________________
૨/૧/૨૬ થી ૨૭.
૩૧
મા અધ્યયન-૨ - કર્મનિપાક પ્રતિપાદન *
- - ૪ - ૪ - ૪ - ૪ -
કોક ઉશો-૧ રિર૬ થી ૨૨] ગૌતમ ! સર્વ ભાવ સહિત નિર્મુલ શલ્યોદ્ધાર ક્રીને સમ્યફ પ્રકારે આ પ્રત્યક્ષ વિચારવું કે આ જગતમાં જે સંજ્ઞી, અiી, ભવ્ય કે અભવ્ય હોય, પણ સુખાણ કોઈપણ આત્મા તીરછ ઉદ્ધ, અહીં તહીં એમ દશે દિશામાં બટન
ક્ટ છે.
[૨૨૮ થી ૨૨૯] અસંજ્ઞી બે ભેદ જાણવા. વિક્લેન્દ્રિયો અને એકેન્દ્રિયો. કૃમિકુંથુ-માખી અનુક્રમે બે, ત્રણ ચાર ઇંદ્રિયોવાળા વિક્લેન્દ્રિય અને પૃથ્વી, અપુ, તેઉં, વાયુ, વનસ્પતિ એ સ્થાવર એકેન્દ્રિય અસંજ્ઞી જીવો Èવાય. પશુ, પક્ષી, મૃગો, નાર, મનુષ્યો દેવો એ બધાં સંજ્ઞી કહેલ છે. તે મર્યાદામાં સર્વ જીવોમાં ભવ્યપણું અને અભવ્યપણું હોય. નાદ્ધમાં વિશ્લેન્દ્રીય, એકેન્દ્રિયત્ન ન હોય,
ર૩૦, ૩૧] અમને પણ સુખ થાઓ, એવી ઇચ્છાથી વિક્લેન્દ્રિય જીવો તાપ લાગતાં છાયામાં, ઠંડી લાગે તો તડામાં જાય, ત્યાં પણ તેમને દુઃખ થાય, અતિ પ્રેમળ અંગવાળા તેમનું તાળવું ક્ષણવાર તાપ કે દાહને કે ઠંડક આદિ પ્રતિકૂળતા સહેવા સમર્થ થઈ શક્તા નથી.
[૨૩૨, ૨૩૩] મગુન વિષયક સંકલ્પ અને તેના રાગથી, અજ્ઞાન દોષથી પૃથ્વીાયાદિ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલાને દુઃખ કે સુખનો ખ્યાલ આવતો નથી, તે એકેન્દ્રિયોનું અનંતાકાળ પરિર્તન થાય, તે બેઇદ્વિયત્વ પામે, કેટલાંક ન પામે, કેટલાંક અનાદિ ઢળે પામે છે.
રિ૩] ઠંડી, ગરમી, વાયરો, વરસાદાદિથી પરાભવ પામેલા, મૃગલા, પશુ, પક્ષી, સર્પો આદિ સ્વપ્નમાં પણ આંખના પલાસના અભાગ જેટલું પણ સુખ પામી શક્તા નથી.
રિ૩૫] કઠોર, અણગમતાં સ્પર્શવાળી તીર્ણ ક્રવત અને તેના સરખા બીજા હથિયારોથી ચીસતા, ફડાતા, ક્યાતા ક્ષણે ક્ષણે અનેક વેદનાઓ અનુભવતા બીચારા નારકોને સુખ હોય જ ક્યાંથી ?
રિ૩૬, ૨૩ દેવલોક્યાં અમરતા તો સર્વેની સમાન છે. તો પણ, ત્યાં એક દેવ વાહન રૂપે, બીજો દેવ તેનો આરોહક થાય, એવું ત્યાં દુખ હોય છે. હાથ-પગ તુલ્ય હોવા છતાં તેઓ બળાપો ક્રે છે કે ખરેખર આત્મા-વૈરી બન્યો. તે સમયે માયા-દંભ ક્રીને હું ભવ હારી ગયો, ધિક્કાર થાઓ મને આટલો તપ ર્યો પણ આભા ઠગાયો અને હલકું દેવપણું પામ્યો.
૩િ૮ થી ૨૪૧ મનુષ્યપણામાં સુખનો અર્થી ખેતી કર્મ સેવા ચાક્કી વેપાર શિલ્પળા નિરંતર રાત-દિવસ ક્રે છે. તેમાં તાપ તડકો વેઠે છે, એમાં તેમને કહ્યું સુખ છે ? કેટલાંક બીજાના સમૃદ્ધિ આદિ જોઈને હૃદયમાં બળતરા ક્રે છે. કેટલાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org