SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ 33 શિક આધ્યયન-૨, ઉદેશો-૨ – ૪ - ૪ - ૪ - ૪ - ૪ - [૫૪] શારીરિમાનસિક બે ભેદે દુઃખો જણાવ્યા, તેમાં હવે ગૌતમ ! શારીરિક દુઃખ સ્પષ્ટપણે કહું છું તે સાંભળ રિપપ થી ર૬ કેશાગ્રના લાખ ક્રોડમાં ભાગને સ્પર્શ ક્રવામાં આવે તો પણ નિર્દોષવૃત્તિક કંશુઆના જીવને એટલી તીવ્ર પીડા થાય કે જો આપણને કોઈ કરવતથી કાપે કે હૃદયને અથવા મસ્તકને શસ્ત્રથી ભેદે તો આપણ થરથર કંપીએ, તેમ કુંથુઆના બધાં અંગો સ્પર્શ માત્રથી પીડા પામે. તેને અંદર-બહાર ભારે પીડા થાય. તેના શરીરમાં સળવળાટ અને કંપ થવા લાગે, તે પરાધીન અને વાચારહિત હોય વેદના ન કહી શકે. પણ ભારેલો અગ્નિ સળગે તેમ તેનું માનસિક-શારીરિશ્ક દુઃખ અતિશ હોય. તે વિચારે છે કે આ શું છે ? મને આ ભારે પીડા ા દુઃખ પ્રાપ્ત થયું છે, લાંબા ઉણ નિસાસા મૂકે છે. આ દુઃખનો અંત કચારે આવશે ? આ પીડાથી હું ક્યારે છૂટીશ ? આ દુઃખના સંક્ટોથી મુક્ત થવા ક્યો પ્રયત્ન શું? ક્યાં નાસી જઉં ? શું છું જેથી દુઃખ માટે અને સુખ થાય ? શું ખરું ? શું આચ્છાદન કરું ? શું પથ્ય શું ? આ પ્રમાણે ત્રણ વર્ષના બાપારના કારણે તીવ મહાદુઃખના સંક્ટમાં આવી ભરાણો છું. સંખ્યાની આવલિકાઓ સુધી હું ક્લેશાનુભવ ભોગવીશ. સમજુ છું કે મને આ ખણ આવી છે. કોઈ પ્રકારે આ ખણ શાંત થશે નહીં. રિર થી ર૬૫] મનુષ્ય ત્યારે શું કરે છે, હે ગૌતમ તે તું સાંભળ, જો તે કુંથુનો. જીવ બીજે ચાલ્યો ગયો ન હોય તો ખણજ ખણતા ખણતાં પેલા કુંથુના જીવને મારી નાંખે છે અથવા ભીંત સાથે પોતાના શરીરને ઘસે એટલે કુંથુનો જીવ ક્લેશ પામે યાવત મૃત્યુ પામે છે. માતા કુંથ ઉપર ખણતો તે મનુષ્ય નિશ્ચયથી અતિરોદ્ર ધ્યાનમાં પડેલો સમજ્યો. જો તે આર્ત અને રોદ્રના સ્વરૂપને જાણનાર હોય તો તેવો ખાણનાર શુદ્ધ આર્તધ્યાન નારો છે એમ સમજવું. [૬] તેમજ રૌદ્ધ ધ્યાનમાં વર્તતો હોય તે ઉત્કૃષ્ટ નરકાયું બાંધે. આdધ્યાની દુર્ભગ-સ્ત્રી-નપુંસક-તિર્યચત પામે. શિ૬૭ થી 9 શુઆના પગના સ્પર્શથી ઉત્પન્ન ખણના દુઃખથી મુક્ત થવાની અભિલાષાવાળો હાંફળો-ફાંફળો મનુષ્ય પછી જે અવસ્થા પામે છે તે જ્હ છે -- લાવણ્ય ઉડેલો એવો દીન, શોક્સગ્ન, ઉદ્વેગવાન, શૂન્ય મનસ્ક, ત્રસ્ત, મૂઢ, દુઃખથી રેશાન, ધીમા-લાંબા નિશ્વાસ નાંખતો, ચિત્તથી આકુળ, અવિશ્રાંત દુઃખના કારણે અશુભ તિર્યય અને નાહીને યોગ્ય કર્મ બાંધીને ભવ પરંપરામાં ભ્રમણ કરશે. રિ૦] આ પ્રમાણે કર્મના ક્ષયોપશમથી શુઆ નિમિતે ઉત્પન્ન દુઃખને કોઈ પ્રકારે આત્માને મજબુત બનાવી ક્ષણવાર સમભાવ કેળવે અને કુંથુ જીવને ખણી ન નાંખે તો મહા ફ્લેશના દુઃખથી પાર ઉતરી ગયેલો સમજવો. gિo|3]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy