________________
૨૦૨
મહાનિશીચોદણ-અનુવાદ સંયમનું યથાર્થ પાલન કરીને
તેમજ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ માસ સુધી લાગલગાટ ઉપરા ઉપરી સામટા ઉપવાસ કરીને...
શરીરની ટાપટીપ કે મમતા ક્યાં વગના તેણે.... – સર્વ સ્થાનકમાં અપ્રમાદરહિતપણે
– નિરંતર રાત-દિવસ દરેક સમયે સ્વાધ્યાય, ધ્યાનાદિમાં પરાક્રમ કરીને બાકીની ર્ભમળને ભસ્મ કરીને, અપૂર્વણ કરીને, ક્ષપક શ્રેણી માંડી અમગડ કેવલી થઈ સિદ્ધ થયા.
[૧પ૧] હે ભગવન તેવા પ્રકારનું ઘોર મહાપાપ કર્મ આચરીને આવો સુજ્ઞશીવ દી, થોડાં કાળમાં કેમ નિર્વાણ પામ્યો ?
હે ગૌતમ ? જેવા પ્રકારના ભાવમાં રહીને આચના આપી, જેવા પ્રકારનો સવેગ પામીને તેવું ઘોર દુક્ર, મોટું પ્રાયશ્ચિત્ત આચર્યું.
જેવા પ્રકારે અત્યંત વિશુદ્ધ અધ્યવસાયથી તેવા પ્રશ્નનું અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ષ્ટ ક્રનાર અતિ દુતપ-સંયમની ક્રિયામાં વર્તતા....
મૂળગુણો અને ઉત્તરગુણોનું પાલન તા. નિરતિચાર શ્રામાસ્યનો નિર્વાહ ક્રીને જેવા પ્રકાસ્ના રૌદ્ધ ધ્યાન અને આત્ન ધ્યાનથી મુક્ત બનીને...
સગ-દ્વેષ, મોહ, મિથ્યાત્વ, મદ, ભય, ગારવાદિ દોષોનો અંત સ્નાર અને મધ્યસ્થભાવમાં રહેલા, દીનતા વગરના માનસવાળા
એ સુજ્ઞશીવ પ્રમાણે બાર વર્ષની સંલેખના કરીને, – પાદપોપગમન સાનાશનને અંગીકાર ક્રીને, – તેવા પ્રકારના એકાંત શુભ અધ્યવસાયથી....
તે એક જ માત્ર સિદ્ધિ ન પામે, પરંતુ જો દાચ બીજા ક્રેલા કર્મનો સંક્રમ કરી શકાતો હોય તો સર્વે ભવ્ય સત્વોના સમગ્ર ર્મનો ક્ષય થાય અને સિદ્ધિને પામે.
પરંતુ બીજાએ રેલાં નો સંયમ કદાપિ ોઈને થતો નથી. - જે જેણે ઉપાર્જન કરેલું હોય તે તેણે જ ભોગવવું પડે.
હે ગૌતમ ! જ્યારે યોગનો નિરોધ સ્નાર થાય ત્યારે સમગ્ર પણ આડે કર્મરાશિને નાના કાળ વિભાગથી જ નાશ સ્નારા થયા છે.
સમગ્ર ર્મ આવવાના દ્વારોને સારી રીતે બંધ નાર. તેમજ યોગનો નિરોધ નાસ્તો ર્મક્ષય જોયો છે...
પણ કાળ સંખ્યાથી કર્મક્ષય જોયેલ નથી. કહ્યું છે કે[૧૫૮થી ૧પરકળથી ક્યું ખપાવે છે, કલ વડે કર્મ બાંધે છે.
એક કર્મને બાંધે છે. એક કર્મનો ક્ષય રે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org