________________
૧૬૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ૧૦૦ એક્કસણા, ૧૦૦ શુદ્ધ આચામ્સ એક્ઝશન, ૧૦૦ નિવી ચાવતું સવળા-અવળા ક્રમે પ્રાયશ્ચિત્ત જણાવવું. આ આપેલ પ્રાયશ્ચિત્ત જે ભિક્ષુ વગર વિસામે પાર પાડે તે નજીન્ના કળમાં આગળ આવનાર સમજવો.
(૧૩૮૫] ભગવદ્ ! સવળા-અવળા કમથી આ પ્રમાણે સો-સો સંખ્યા પ્રમાણે દરેક જાતના તપોના પ્રાયશ્ચિત્ત કરે તો કેટલો કાળ સુધી ક્યાં ક્યું ? ગોતમ ! આચાર માર્ગમાં તે સ્થાપન થાય ત્યાં સુધી. ભગવદ્ ! પછી તે શું ક્રે? પછી કોઈ તપ જે, કોઈ તપ ન કરે. જે પૂર્વે ક્યા મુજબ તપ ક્યાં કરે છે તે વંદનીય, પૂજનીય, દર્શનીય છે. તે અતિપ્રશસ્ત સુમંગલ સ્વરૂપ છે. પ્રાતઃ નામ ગ્રહણીય છે, મિલોમાં વંદનીય છે. પ્રાયશ્ચિત્ત ન કરનારો પાપી, મહાપાપી, મહા મોટો પાપી, દુરંત-પ્રાંત અધમ લક્ષણ ચાવતું મુખ જોવા લાયક નથી.
[૧૩૮૬, ૧૩૮] ગોતમ ! જ્યારે આ પ્રાયશ્ચિત્ત સૂત્ર વિરચ્છેદ પામશે ત્યારે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાનું તેજ સાત દિનરાત્રિ ઝૂરાયમાન થશે નહીં. હે ગૌતમ ! આનો વિચ્છેદ થશે એટલે સમગ્ર સંયમનો અભાવ થશે. કેમ કે આ પ્રાયશ્ચિત્ત સર્વે પાપનો પ્રíપણે નાશ ક્રનાર છે. સર્વ તપ-સંયમ અનુષ્ઠોનું પ્રધાન અંગ હોય તો પરમ વિશુદ્ધિ સ્વરૂપ પ્રવચનના પણ નવનીત અને સારભૂત સ્થાન જણાવેલ હોય તો હે ગૌતમ ! આ પ્રાયશ્ચિત્ત પદો છે.
[૧૩૮૮] હે ગૌતમ ! આ સર્વે પ્રાયશ્ચિત્તોને એઠા ક્રીને સરવાળો કરાય તેટલું પ્રાયશ્ચિત્ત એક ગયછનાયકને અને સાધ્વીમાં પ્રવર્તિનીને ચાર ગણું પ્રાયશ્ચિત્ત જણાવવું, કેમ કે તેઓ તો આ સર્વે જાણે જ છે. હવે જો આ જ્ઞાતા અને ગચ્છ નાયત્તે પ્રમાદ નારા થાય, તો બીજાઓ બળ, વીર્ય હોવા છતાં અધિક્તર આગમમાં ઉધમ કરવાનો ઘટાડો નાર થાય. કદાચ કંઈ અતિ મહાન અનુષ્ઠાન ક્રવાનો ઉધમ ક્રના થાય તો પણ તેવી ધર્મશ્રદ્ધાથી ન જે, પણ મંદ ઉત્સાહથી ઉધમ નારો થાય.
ભગ્ન પરિણામવાળાનો રેલો ાયકલેશ નિરર્થક સમજવો. જે કારણ માટે આ પ્રમાણે છે તે માટે અચિંત્ય, અનંત, નિનુબંધવાળા, પુન્યના સમુદાયવાળા તીર્થક્ય તેવી પ્રચાઈ ભોગવતાં હોવા છતાં સાધુને તે પ્રમાણે ક્રવું યોગ્ય નથી.
આ પ્રમાણે ગચ્છાધિપતિ આદિએ સર્વ પ્રક્ટરે દોષમાં પ્રવૃત્તિ દ્રવી જ ન જોઈએ. આ કારણે હે ગૌતમ ! એમ હેવાય છે કે ગચ્છાધિપતિ આદિ સમુદાયનાયકોને આ સર્વ પ્રાયશ્ચિત્ત જેટલું એઠું ક્રીને સરવાળો ક્રતા તેનાથી ચારગણું પ્રાયશ્ચિત્ત કર્યું.
[૧૩૮૯] ભગવન્! જે ગણી અપ્રમાદી થઈને શ્રુતાનુસાર ચોક્ત વિધાન રવા પૂર્વક સતત નિરંતર સત-દિવસ ગચ્છની સાર-સંભાળ ન રાખે તો તેને કેટલું પ્રાયશ્ચિત્ત આવે ? ગચ્છની સાર સંભાળ ન રાખે તેને પારચિત પ્રાયશ્ચિત્ત જણાવવું.
ભગવન્! જે વળી કોઈ ગણી સર્વ પ્રમાદના આલંબનોથી વિપ્રમુક્ત હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org