________________
૪૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ
અગ્નિડામ દે. અંકન રે, બળતરા ક્રતા પદાર્થો આંખમાં આંજે. ઇત્યાદિ પરાધિનતાના અને નિર્દયતાથી અનેક દુઃખો તિર્યંચભવમાં ભોગવવા પડે.
[૭૧] કુંથુના પગના સ્પર્શથી ઉત્પન્ન ખણનું દુઃખ તું અહીં સહેવા સમર્થ નથી, તો પછી ઉપરોક્ત નરક, તિર્યંચ ગતિના અતિ ભયંક્ર મહાદુઃખો આવશે ત્યારે તેનો પાર કેવી રીતે પામીશ ?
[થી ૩w] નારકી અને તિર્યંચના દુઃખો તથા કુંથુના પગના સ્પર્શનું દુઃખ, એ બંનેનું અંતર wલું? મેરુ પર્વતના પરમાણુ અનંતગણા કરીએ તો એક પરમાણું જેટલું પણ કંથના પગને સ્પર્શ-દુઃખ નથી. આ જીવ લાંબા કાળથી સુખ શંક્ષી છે, તેમાં પણ તેને દુઃખ પ્રાપ્તિ થાય છે. વળી ભૂતકાલીન દુઃખ આરતા તે અતિ દુઃખી થાય છે. એ રીતે ઘણાં દુ:ખના સંક્ટમાં રહેલ લાખો આપદા યુક્ત એવા સંસારમાં પ્રાણી વસેલો છે. તેમાં અણધાર્યું મધુબિંદુ પ્રાપ્ત થઇ જાય તો મળેલું સુખ કોઈ જતું ન કરે પરંતુ...
કિમ જે આત્મા પચ્ચ-અપથ્ય, કાર્ય-અનાર્ય, હિત-અહિત, સેવ્ય-અસેવ્ય, આયરણીય-અનારણીય તફાવતનો વિવેક ન જે, તે બિચારા આત્માની ભાવિમાં કેવી સ્થિતિ થાય ?
[૩] તેથી આ સર્વે હકીક્ત સાંભળીને, દુખાંત શોધકે સ્ત્રી, પરિગ્રહ, આરંભને ત્યાગીને સંયમ-તપની આસેવના કરવી.
[૭૭ થી ૩૮૪] જુદા આસને બેઠેલી, શયનમાં સુતેલી, ઉલટું મુખ ક્રી રહેલી, અલંક્રરો પહેરેલ કે ન પહેરેલ, પ્રત્યક્ષ નહીં પણ ચિત્રમાં ચિત્રિત હોય. તેવીને પણ પ્રમાદથી જુએ તો દુર્બળ મનુષ્યને આર્મે છે – જોતાં રોગ થાય છે. ચિત્રામણવાળી ભીંત કે અલંકૃત સ્ત્રીને જોઈને દૃષ્ટિ ખેંચી લેવી. કહ્યું છે કે – હાથ, પગ કપાયેલી નાક-હોઠ છેદાયેલી કોટથી સડી ગયેલી તેવી સ્ત્રીને પણ દૂરથી તજવી.
વૃદ્ધા કે પંચાંગથી શૃંગાર ઝરતી ચવના, મોટી વયની કુમારી ન્યા, પરદેશ ગયેલ પતિવાળી, બાલ વિધવા, અંતઃપુરની સ્ત્રી, સ્વમત-પરમત પાખંડ ધર્મક્વી, દીક્ષિત, તરી, ભેંશ, ગાય, ગધેડી, ખચરી, બોક્કી, ઘેટી, પત્થરની સ્ત્રીમૂર્તિવ્યભિચારિણી, જન્મરોગીણી, આવી કોઈ પરિચીત કે અજાણી સ્ત્રી હોય, રાત્રે
જ્યાં આવ-જા ક્રતી હોય, દિવસે પણ એકાંત સ્થાને હોય તેવા નિવાસ સ્થાન, ઉપાશ્રય, વસતિને સવપાપથી અત્યંત, અતિ દૂરથી બ્રહ્મચારી તજે.
[૩૮૫] ગૌતમ ! તેમની સાથે માર્ગમાં સહવાસ-સંતાપ ન કરવા, બીજી સ્ત્રી સાથે અર્ધક્ષણ પણ વાર્તાલાપ કે સંચરણ ન કરવું.
[૮] ભગવન! શું સ્ત્રી તસ્કૃ સર્વથા નજર ન જ ક્રવી? ગૌતમ ! નજર પણ ન રવી, ન નીહાળવી. ભગવન! જાણીતી અને વસ્ત્રાલંકર વિભૂષિત સ્ત્રીને ન જોવી કે વસ્ત્રાલંકાર રહિત હોય તેને ન જોવી ? ગૌતમ ! બંને પ્રકારની સ્ત્રીને ન જોવી. ભગવન ! સ્ત્રી સાથે આલાપ-સંતાપ ન રવો. ના, ન રવો. સ્ત્રીઓ સાથે અર્ધ ક્ષણ પણ સંવાસ ન ક્રવો ? ના, ન કરવો. શું માર્ગમાં સ્ત્રી સાથે ચાલી શાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org