________________
૩-પ૯ નવાર ભણવા માટે આઠે પ્રહર હ્યા છે.
બીજું એ પણ ધ્યાનમાં રાખવું કે પંચમંગલ નવાર એ સામાયિક્તાં હોય કે સામાયિમાં ન હોય તો પણ ભણી શકાય, પરંતુ સામાયિાદિ સૂત્રો આરંભ, પરિગ્રહનો ત્યાગ કરીને અને જીવજીવ સામાયિક કરીને જ ભણાય. આરંભપરિગ્રહના ત્યાગ ક્યા સિવાય કે જીવજીવ સામાયિક-સર્વ વિરતિ ગ્રહણ ક્ય સિવાય ભણી શક્યતા નથી. તથા પંચમંગલના આલાવા, શસ્તવ આદિ અને બારે અંગો રૂપ શ્રુતજ્ઞાનના ઉદેશા, અટાટાનોના સમુદેશ-અનુજ્ઞાવિધિ સમયે આયંબિલ ક્રવું.
દિoo] ભગવન ! આ પંચમંગલ મહાગ્રુતસ્કંધ ભણવા માટે વિનયોપધાનની મોટી નિયંત્રણા કહેલી છે. બાળક્ન આવી મહાન નિયંત્રણા કેવી રીતે ક્રી શકે?
ગૌતમ ! જે કોઈ આ હેલી નિયંત્રણાની ઈચ્છા ન કરે, સવિનયથી અને ઉપધાન ક્યાં વગર આ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાન ભણે કે ભણાવે અથવા ઉપધાનપૂર્વક ન ભણતા-ભણાવનારને સારો માને તેને નાવર આપે કે તેવા સામાચિહ્નદિ શ્રુતજ્ઞાન ભણાવે તે પ્રિયધર્મવાળો કે દેટ ધર્મવાળો ન ગણાય. શ્રતની ભક્તિવાળો ન ગણાય.
તે સત્રની, અર્થની, સુત્રાર્થ તદુભયની હીલના #નારો ગણાય. ગુરુની હીલના કરનારો ગણાય. જે સ્ત્ર, અર્થ, ઉભય તથા ગુરુની અવહેલના કરનારો થાય તે અતીત, અનામત અને વર્તમાન તીર્થકરોની આશાતના ક્રનારો થાય. જેણે શ્રુતજ્ઞાન, અરિહંત, સિધ્ધ, સાધુની આશાતના કરી તે દીર્ઘકાળ અનંત સંસાર સમુદ્રમાં અટવાયા રે છે, તેવા તેવા પ્રકારની ગુપ્ત પ્રગટ, શીત-ઉષ્ણ, મિશ્ર અને અનેક ૮૪ લાખ પ્રમાણવાળી યોનિમાં વારંવાર ઉત્પન્ન થયા રે છે.
વળી ગાઢ અંધકાર, દુર્ગધવાળા વિઠા પ્રવાહી, ખાર, પેશાબ, પિત્ત, બળખા, અશુચિ પદાર્થોથી પરિપૂર્ણ ચરબી, ઓર, પરુ, ઉલટી, મલ, રુધિરના ચીકણા કાદવવાળા, જોવા ન ગમે તેવા બિભત્સ ઘોર ગર્ભવાસમાં પારાવાર વેદના અનુભવવી પડે છે. – ૪– ચાવત – ૪ – લાંબાકળ સુધી નિયંત્રણ, વેદના ગર્ભવાસમાં ભોવવવી પડે છે.
જેઓ શાસ્ત્રાદિમાં કહેલી વિધિથી આ સૂત્રાદિ ભણે છે, થોડાં પણ અતિચાર લગાડતા નથી, યશોક્ત વિધાને જ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાનનું વિનયોપધાન રે છે તે હે ગૌતમ તે સૂત્રની હીલના ક્રતો નથી. અર્થની આશાતના કરતો નથી, સૂત્રાર્થ ઉભયની હીલના રતલ નથી. ત્રણેય કળમાં થનાર તીર્થની આશાતના કરતો નથી. ત્રિલોક્ની ચોટીએ વાસ ક્રનારા ભૈરજ રૂપ મેલને મેણે દૂર ક્રેલ છે, એવા સિદ્ધોની જેઓ આશાતના રતા નથી. આચાર્ય-ઉપાધ્યાય-સાધુની આશાતના કરતા નથી. અતિ પ્રિયધર્મવાળા, દેટધર્મવાળા તેમજ એનંત ભકિતવાળા થાય છે. સૂત્રાર્થમાં અતિ રંજિત માનસવાળો તે શ્રદ્ધા અને સંવેગને પામનારો થાય છે. એવો પુણ્યશાળી આત્મા આ ભવરૂપી કેદખાનામાં વારંવાર ગર્ભવાસાદિ નિયંત્રણાના દુઃખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org