________________
૯૪
મહાનિશીચછેદસૂત્ર-અનુવાદ ક્રતોવિકથાના સ્વભાવવાળો, ક્સમયે ગમે ત્યાં કરતો, અવિધિથી સંગ્રહ ક્રેલ, પરીક્ષા વિના પ્રવજયા આપે, વડી દીક્ષા આપે, દશ ભેદ વિનય સમાચારી ન શીખવે, ત્રણ ગારય ક્રનાર, આઠમદચારક્ષાય-મમત્વભાવ-અહંન્નર-ક્કસ-કજીયા-લડાઈતોફાન-આર્ય અને રૌદ્ધ ધ્યાન યુક્ત, વડીલને સ્થાપન ન ક્રનાર, ઘણાં લાંબા સમયે લોચ ક્રનાર, વિધા-મંત્ર-તંત્ર-ચોગ-અંજન આદિ શીખીને તેમાં જ એનંત પ્રયત્ન ક્રનાર, મૂળ સૂબના યોગો અને ગણિપદના યોગો ન વહન કરનાર, દુષ્કાળાદિના આલંબન ગ્રહણ ક્રીને અલગ્ય ખરીદેલ, પકાવેલ આદિ પરિભોગ ક્રવાના સ્વભાવવાળા થોડા રોગનું કારણ આગળ કરી ચિત્સિા ાવવા તૈયાર થાય. તેવા કાર્યને આનંદથી વધાવે, જે કંઈ રોગાદિ થયા હોય તેને આશ્રીને દિવસે સુનાસ, કુશીલની સાથે બોલવા અને અનુણે ક્રવાના સ્વભાવવાળા, અગીતાર્થના મુખથી નીકળેલ અનેક દોષને પ્રવર્તાવનાર વચનને અને અનુષ્ઠાનને અનુસરવાના સ્વભાવવાળા તલવાર, ધનુષ, ખગ-ભાલા, બાણ, ચકાદિ હથિયાર લઈ ચાલવાના સ્વભાવવાળા સાધુવેશ છોડી અન્ય વેશ ધારણ કરી રખડનાર, આવી રીતે સાડા ત્રણ પદ કોટી સ્થાનસુધી હે ગૌતમ ! ગચ્છને અસંસ્થિત હેવો. તથા બીજાં ઘણાં પ્રકારના ચિહ્નવાળા ગચ્છર્નસંક્ષેપથી કહી શકાય છે.
દિલ૮આવા પ્રકારે મોટા ગુણવાળા ગચ્છ જાણવા તે આ પ્રમાણે-ગુરુ તો સર્વ જગતના જીવો, પ્રાણી, ભૂતો, સત્વોને માટે વાત્સલ્ય ભાવ રાખનારા માતા જેવા હોય, પછી ગ૭ માટેનું વાત્સલ્ય કક્યાં બાકી રહે? શિષ્યો અને સમુદાયના એકંતે હિત કરતા, પ્રમાણવાળા, પથ્ય આલોક અને પરલોક્ના સુખને આપનારા એવા આગમાનું સારી હિતોપદેશને આપનાર હોય છે. દેવેન્દ્ર-નરેન્દ્રની સમૃદ્ધિની પ્રાપ્તિ કરતાં પણ શ્રેષ્ઠ અને ઉત્તમ ગુરુ મહારાજનો ઉપદેશ છે. ગુરુમહારાજ સંસારના દુઃખી આત્માની ભાવ અનુક્યા જન્મ-જરા-મરણાદિક દુઃખથી આ ભવ્ય જીવો અતિશય દુઃખ ભોગવી રહ્યા છે. તેઓ ક્યારે શાશ્વત શિવસુખ પામે એમ ક્ઝણાપૂર્વક ગુરુ ઉપદેશ આપે. પણ વ્યસન કે સંક્ટણી પરાભવિત બનીને નહીં. જેમ કે – ગ્રહ વળગાળ હોય, ઉન્મત હોય, કોઈ બદલાની આશાથી કરે તો હે ગૌતમ ! ગુરુ શિષ્યોની નિશ્રાએ સંસાનો પાર પામતા નથી. તેમજ બીજાએ કરેલ સર્વ શુભાશુભ ર્મનો સંબંધ કોઈને હોતો નથી.
દિલ૯, ૭૦૦] હે ગૌતમ ! અહીં આવા પ્રકારની સ્થિતિ હોવાથી જો દેટ ચાસ્ત્રિી ગીતાર્થ મોટા ગુણોથી યુક્ત એવા ગુરુ હોય અને તેઓ વારંવાર આમ કહે કે – સપના મુખમાં આંગળી નાખીને તેનું માપ હે, તો તે પ્રમાણે રે. તે જ કર્ય જાણે છે. [૧, ૦૦૨] આગમ જ્ઞાતા કદાપિ શ્વેત પ્રગડો ધે તો પણ તે પ્રમાણે શ્રદ્ધા વી. એમ Èવામાં કંઈ કરણ હશે જે ઈ પ્રસન્ન ગમનવાળો ભાવથી ગુરુએ ધેલ વચન ગ્રહણક્ટ છે. તે પીવાના ઔષધની જેમ સુખાક્ષરી થાય છે. [20] પૂર્વક્ત પુણ્યના ઉદયવાળા ભવ્ય સત્ત્વો જ્ઞાનાદિ લક્ષ્મીના ભાજન બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org