________________
૨૪
મહાનિશીથ દસૂત્ર-અનુવાદ રે, જે દોષ સેવ્યો નથી તેની કે લોક રંજનાર્થે બીજાના દેખતાં આલોચના ક્રે. “ પ્રાયશ્ચિત્ત ક્રીશ નહીં' તેમ વિચારીને કે કપટપૂર્વક આલોચના રે..
[૧૦૩ થી ૧૦૫ માયા, દંભ અને પ્રપંચથી પૂર્વે રેલા તપ અને આચરણની વાતો રે, મને કંઈ પ્રાયશ્ચિત લાગતું જ નથી તેમ કહે કે કરેલા દોષ પ્રગટ જ ન જે, નજીમાં રેલાં દોષો જ પ્રગટ ક્રે. નાના નાના પ્રાયશ્ચિત્ત માંગે અમે એવી પ્રવૃત્તિ રીએ છીએ કે આલોચનાનો અવકાશ ન રહે-તેવું ધે કે શુભ બંધ થાય તેવી આલોચના માંગે. હું મોટું પ્રાયશ્ચિત ન કરી શકું કે મારે ગ્લાનની સેવા કરવાની છે તેવા આલંબને પ્રાયશ્ચિત્ત ન રૈ. આલોચના ક્રતા સાંભળ્યું ન સાંભળ્યું રે.
[૬ ૧૦૮] તુષ્ટિકરી છુટક પ્રાયશ્ચિત્ત હું નહીં શું લોક ખુશી માટે માત્ર જીમેથી પ્રાયશ્ચિત્ત નહીં છું એમ દ્ી પ્રાયશ્ચિત્ત ન રે. પ્રાયશ્ચિત્ત સ્વીકારીને લાંબાગાળે આચરે અથવા પ્રાયશ્ચિત્ત બૂલી કંઇક જુદું રે. નિર્દયતાથી વારંવાર મહાપાપ આચરે. કંદર્પ વિષયક અભિમાન – “ગમે તેટલું પ્રાયશ્ચિત્ત વા સમર્થ છું.” જયણા રહિત સેવે કે ન સાંભળ્યું ક્રે.
[૧૦૯ થી ૧૧૩] પુસ્તકમાં લખ્યા મુજબ પ્રાયશ્ચિત્ત રે. સ્વમતિ કલ્પનાથી પ્રાયશ્ચિત્ત કરે. પૂર્વા આલોચના મુજબ તે જ પ્રાયશ્ચિત્ત ક્રી લે. જાતિ, કુળ, ઉભય, સુત, લાભ, ઐશ્વર્ય, તપ, પંડિતાઇ, સદ્ભર એ બધાંના મદમાં લુબ્ધ થાય. ગાસ્વોથી ઉત્તેજિત થઈ આલોચના કરે. હું અપૂજ્ય એકકી છે. એવું વિચારે. હું પાપીમાં પણ પાપ છું. એવી કલુષિતતાથી આલોચના કરે. બીજા દ્વારા કે અવિનયથી આલોચના રે, અવિધિથી રે. અહીં કહેલા કે અન્ય તેવા જ દુષ્ટ ભાવે આલોચના ક્રે.
૧૧૪ થી ૧૧] ગૌતમ ! અનાદિ કાળથી ભાવ-દોષ સેવન કરનાર, આત્માને દુઃખ પમાડનાર છેક સાતમી નસ્ક સુધી ગયા છે. અનાદિ અનંત સંસારમાં જ સાધુઓ શલ્ય સહિત હોય છે. તેઓ પોતાના ભાવ-દોષ રૂપ વિરસ-ક્યુ ફળ ભોગવે છે. હજુ શલ્યથી શત્રિત થયેલા ભાવિમાં પણ અનંતકાળ સુધી ટુ ફળ ભોગવતા રહેશે. માટે મુનિએ જરા પણ શલ્ય ધારણ ન ક્રવું.
ગૌતમ ! શ્રમણીની કોઈ સંખ્યા નથી, કે જે કલુષિતતા રહિત, નિઃશલ્ય, વિશુદ્ધ, શુદ્ધ, નિર્મળ, વિમલ માનસી થઇ, અવ્યંતર વિશોધિથી આલોચના ક્રી, અતિસ્પષ્ટ, અતિચારાદિ સર્વ ભાવશલ્યને યથાર્થ તપ સેવી, પૂર્ણ પ્રાયશ્ચિત્ત આચરી, પાપ કર્મ મળને ધોઈ, ઉત્પન ઉત્તમ કેવળ જ્ઞાનવાળી, મહાયશા, મહાનુભાગા, મહાસત્વા અનંત સુખયુક્ત મોક્ષ પામી છે.
[૧૧૮ થી ૧ર૦] ગૌતમ પુન્ય ભાગી કેટલીક સાધ્વીઓના નામો કહીએ છીએ કે જેઓ આલોચના ક્રતા કેવળ જ્ઞાન પામ્યા હોય ! અરેરે ! હું પાપકમાં, પાપમતિ છું. પાપીણીમાં પણ અધિક પાપ કરનારી છું. ઘણું દુષ્ટ ચિંતવ્યું કેમ કે આ જન્મમાં મને સ્ત્રીભાવ ઉત્પન્ન થયો. તો પણ હવે ઘોર, વીર, ઉગ્ર, કષ્ટદાયી તપ અને સંચમને ધારણ ક્રીશ. વિર૧ થી ૧રપ અનંતી પાપસશિ એક્કી થતાં સ્ત્રીપણું મળે છે. હવે સ્ત્રીપણાંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org