોથી ભરચક આ સભામંડપના મધ્યભાગમાં રાજ સિંહાસન ઉપર બેઠેલ, ર્મ પરિણતિને આધીન થયેલ રાજકુંવરીએ રાગ સહિત અભિલાષાવાળા નેત્રથી
સર્વોત્તમ લાવણ્ય, શોભાની સંપત્તિવાળા, જીવાદિક પદાર્થોના સુંદર જ્ઞાનવાળા એક ઉત્તમ કુમારને જોયો.
હૈ ગૌતમ ! કુમાર તેણીના મનોગત ભાવ સમજી ગયો.
તે વિચારવા લાગ્યો કે મને દેખીને આ બિચારી રાજકુંવરી ધોર, અંધારપૂર્ણ અને અત્યંત દુઃખદાયક પાતાળમાં પહોંચી ગઈ છે.
-
– ખરેખર હું અધન્ય છું કે આવા પ્રારના રાગ ઉત્પન્ન થવાના યંત્ર, સમાન, પુદ્ગલના સમૂહવાળા મારા દેહને જોઈને પતંગીયા માફક કામ દીપક્માં ઝંપલાવે છે, હવે મારે જીવીને શું વું ?
તો હવે હું જલ્દી આ પાપ શરીરને વોસિરાવું. આ માટે હું અતિ દુર પ્રાયશ્ચિત્ત કરીશ.
સમગ્ર સંગનો ત્યાગ કરવા રૂપ, સમગ્ર પાપનો વિનાશ ક્યાં એવા અણગારને ધર્મને અંગીકાર કરીશ.
-
-
અનેક પૂર્વ ભવોમાં એઠાં રેલા, દુઃખે કરી છોડી શકાય તેવા પાપ બંધનના સમૂહને શિથિલ કરીશ.
આવા અવ્યવસ્થિત જીવલોને ધિક્કાર થાઓ કે જેમાં ઇન્દ્રિયોના વર્ગ આ રીતે પરાધીન થાય છે.
અહો ! કેવી મનસીબી છે કે લો પરલોક્ના નુક્સાન પ્રતિ આ નજર
-
પણ કરતાં નથી.
-
- અહો ! એક જન્મ માટે આ ચિત્તનો કેવો દુરાગ્રહ થયો છે ?
- અહો ! ાર્યાાર્યની અજ્ઞાનતા,
-
૧૮૫
– અહો ! આ મર્યાદા રહિતપણું,
અહો ! આ તેજરહિતપણું,
- અહો ! લજ્જાનો જેણે ત્યાગ ર્યો છે.
અરેરે ! મારા સરખાંને આ સ્થિતિમાં ક્ષણવાર પણ વિલંબ કરવો તે લગીર
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org