________________
મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ
દંડનો પરિહાર રે. સચિત્ત પાણીનો પરિભોગ ન કરે, બીજ-સ્થાવરાયો સંઘટ્ટો ન રે.
[૨૨૨ થી ૨૨૪] ઉક્ત મહાપાપોનો ત્યાગ ન કરે ત્યાં સુધી નિઃશલ્ય ન થાય. આ મહાપાપોમાંથી એક સૂક્ષ્મ પાપ પણ કરે ત્યાં સુધી શલ્ય રહિત ન થાય. તેથી ગુરુ સમક્ષ આલોચના કરીને ગુરુ દત્ત પ્રાયશ્ચિત્ત કરીને, ક્પટ-દંભ-શલ્ય સહિત તપ રીને જે જે દેવ કે મનુષ્ય ભવોમાં ઉત્પન્ન થાય ત્યાં ત્યાં ઉત્તમ જાતિ-સમૃદ્ધિસિદ્ધિ-રૂપ-સૌભાગ્ય મેળવે. જો તે ભવે સિદ્ધિ ન પામે તો આ બધી ઉત્તમ સામગ્રી જરૂર પામે. તેમ હું હું છું.
[૨૨૫] અહીં શ્રુતધરોએ કુલિખિતનો દોષ ન આપવો. પણ જે આ સૂત્રની પૂર્વની પ્રતિ લખેલી હતી. તેમાંજ ક્યાંક શ્લોકાઈ ક્યાંક પદ-અક્ષર, ક્યાંક પંક્તિ, ક્યાંક ત્રણ-ત્રણ પાનાઓ એમ ઘણો ગ્રન્થ ખવાઈ ગયેલો હતો.
30
Jain Education International
મહાનિશીથ સૂત્ર અધ્યયન-૧ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂત્રાનુવાદ પૂર્ણ
For Private & Personal Use Only
www.jainelibrary.org