________________
૫-૮૨૧
૧૦૭ પ્રાયશ્ચિત દાનમાં સમર્થ હોય. જેઓ વંદન-પ્રતિક્રમણ-સ્વાધ્યાય-વ્યાખ્યાન-યોગના ઉદ્દેશ-યોગા સમદેશાદિ મંડલીના અને પ્રવજ્યા વિધિની વિરાધનાના જ્ઞાતા હોય. જેઓ દીક્ષા, વડી દીક્ષા, યોગના ઉદ્દેશાદિની વિરાધનાના જ્ઞાતા હોય.
જેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને તે સિવાયના ભાવાંતરોના જ્ઞાતા હોય, જેઓ આ દ્રવ્યાદિના આલંબનના બહાનાથી મુક્ત હોય.જેઓ બાળસાધુ-વૃદ્ધ સાધુ, બિમાર, નવદિક્ષિત, સાધર્મિક સાધુ-સાધ્વી સમુદાયાદિ સંયમ પ્રવતવવામાં કુશળ હોય. જેઓ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, તપ વગેરે ગુણોના પ્રરૂપક હોય. જેઓ આ જ્ઞાનાદિ ગુણોના પાલનક્તહોય પ્રભાવક હોય.
જેઓ દેઢ સમ્યત્વી, સતત પ્રયન જવા છતાં પણ ખેદ ન પામનારા, ધીરજવાળા, ગંભીર, અતિશય સોમ્ય લૈશ્યાવાળા, સૂર્યની જેમ તપના તેજથી ઈશી પરભવ ન પામે તેવા હોય, પોતાના શરીરનો નાશ થાય તો પણ છકાયના જીવોનો સમારંભ ન જનારા, જેઓ તપ-શીલા-દાન-ભાવરૂપ અનુર્વિધ ધર્મના અંતરાય રવામાં ભય સખનારા, સર્વ પ્રકારે આશાતનાથી ડરનારા, ત્રણે ગાવો અને આત તથા રૌદ્ધ ધ્યાન થી વિપ્રમુક્ત થયેલા, સર્વ આવશ્યક ક્રિયામાં ઉધમી અને જે વિશેષ પ્રકારની લબ્ધિવાળા છે.
જેઓને અણધાર્યો અકસ્માત તેવો પ્રસંગ આવી પડે, કોઈની પ્રેરણા થાય, કોઈ આમંત્રણ રે તો પણ અાયચરણ ન કરે, જે બહુ નિંદ્રા કે બહુ ભોજન ક્રનારા ન હોય, સર્વ આવશ્યક, સ્વાધ્યાય, ધ્યાન, પ્રતિમા, અભિગ્રહ, ઘોર પરિષહઉપસર્ગમાં પરિશ્રમને જીતનાર હોય, જે ઉત્તમ પાત્રને સંગ્રહ ક્રવાના સ્વભાવવાળા હોય, અપાત્રને પરવવાની વિધિ જાણતા હોય, અખંડિત દેહવાળા, પરમત અને સ્વમતના શાસ્ત્રોના સારા જાણકાર હોય, જેઓ ક્રોધ-માન-માયા-લોભ, મમત્વ બુદ્ધિ, અતિ હાસ્ય, કથા ક્રવી, ક્રીડા, કંદર્પ, સ્વામી ભાવથી સર્વથા મુક્ત, ધર્મક્યા નાર, સંસારવાસ વિષયાભિલાસ વગેરેમાં વૈરાગ્ય ઉત્પન્ન નાર, ભવ્યાત્માને પ્રતિબોધ કરનાર, ગ૭નો ભાર સ્થાપન કરવા યોગ્ય હોય તેઓ ગણના સ્વામી થાય.
ગણને ધારણ ક્રવામાં તીર્થસ્વરૂપ, તીર્થ જનારા, અરહંત, વલી, જિન, તીર્થ પ્રભાવક, વંદનીય, પૂજનીય, નમસણીય છે. દર્શનીય છે, પરમ પવિત્ર, પરમ
ચાણ સ્વરૂપ, પમ મંગલરૂપ છે. સિદ્ધિ-મુક્તિ-મોક્ષ-શિવના કારણ છે. રક્ષણ ક્રનાર છે, સન્માર્ગ બતાવનાર છે. સુગતિ આપનાર છે, રક્ષણીય છે, સિદ્ધ-મુક્ત થનાર છે, દેવ છે, દેવોના પણ દેવ છે. ગૌતમ ! આવા ગુણવાળા હોય તેના વિશે ગણની સ્થાપના કરવી, ગણ સ્થાપના કરાવવી, ગણ નિક્ષેપ ણની અનુમોદના રવી. અન્યથા હે ગૌતમ ! આજ્ઞાનો ભંગ થાય છે.
[૮] ભગવન્! કેટલો કાળ આ આજ્ઞા પ્રવેદન રેલી છે? ગૌતમ ! જ્યાં સુધી મહાયશા, મહાસત્વી, મહાનુભાગ શ્રીપુભ નામે અણગાર થશે, ત્યાં સુધી આજ્ઞા પ્રવર્તશે. ભગવન્! શ્રી પ્રભ આણગાર કેટલા સમય પછી થશે ? ગૌતમ દુરત, પ્રાંત, તુચ્છ લક્ષણવાળો ન જોવા લાયક, રૌદ્ર, ક્રોધી, પ્રચંડ, આક્રો, ઉગ્ર અને ભારે દંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org