________________
c}-૧૪૯૮
મુદ્રારત્ન શોભી રહેલ છે ?
—
આટલો ાળ તમે ક્યા રાજાની સેવા કરી ?
અથવા તમારા સ્વામીએ તમારો અનાદર કેમ ર્યો?
મારે રાજાને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે જેના નામથી અલંકૃત આ મુદ્રારત્ન છે, તેની મેં આટલો કાળ સેવા કરી.
ત્યાર પછી રાજાએ પૂછ્યું કે – તને ક્યા શબ્દના નામ વડે લોક્માં બોલાવાય છે ? તે ક્યો.
કુમારે કહ્યું – ભોજન લીધાં પહેલાં, હું તે ચક્ષુકુશીલ અધમનું નામ પણ ઉચ્ચારીશ નહીં.
ત્યારે રાજાએ પૂછ્યું કે – અરે ! મહાસત્ત્વશાલી ! તેને તમે ચક્ષુકુશીલ એવા શબ્દોથી કેમ સંબોધન કરો છો ?
-
તેમ જ જમ્યા વિના તેનું નામ ન ઉચ્ચારવાનું કારણ શું છે ? મારે ક્યું કે ચક્ષુ કુશીલનું નામ હું શબ્દપૂર્વક ઉચ્ચારીશ નહીં, કોઈ બીજા સ્થાનમાં ક્દાપિ તમને પ્રત્યક્ષ ખાત્રી થશે.
૧૮૩
-
વળી બીજા કોઈ નિરાંતના સમયે તે હફીક્ત ક્હીશ.
ભોજન ક્યાં વિના તેના નામનો શબ્દ ન બોલવો, તે ારણે મેં તેમનું નામોચ્ચારણ કરેલ નથી.
કદાચ ભોજન કર્યા વિના તે ચક્ષુકુશીલ અધમનું નામ બોલું તો તે દિવસે ભોજન અને પાનની પ્રાપ્તિ ન થાય.
ત્યારે હૈ ગૌતમ ! અતિ વિસ્મય પામેલા એવા તે રાજાશ્રીએ કુતુહલપણાથી
જલ્દી રસોઈ મંગાવી.
રાજમાર અને સર્વ પરિવાર સાથે ભોજન મંડપમાં બેઠો.
અઢાર પ્રકારના મિષ્ટાન્ન, ભોજન, સુખડી, ખાજા અને વિવિધ પ્રકારની આહાની સામગ્રી મંગાવી.
આ સમયે રાજાને કુમારે ક્યું કે – ભોજન કર્યા પછી ક્હીશ.
રાજાએ ફરી પણ કહ્યું કે – હે મહાસત્ત્વશાલી ! જમણાં હાથમાં કોળીયાને ધારણ કરેલો છે. હવે નામ બોલો.
Jain Education International
દાય આ સ્થિતિમાં રહેલાં આપણને કોઈ વિઘ્ન થાય, તો અમને પણ તે વાતની પ્રત્યક્ષ પ્રતીતી થાય.
- તો નગર સહિત સર્વે તમારી આજ્ઞા પામીને આત્મસહિતની સાધના કરવા પ્રવર્તમાન થઈશું.
ત્યાર પછી હે ગૌતમ ! તે કુમારે આ પ્રમાણે કહ્યું
- તે ચક્ષુકુશીલ, અધમ, દુરંત, પ્રાંત લક્ષણવાળા, ન દેખવા લાયક દુર્જાત
For Private & Personal Use Only
www.jainelibrary.org