SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ભોગવનારા થતો નથી. ૦િ૧] પણ હે ગૌતમ ! જેણે હજુ પાપ-પુણ્યનો અર્થ જાણ્યો ન હોય, તેવો બાળક તે “પંચમંગલ' માટે એકાંતે અયોગ્ય છે. તેને પંચમંગલ મહાશ્રુતસ્કંધનો એક પણ આલાવો ન આપવો, કેમ કે અનાદિ ભવાંતરોમાં ઉપાર્જિત કર્મરાશિને બાળક માટે આલાવો પામીને બાળક સમ્યક પ્રશ્નરે ન આરાધે તો તેની લઘુતા થાય. તે બાળક્ન પહેલાં ધર્મસ્થા દ્વારા ભક્તિ ઉત્પન્ન રવી. પછી પ્રિયધર્મ, દેટધર્મ, ભક્તિ યુક્ત બનેલો જાણીને જેટલાં પચ્ચખાણ નિર્વાહ કરવા સમર્થ થાય, તેટલાં પ ણ તેને ક્રાવવા. રાત્રિભોજનના દ્વિવિધ, વિવિધ, ચતુર્વિધ એમ યથાશક્તિ પ્રત્યાખ્યાન કરાવવા. ૬િ૦) ગૌતમ ! પીસ્તાળીશ નવારશી, ૪-પોરિસિ, ૧રપરિમ, ૧૦ અવછુ કે ચાર એકાસણા ક્રવાથી એક ઉપવાસ ગણતરીમાં લઈ શકાય. બે આયંબિલ કે એક શુદ્ધ નિર્મળ નિર્દોષ આયંબિલથી પણ ઉપવાસ ગણાય. ગૌતમ ! વ્યાપાર રહિતપણે રૌદ્રધ્યાન, આર્તધ્યાન, વિક્યા રહિત સ્વાધ્યાય ક્રવામાં એકાગ્ર ચિત્તવાળો હોય તો માત્ર એક આયંબિલ ક્રે તો પણ માસક્ષમણ #તાં ચડી જાય છે. તેથી કરીને વિસામા સહિત જેવા પ્રમાણમાં તપ-ઉપધાન કરે તેટલાં પ્રમાણમાં તેની ગણતરીનો સરવાળો કરીને પંચ-મંગલ ભણવાને યોગ્ય થાય, ત્યારે તેને પંચ-મંગલનો આલાવો ભણાવવો, નહીંતર ન ભણાવવો. ૬િ૦૩] ભગવન્! આમ ક્રવાથી ઘણો લાંબો સમય વીતી જાય અને કદાચ વચ્ચે જ મૃત્યુ પામી જાય તો નવઝર રહિત તે અંતિમ આરાધના કેવી રીતે સાધી શકે ? ગૌતમ? જે સમયે સૂત્રોપચાર નિમિત્તે અશઠભાવથી યથાશક્તિ જે કંઈ પણ તપની શરૂઆત ક્રીને જ સમયે તેણે તે સૂત્ર-અર્થ-ત૬ભયનું અધ્યયન શરૂ કર્યું, એમ સમજવું. કેમ કે તે આરાધક આત્મા તે પંચ નમારના સૂત્ર,અર્થ, તદુભયને અવિધિથી ગ્રહણ તો નથી. પરંતુ તે તેવી રીતે વિધિથી તપસ્યા કરીને ગ્રહણ ક્ટ છે – જેથી ભવાંતરમાં નાશ ન પામે, તેવા શુભાધ્યવસાયથી આરાધક થાય. gિી ગૌતમ કોઈ બીજા પાસે ભણતા હો અને શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી કાનથી સાંભળીને વગર આપેલું સૂત્ર ગ્રહણ કરીને પંચમંગલ સૂત્ર ભણીને કોઈકે તૈયાર હોય તેને પણ શું ઉપધાન તપ ક્રવું જોઈએ ખરું? ગૌતમ ! હા, તેણે પણ તપ ફ્રી આપવું જોઈએ. ભગવન્! ક્યા કારણે તપ ક્રવું જોઈએ ? ગૌતમ ! સુલભ બોધિના લાભ માટે. આ રીતે તપ-વિધાન ન ર્ક્સ તે જ્ઞાનકુન્શીલ. ૬િ૦૫] ભગવન ! જે કોઈને અતિ મહાન જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય, શતદિવસ ગોખવા છતાં વર્ષે માત્ર અર્ધ શ્લોક જ સ્થિર પરિચિત થાય, તેણે શું ક્રવું ? તેમણે જીવજીવના અભિગ્રહ ગ્રહણ ક્રવા કે સ્વાધ્યાય ક્રનારનું વેચાવણ તથા રોજ અઢાર હજાર પ્રમાણ પંચમંગલના સૂત્ર, અર્થ, તદુભયનું સ્મરણ ક્રતો એકગ્ર મનથી ગોખે. ભગવત ! ક્યા કારણે એમ કહો છો? ગૌતમ ! જે ભિક્ષુ જીવજીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy