SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-૧૪૫ થી ૧૪૮૦ ૧૧ આકા, ફ્લેશ વયનો બોલીને મહાવ્રત ઉલ્લંઘેલ હોય. ત્રીજા અદત્તાદાન વિરમણ મહાવતમાં રહેવાની જગ્યા માંગ્યા વગર, માલિળી સંમતિ મેળવ્યા વગર વાપરી હોય અથવા અણગમનું સ્થાન મળેલ હોય, તેમાં રાગદ્વેષાદિ રૂપ અપ્રશસ્ત ભાવ થાય, તે ત્રીજા મહાવતનું અતિક્રમણ છે. ચોથા મૈથુન વિરમણ નામના મહાવતમાં શબ્દ, રસ, મધ, સ્પર્શ અને પ્રવિચારના વિષયમાં જે અતિક્રમણ થયેલું હોય પાંચમાં પરિગ્રહ વિરમણ નામના મહાવતના વિષયમાં મેળવવાની અભિલાષા, પ્રાર્થના, મૂછ, શુદ્ધિ, કાંક્ષા, ગુમાવેલી વસ્તુનો શોક તે રૂપ લોભ તે રૌદ્રધ્યાનના કરણરૂપ છે. આ સર્વે પાંચમાંવતમાં દોષો ગણેલા છે. રાત્રે ભૂખ લાગશે, એમ ધારીને દિવસે અધિક આહાર લીધો. સુર્યોદય કે સૂર્યાસ્તની શંક હોવા છતાં આહાર ગ્રહણ ક્ય હોય તે રાત્રિ ભોજન વિરમણ વ્રતમાં અતિક્રમ દોષ કહેલો છે. આલોચના, નિંદના, ગહેણા, પ્રાયશ્ચિત્ત કરીને શલ્ય રહિત બનેલો હોય પરંતુ જયણાને ન જાણતો હોય તો – સુસઢની જેમ ભવ સંસારમાં ભ્રમણ નારો થાય. [૧૪૮૩] હે ભગવન્! તે સુસઢ કોણ હતો ? તે જયણા કેવા પ્રકારે હતી કે અજ્ઞાનપણાના કારણે આલોચના, નિંદણા, ગહેણા, પ્રાયશ્ચિત્ત સેવન ક્રવા છતાં તેનો સંસાર નાશ પામ્યો નહીં ? હે ગૌતમ ! જયણા તે કહેવાય જે ૧૮૦૦૦ શીલના અંગો, ૧૩-પ્રક્ષરનો. સંયમ, ૧૪-પ્રકારના જીવના ભેદો, ૧૩-ક્રિયાના સ્થાનકો, બાહ્ય અર્ને અભ્યતર ભેજવાળો ૧૨પ્રકારનો તપ અનુષ્ઠાન (તથા) ૧૨ પ્રકરે ભિક્ષપ્રતિમા, ૧૦ પ્રકરે શ્રમણધર્મ, ૯ પ્રશ્નરની બ્રહ્મચર્યની ગતિ, ૮ પ્રકારે પ્રવચન માતા, ૯ પ્રકારે પાણેષણા અને પિંડ એષણાઓ, ૬-જીવનિકાયો, ૫મuતો, ૩-ગુક્તિઓ (તથા) સમ્યગદર્શન-શાનચામ્બિરૂપ રત્નામથી આદિ સંયમના અનુષ્ઠાનોને ભિક્ષ નિર્જન-નિર્મળ અટવી, દુકાળ, રોગાદિ મહા આપત્તિ ઉત્પન્ન થઈ હોય, અંતર્મુહર્ત માત્ર આયુષ્ય બાકી હોય, પ્રાણ કંઠે આવી ગયા હોય. તો પણ મનથી તે પોતાના સંયમનું ખંડળ ક્રતા નથી કે વિરાધના તા નથી. ખંડના કે વિરાધના કોઈ પાસે ક્રાવતા નથી અને ખંડના કે વિરાધના ક્રનારની કે ફ્રાવનાર અન્ય કોઈની અનુમોદના પમ તેઓ તાં નથી. [ચાવત જાવજીવ પર્યન્ત આરંભ કરતા કે ક્રાવતા નથી. આવા પ્રશ્નરની સંપૂર્ણ જયણા જાણનાર અને પાલન કરનારા જયણા ભક્ત છે, જયણા ધ્રુવપણે પાળનારા છે, જયણામાં નિપુણ છે, તેઓ જયણાના સારા જાણક્કર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy