________________
૧૯૪
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
ધોવાઈ રહેલ છે, તેવી ખોખરા સ્વરથી હેવા લાગી કે વધારે બોલવાનું હું જાણતી નથી. અહીંથી આપ જઈને જલ્દીથી ફાષ્ઠની એક મોટી ચિત્તાને તૈયાર કરાવો. જેથી મારા દેહને હું તેમાં બાળી નાંખ્યુ. પાપિણી એવી મને હવે જીવવાનું ઈજ પ્રયોજન નથી.
—
રખેને ક્દાચ ર્મ પરિણતિને આધીન થઈને મહાપાપી સ્ત્રીના ચંચળ સ્વભાવપણાંને ારણે આપના આ અસાધારણ પ્રસિદ્ધ નામવાળા અને આખા જગતમાં જેની કીર્તિ અને પવિત્ર યશ ભરેલો છે એવા આપના કુળને દાય લંક લગાડું.
-
આ મારા નિમિત્તે આપણું સર્વ કુળ મલીન બની જાય [તેવું બને, તેના કરતાં મરવું સારું.
ત્યાર પછી તે રાજાએ ચિંતવ્યું કે ખરેખર હું અધન્ય છું કે અપુત્રવાળા એવા મને આવી રત્ન સમાન પુત્રી મળી.
—
· અહો ! આ બાલિકાનો વિવેક !
– અહો 1 તેની બુદ્ધિ ! અહો ! તેની પ્રજ્ઞા !
- અહો ! તેનો વૈરાગ્ય !
અહો ! તેનું કુળને કલંક લાગવાનું ભીરું પણું !
· અહો ! ખરેખર ક્ષણે-ક્ષણે આ બાલિા વંદનીય છે.
જેના આવા મહાન ગુણો છે, તે જ્યાં સુધી મારા ઘરમાં વાસ કરશે, ત્યાં સુધી મારું કલ્યાણ થશે.
તેણીને જોવાથી, તેણીનું સ્મરણ કરવાથી, તેની સાથે બોલવાથી પણ મારો આત્મા નિર્મળ થશે, તો પુત્ર વગરના મને આ પુત્રી પણ પુત્રની સમાન જ થાઓ, એમ વિચાર્યું.
એ પ્રમાણે વિચારીને રાજાએ કહ્યું – હે પુત્રી ! આપણા કુળના રિવાજ પ્રમાણે કાષ્ઠની ચિત્તામાં રાંડવાનું હોતું નથી.
-
· તો તું શીલ અને શ્રાવક ધર્મરૂપ ચારિત્રનું પાલન .
દાનશાળામાં દાન આપ.
-
Fol
· તારી ઇચ્છા મુજબ પૌષધોપવાસ આદિ
ખાસ કરીને જીવદયાના કાર્યો કર,
-
આ રાજ્યપણ તારું જ છે.
ત્યારપછી હે ગૌતમ ! પિતારાજાએ એ પ્રમાણે ક્યા પછી તેણે ચિત્તામાં પડવાનું માંડી વાળીને મૌન રહી.
પછી પિતાએ અંતઃપુરના રક્ષપાલ સેવક્તે સોંપી.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org