________________
૧-ર૦૧ થી ૨૦૫
૨૯
મદસ્થાનોનો ત્યાગ કર્યો છે, તેઓ ગુરુ પાસે શુદ્ધ આલોચના ગ્રહણ કરવા તૈયાર થાય. જે પ્રમાણે અતિચાર શલ્ય લાગેલું હોય તે પ્રમાણે પોતાનું સર્વ દુશ્વસ્ત્રિ શંક સહિત, ક્ષોભ પામ્યા સિવાય, ગુરુથી નિર્ભય બનીને નિવેદન રે. ભૂતના વળગાળવાળો કે બાળક જેમ અતિ સરળતાથી બોલે તેમ ગુરુ સન્મુખ, જે પ્રમાણે શલ્ય થયું હોય તે પ્રમાણે બધું યથાર્થ નિવેદન રૈ- આલોચના રે.
૦િ૬, ૨૦] પાતાળમાં પ્રવેશી, પાણીમાં જઈને, મકાનમાં ગુપ્ત સ્થળે, કે અંધકારમાં કે માતાની સાથે પણ જે કર્યું હોય તે બધું અને તે સિવાય પણ બીજા જે દુકૃત્યો એક કે અનેક વખત ક્ય હોય તે સર્વે ગુરુ સમક્ષ યથાર્થ કહેવાથી પાપનો ક્ષય થાય.
0િ0 રૂ ભગવંત પણ તેને તીર્થક્ર પરમાત્માની આજ્ઞા મુજબ પ્રાયશ્ચિત્ત હે, જેથી નિશલ્ય થઈ અસંચમનો પરિહાર ક્રે.
૦િ૯, ૨૧૦] અસંયમને પાપ કહેવાય, તે અનેક પ્રકારે છે – હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ. શબ્દ-૩૫-રસગંધ-સ્પર્શ એ પાંચ ઇન્દ્રિયોના વિષયો, ક્રોધ-માનમાયા-લોભ એ ચાર ક્યાયો, ત્રણ દંડ, આ પાપના ત્યાગ વિના નિઃશલ્ય થઈ શકતો નથી.
[૧૧ પૃથ્વી આદિ પાંચ સ્થાવર, છઠ્ઠા ત્રસ જીવો અથવા નવ, દશ કે ચૌદ ભેદે જીવો અથવા કયાના વિવિધ ભેદોથી જણાવાતા અનેક પ્રકારના જીવોની હિંસાના પાપની આલોચના કરે.
[૧] હિતોપદેશ છોડીને સર્વોત્તમ અને પારમાર્થિક તત્વભૂત ધર્મનું મૃષાવચન અનેક પ્રકરે છે, તે શલ્યને આલોચે. | ડિ૧૩] ઉગમ, ઉત્પાદન, એષણા ભેદોરૂપ આહાર પાણી આદિના ૪૨ અને માંડલીના પ દોષથી દુષિત એવો જે પાત્ર ઉપકરણ, આહાર, પાણી તેજ આ બધું નવ રેટિવી અશુદ્ધ હોય તેનો ભોગવટો ફરે તો ચોરીનો દોષ લાગે. તેની આલોચના
રે.
રિ૧૪, ૨૫] દિવ્ય કામ, રતિસુખ જો મન, વચન, કાયાથી રે-રાવે-અનુમોદે. એ રીતે સતિ સુખ માણે. અથવા દારિક સતિ સુખ મનથી પણ ચિંતવે તો તે અબ્રહાયરી જાણવો. બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુણિને જે કોઈ સાધુ-સાધ્વી વિરોધે કે રસગવાળી દષ્ટિ કરે તો બ્રહ્મચર્યનું પાપ શલ્ય પામે તે આલોચવું.
રિલ] ગણના પ્રમાણથી વધુ ધમપક્રણ સંગ્રહ કરે. [૧૬ થી ૧૯] ક્યાય સહિત કુર ભાવથી જે લુષિત વાણી બોલે, દોષયુક્ત વચનથી જવાબ આપે, તે પણ મૃષાવચન જાણવું. રજ કે ધૂળ પણ અણદીધેલું ગ્રહણ રે તે ચોરી. હસ્તકર્મ, શબ્દાદિ વિષયોનું સેવન તે મૈથુન, પદાર્થમાં મૂછ, લોભ, કાંક્ષા, મમત્વ થાય તે પરિગ્રહ. ઉણોદરી ન ધે તે આ% ખાય તે રાત્રિ ભોજન.
[૧૯ી રર૧ ઇષ્ટ શબ્દાદિમાં રાગ અને અનિષ્ટ શબ્દઆદિમાં દ્વેષ, મુનિ ક્ષણવાર પણ ન જે. ચારે પાયોને મનમાં જ ઉપશાંત કરી દે, દુષ્ટ મન-વચન-કાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org