________________
પ-૬૩ આત્માઓ હોય છે કે જેઓ ગીતાર્થના ગયછમાં રહી ગુરુકૂળવાસ સેવે છે અને કેટલાંક સેવતા નથી.
ફિ૬૪] ભગવદ્ ! શું મિથ્યાત્વ આચરણવાળો ક્રેઈ ગચ્છ હોય ખરો ? જે કોઈ અજ્ઞાની વિરાધક ગચ્છ હોય તે નક્કી મિથ્યાત્વા આચરણયુક્ત હોય. ભગવન્! ગછ રાધક થાય તેવી કઈ આજ્ઞા છે ગૌતમ ! સંખ્યાતીત સ્થાનોથી ગચ્છાજ્ઞા ક્કી છે, તેમાં રહી આરાધક થાય.
] ભગવતુ ! સંખ્યાતીત ગચ્છ મર્યાદા સ્થાનોમાં એવું કોઈ સ્થાન છે જે ઉત્સર્ગ કે અપવાદ કોઈ રીતે પ્રમાદ દોષથી વારંવાર મર્યાદા કે આજ્ઞા ઉલ્લંધે તો પણ આરાધક થાય ? નિશ્ચયથી ન થાય. ભગવન ! એમ મ છું ? તીર્થો તીર્થન કરનાર છે. તીર્થ-ચાર વાર્ણવાળો તે પ્રમાણસંઘ ગચ્છોમાં પ્રતિષ્ઠિત હોય છે. ગચ્છોમાં સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચાગ્નિ-પ્રતિષ્ઠિત થયેલ છે.
આ સમ્યગદર્શન જ્ઞાન-ચાસ્ત્રિ-પરમપૂજ્યોમાં પણ વધુ શરણ જવા યોગ્ય છે. અતિશય સેવ્ય છે, વિશેષ સેવન યોગ્ય છે. આવા શાસ્ત્ર, પૂજ્ય, સેવ્ય દર્શનાદિને જે કોઈ ગચ્છમાં કોઈ પણ સ્થાનમાં કૅઈ પ્રકારે વિરાધે, તે ગચ્છ સમ્યગ્માર્ગ નાશક, ઉન્માર્ગ દેશક થાય છે. જ્યાં આ બંને થાય તે નિશ્ચે આજ્ઞા વિરાધક થાય છે. આ નરણે હે ગૌતમ ! એક કહેવાય છે કે – સંખ્યાતીત ગચ્છોમાં મયદાનું સ્થાનાંતર થાય છે. ગયછમાં જે જોઈ પણ ગમે તે એક કે વધારે સ્થાન, મર્યાદા આજ્ઞાનું ઉલ્લંધન કરે તે એકંતે આજ્ઞા વિસધક થાય. | દિલ ભગવદ્ ! ગચ્છ મર્યાદા કેટલો મળ પ્રરૂપેલી છે ? કેટલો કાળ ગચ્છ મર્યાદા ન ઉલ્લંઘવી? ગૌતમ! જ્યાં સુધી મહાયશા, મહાસત્વી, મહાનુભાવ (છેલ્લા) દુષ્પસહ આણગાર થશે ત્યાં સુધી ગચ્છ મર્યાદા સાયવવા આજ્ઞા કરેલી છે. એટલે પાંચમાં આરાના અંત સુધી ગચ્છ મર્યાદાનું ઉલ્લંઘન કરવું.
૬િ૦,૬૮] ભગવત્ ! આ યિહોશી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે ? ઘણી અશાતના જ્હી છે અને ગચ્છ ઉન્માર્ગમાં પ્રવેશ્યો એમ જાણવું ? ગૌતમ! જે વારંવાર ગચ્છ બદલાવતો હોય, એક ગચ્છમાં સ્થિરતાથી ન રહેતો હોય. પોતાની ઈચ્છા પ્રમાણે વર્તતો, ગુરુ આજ્ઞા મુજબ ન રહેતો હોય, શાસ્ત્રના રહસ્યો ન જાણતો, વેશથી આજીવિક ક્રનાર, પાટ-પાટલા-પટિયા આદિની મમતા નાર, -પ્રાસુક બાહચ પ્રાણવાળા સચિત્ત જળનો ભોગ ક્રનાર, માંડલીના પાંચ દોષથી અજાણ, તે દોષો સેવનાર, સર્વ આવશ્યક ક્રિયા કાળનું ઉલ્લંઘન કરનાર, આવશ્યક પ્રતિક્રમણ ન કરનાર, ઓછું કે અધિક આવશયક નાર, ગણના પ્રમાણથી ઓછા કે અધિક
હરણ પાત્ર, દંડ, મુહપત્તિ આદિ ઉપરણ-ચારણકનાર, ગુરુના ઉપક્રણનો પરિભોગી, ઉત્તરગુણ વિરાધક, ગૃહસ્થની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ ક્રનાર તેના સન્માનમાં પ્રવર્તતો, પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ, બીજ કાય, ત્રસકય બેત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયવાળા જીવોને સારણ કે નિષ્પણ પ્રમાદ દોષથી સંઘન વગેરેમાં દોષને ન જોતો આરંભ, પરિગ્રહમાં પ્રવૃત્તિ કરી, ગુરુ પાસે આલોચના ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org