SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૫-૩૦ પત્ર વારંવાર ધોવાના ભયથી દોષ લાગવાના ભયવાળા ઉપયોગવંત સાધુ હોય તે ગચ્છ. [૩૮] જેમાં પાંચે આંગો જેના કમપદીપ્તકર છે, જેય યૌવન ખીલેલું છે, મોટો અહંકાર છે. એવા કામદેવ પીડિત મુનિ હોય તો પણ સામે તિલોત્તમા દેવાંગના આવીને ઉભી રહે તો પણ સામે નજર કરે નહીં તે ગ૭ જાણ. | ૩િ૯] ઘણી લધિવાળા, શીલશ્રેષ્ટ શિષ્યને જે ગચ્છમાં ગુરુ વિધિથી વચન કહી શીક્ષા કરે તે ગચ્છ ફ્લેવાય. [૪૦, ૪૧] નમ્ર, સ્થિર સ્વભાવી, હાસ્ય, ત્યાગી, ત્વરા રહિત ગતિવાળે, વિકથા ન કરતો, અઘટિત કર્ય ન જતો, આઠ ભેદે ગૌચરી ગવેષતો, જેમાં મુનિઓના વિવિધ પ્રશ્નરે અભિગ્રહ પ્રાયશ્ચિત દેખી દેવેન્દ્રોની ચિત્ત ચમશ્નર પામે તે ગચ્છ. રિ] જેગચ્છમાં મોટા-નાની વંદન વિધિ સચવાય, પ્રતિક્રમાણિ મંડલી વિધાનને નિપુણ પણે જાણે, અમ્બલિન શીલવાળા ગુરુ હોય, ઉગ્ર તપસી સાધુ હોય, તે ગચ્છ જાણ. ૪િ૩] જેમાં સુરેન્દ્રો પૂજિત, આઠ ઝ્મ રહિત, અષભાદિ તીર્થંકરની આજ્ઞાનું આલન ન ક્રાતું હોય તે ગચ્છ. [sv] ગૌતમ ! તીર્થ સ્થાપક તીર્થક્ટ, તેમનું શાસન, તેને હે ગૌતમ ! સંઘ જાણ. સંઘમાં રહેલ ગચ્છ, ગચ્છમાં રહેલ જ્ઞાન, દર્શન અને ચાસ્ત્રિ તે તીર્થ છે. જિ૫] સમ્યગ દર્શન વિના જ્ઞાન ન હોય, જ્ઞાનમાં દર્શન સર્વત્ર હોય, દર્શન જ્ઞાન હોય ત્યાં ચાસ્ત્રિ હોય કે ન પણ હોય. કિg] દર્શન કે ચા િરહિત જ્ઞાની સંસારમાં ભટકે છે. પણ ચાસ્ત્રિ યુક્ત હોય તે નક્કી સિદ્ધિ પામે તેમાં સંદેહ નથી. ]િ જ્ઞાન પદાર્થને પ્રકાશિત ક્રી ઓળખાવનાર થાય, તપ આત્માને ર્મથી શુદ્ધ રે, સંયમ એ મન-વચ-કાચની શુદ્ધ પ્રવૃત્તિ રાવનાર થાય, ત્રણમાંથી એની પણ ન્યૂનતા હોય તો મોક્ષ થતો નથી. [૪૮] એ જ્ઞાનાદિ ત્રિપુટીનાં પોતાનાં અંગ સ્વરૂપ હોય તો ક્ષમા આદિ દશવિધ યતિધર્મ છે. તેમાંના એકેક પદો જેમાં આચરાતા હોય તે ગચ્છ જાણવો. કિજલ] જેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તેમજ વિવિધ પ્રકારના ત્રણ જીવોને મરણ પ્રસંગે પણ જેઓ મનથી પીડા તાં નથી, તે ગ૭ જાણવો. [૫] જેમાં સચિત્ત જળનું એક બિંદુ માત્ર પણ તાપમાં ગમે તેવું ગળું શોષાતું હોય, તીવ્ર દ્વિષા લાગી હોય, મરણનો પ્રસંગ આવે, તો પણ મુનિ કાચું પાણી ન ઈચ્છે છે ગચ્છ. [૫૧] જે ગ૭માં શૂળ રોગ, ઝાડા, ઉલટી કે અન્ય કોઈ વિચિત્ર મરણાંત રોગ પ્રસંગે પણ અગ્નિ સળગાવવા માટે કોઈને પ્રેરણા આપતી નથી તે ગરક હેવાય. શિપ જે ગચ્છમાં જ્ઞાનધારક આચાર્યાદિ આયઓને ૧૩ હાથ દૂરથી તજે છે, [30]]. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy