________________
૧૦૦
મહાનિશીથજીંદસૂત્ર-અનુવાદ [] દાન, શીલ, તપ, ભાવરૂપ ચતુર્વિધ ધર્મના અંતરાયણ અને ભવથી ભય પામેલ એવા ઘણાં ગીતાર્થ હોય ત્યાં વાસ કવો.
૮િ૮] જેમાં ચારે ગતિના જીવોનો કર્મના વિપાકે ભોગવતા દેખીને અને જાણીને મુનિ અપરાધી ઉપર ન કેપે તે ગચ્છ.
દિ૯, ૦] જે ગચ્છમાં પાંચ વધસ્સાનો-ઘંટી, સાંબેલું, ચૂલો, પાણીયારું, સાવરણી પૈકી એક પણ હોય તે ગચ્છને ત્રિવિદે વોસિરાવીને બીજા ગચ્છમાં ચાલ્યા જવું. વધ સ્થાન અને આભથી પ્રવૃત્ત એવા ઉજ્જવળ વેશવાળા ગચ્છમાં વાસ ન રવો. ચા»િ ગુણોથી ઉજ્જવળ એવા ગ૭માં વાસ ક્રવો.
[૧] દુર્જય આઠ કર્મરૂપી મલ્લને જીતનાર પ્રતિમલ અને તીર્થક સમાન આચાર્યની આજ્ઞાનું જે ઉલ્લંઘન કરે છે. તેઓ કાયર પુરુષ છે, પણ સત્પષ નથી,
રિ, કર ભ્રષ્ટાચાર નાર, ભ્રષ્ટાચારની ઉપેક્ષા કરનાર અને ઉન્માર્ગમાં રહેલા આચાર્ય, એ ત્રણે માર્ગનાશક છે. જે આચાર્ય ખોટા માર્ગમાં રહેલા હોય, ઉન્માર્ગ પ્રરૂપક હોય તો નક્કી ભવ્ય જીવોનો સમૂહ તે ખોટા માનિ અનુસરનાર થાય, માટે ઉન્માગ આચાર્યનો પડછાયો પણ ન લેવો.
[૪ થી ૬] આ સંસારમાં દુ:ખ ભોગવતા એક પ્રાણીને પ્રતિબોધ કરીને તેને માર્ગમાં સ્થાપે છે, તેણે દેવ અને અસુરના જગતમાં અમારી પડતની ઉદ્ઘોષણા #ાવી છે, એમ સમજવું, ભૂત-વર્તમાના-ભાવિમાં એવા મહાપુરુષો પણ હતા છે – સશે કે જેમના ચરણ ચગલ જગતના જીવોને વંદન ક્રવા યોગ્ય છે, તેમ જ પરહિત માટે એકાંત પ્રયત્નમાં જેનો કાળ પસાર થાય છે. હે ગૌતમ ! એવા પણ મહાનુભાવ થયા છે અને થશે કે જેના નામ ગ્રહણ રવાથી પણ નક્કી પ્રાયશ્ચિત લાગે.
[
૬ ૯આવી ગ૭ વ્યવસ્થા દુuસહસૂરિ સુધી ચાલવાની, પણ તેમાં વચ્ચેના કાળમાં જે કોઈ તેનું ખંડન કરશે તો હે ગૌતમ તે ગણીને નિશ્ચયથી અનંત સંસારી જાણવો. સમગ્ર જગતના જીવોના મંગલ અને એક લ્યાણ સ્વરૂપ ઉત્તમ નિરુપદ્રવ સિદ્ધિપદ વિચ્છેદ જનારને જે પ્રાયશ્ચિત લાગે, તે પ્રાયશ્ચિત ગચ્છ વ્યવસ્થા ખંજ્ઞ નારને લાગે. માટે શત્રુ અને મિત્રમાં સમાન મનવાભ, પરહિતણ તત્પર, લ્યાણની ઈચ્છાવાળાએ અને પોતે આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન ન ક્રવું. [૮૦૦ થી ૮૦] ત્રણ ગારવમાં આસક્ત થયેલા એવા અનેક આચાર્યો ગચ્છ વ્યવસ્થાનું ઉલ્લંઘન ક્રીને હજુ આજે પણ બોધિ પામી શક્તા નથી. બીજા પણ અનંત વખત ચારે ગતિ સ્વરૂપ ભવમાં અને સંસારમાં પરિભ્રમણ કરશે પણ બોધિ પ્રાપ્ત ક્રશે નહીં. લાંબા કાળ સુધી અતિશય દુખપૂર્ણ સંસારમાં રહેશે. ગૌતમ ! ચૌદ રાજ પ્રમાણ લોકમાં વાળની અણી જેટલો પણ એવો પ્રદેશ નથી કે જ્યાં એ જીવે અનંતા મરણો પ્રાપ્ત ક્ય ન હોય. જીવના ૮૪ લાખ ઉત્પત્તિ સ્થાનો છે તેમાં એવી એક પણ યોનિ નથી કે ગૌતમ ! જેમાં અનંતી વાર સર્વ જીવો ઉત્પન્ન થયા ન હોય.
૮િ૦૪ થી ૮૦૬] તપાવેલી લાલવર્ણા અગ્નિ સમાન સોયો નજીક નજીક શરીરમાં ખોસવામાં આવે અને જે પ્રકારનું વેદના દુઃખ થાય તેના જતાં ગર્ભમાં આઠગણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org