________________
૪-૬૮૨ કે શ્રાવકે શ્રાવક્ષણાના વ્રતોમાં અતિચાર ન લગાડવા જોઈએ.
નિરતિચાર વ્રતો પ્રશસ્ય છે. તેવા નિરતિચાર વ્રતોનું સેવન કરવું. જે આ શ્રમણધર્મ સર્વવિરતિ સ્વરૂપ હોવાથી નિર્વિકાર છૂટછાટ વગરનો સુવિચાર અને પૂર્ણ વિચાર યુકત છે. જે પ્રમાણે મહાવતો પાલન ક્રવાના શાસ્ત્રમાં જણાવેલા છે, તેમ યથાર્થ પાલન ક્રવા જોઈએ. જ્યારે શ્રાવક માટે તો હજારો પ્રક્રના વિધાનો છે, તે વ્રત પાળે અને તેમાં અતિચાર ન લાગે તે પ્રમાણે શ્રાવક્ષે અણુવ્રત ગ્રહણ રે. [૬૮] ભગવદ્ ! નાગિલ શ્રાવક ક્યાં ઉત્પન્ન થયો ?
હે ગૌતમ ! તે સિદ્ધિગતિમાં ગયો.
ભગવદ્ ! કેવી રીતે ? ગૌતમ તે નાગિલ શ્રાવકે તે કુશીલ સાધુ પાસેથી છૂટા પડીને ઘણા શ્રવાકે અને વૃક્ષોથી વ્યાખ ઘોરથી ભયંક્ર આવીમાં સર્વ પાપ લિમલના ક્લંક રહિત ચરમ હિતકરી સૅક્કો ભવોમાં પણ અતિદુર્લભ તીર્થક્ર ભગવતનું વચન છે એમ જાણીને
- નિર્જીવ પ્રદેશમાં જેમાં શરીરની સારસંભાળ કે ટાપટીપ ન ક્રવા પડે તેવું નિરતિચાર પાદપોપગમન અનશન અંગીકાર કરેલું હતું.
હવે કોઈ સમયે તે જ પ્રદેશમાં વિચરતા અરિષ્ટનેમિ તીર્થકર ભગવંત, અચલિત સત્વવાળા આ ભવ્યાત્માની પાસે તેના ઉપકાર માટે આવી પહોંચ્યા, ઉત્તમાર્થ સમાધિમરણ સાધી આપનાર અતિશયવાળી દેશના કહી. જળવાળા મેઘસમાન ગંભીર અને દેવદૂભિ સમાન સુંદર સ્વરવાળી તીર્થની વાણી શ્રવણ કરે તો શુભ અધ્યવસાય કરતો અપૂર્વણથી ક્ષપક શ્રેણીમાં આરૂઢ થઈ અંતક્ત કેવલી થયો.
એ કારણથી એ પ્રમાણે કહેવાય છે કે હે ગૌતમ ! તે સિદ્ધિ પામ્યો. માટે હે ગૌતમ ! કુશીલ સંસર્ગનો ત્યાગ ક્રનારને આટલું અંતર થાય છે.
માનિય વયન-સ બો. મુનિ દીપરત્નસાગરે રેલ સુગાનુવાદ પૂર્ણ - ૪ – ૪ - ૪ - ૪ - ૪ - ૪ - ૪ - ૪ - x – ૪ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org