________________
૨૩૩૮૬
૪૧ બ્રહ્મચારીએ ન ચલાય.
૮િ૭] ભગવન! આપ કેમ કહો છો કે સ્ત્રીના અંગોપાંગ તરફ નજર ન કવી, તેની સાથે વાતો ન ક્રવી, વસવાટ ન રવો, માર્ગમાં એકલા ન ચલાવું? ગૌતમ! સર્વ સ્ત્રી સર્વ પ્રકારે અતિ ઉત્કટ મદ અને વિષયાભિલાસના રાગથી ઉત્તેજિત બનેલી હોય છે. સ્વાભાવથી તેણીનો કામાગ્નિ નિરંતર સળગતો રહે છે. વિષયો પતિ તેણીનું ચંચળ ચિત્ત દોડે છે. હૃદયમાં કામાગ્નિ પીડે છે. સર્વ દિશા-વિદિશામાં વિષયોને પ્રાર્થે છે. સર્વ પ્રકારે પુરુષાભિલાષી હોય છે.
તે કારણે જ્યાં સુંદર કંઠથી કોઈ સંગીન ગાય તો તે કદાચ રૂપવાન કે ક્વરૂપો હોય, તાજા યોવન વાળો કે વીતી ગયેલ યોવનવાળો હોય, જોયેલ હોય કે ન હોય, અદ્ધિવાળો કે વગરનો હોય નવીન સમૃદ્ધિ મેળવેલ હોય કે ન હોય, કામભોગથી કંટાળેલો કે વિષયાભિલાષી હોય, જર્જરીત દેહ હોય કે મજબૂત બાંધાવાળો, મહાસવી હોય કે હીનસત્વી, મહા પરાક્રમી હોય કે ાયર, શ્રમણ હોય કે ગૃહસ્થ બ્રાહ્મણ હોય કે નિંદિત અધમ હીનજાતિક, ત્યાં પોતાની શ્રોત યક્ષ રસના પ્રાણ સ્પરશન ઇંદ્રિયના ઉપયોગથી તુરંત જ વિષય પ્રાપ્તિ માટે તર્ક વિતર્ક, વિચાર અને એક્સપ્રચિત્ત વાળી બનશે. તેનાથી તેણીનું ચિત્ત ક્ષોભાયમાન થશે. વળી ચિત્તમાં મને આ મળશે કે નહીં તેવી દ્વીઘામાં પડશે.
ત્યાર પછી શરીરે પરસેવો છૂટશે. પછી આલોક-પરલોકમાં આવી અશુભ વિચારણાથી નુક્સાન હશે. તેના વિપાક ઓછા વત્તા પ્રમાણમાં ભોગવવા પડશે. તે વાત તે સમયે તેના મગજમાંથી ભૂંસાઈ જાય છે. જેવું એ વિસરાઇ જાય કે લજ્જા, ભય, અપયશ, અપકીર્તિ, મર્યાદાનો ત્યાગ કરીને ઉંચા સ્થાનેથી નીચા સ્થાને બેસી જાય છે. પરિણામની અપેક્ષાથી હલા પરિણામવાળો તે સ્ત્રીનો આત્મા થાય છે, તેટલામાં અસંખ્યાના સમય અને આવલિકા વીતી જાય છે.
જેટલામાં અસંખ્યાતા સમય અને આલિશ ચાલી જાય છે. તેટલામાં પ્રથમ સમયથી ર્મની જે સ્થિતિ બંધાય છે. અને બીજે, ત્રીજે સમયે, એમ દરેક સમયે યાવત અનંત સમયો ક્રમશઃ પસાર થાય છે. ત્યારે આગળના સમયે સમયે સંખ્યાતઅસંખ્યાત-અનંત ગુણ કર્મ સ્થિતિ એઠી ક્યું છે. યાવત્ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પસાર થાય ત્યાં સુધી નાક-તિર્યંચની ઉત્કૃષ્ટ ર્મ સ્થિતિ ઉપાર્જન ક્રે, આ પ્રમાણે સ્ત્રી વિષયક સંકલ્પાદિ ચોગે ક્રોડો લાખ કાળચક્ર સુધી ભોગવવા યોગ્ય ઉક્તિ સ્થિતિ ઉપાર્જે છે.
ત્યાંથી નીળીને ભવાંતરમાં કેવી સ્થિતિ અનુભવી પડે તે જણાવે છે – સ્ત્રી પ્રતિ દષ્ટિ કે કામરાગથી, તે પાપની પરંપરાથી કદરૂપતા, શ્યામ દેહી, તેજ-કાંતિ હિત, લાવ્ય-શોભા સહિત, વિનષ્ટ તેજ-સૈભાગ્ય, તેને જોઈ બીજા ઉદ્વેગ પામે તેવા શરીરવાળો થાય છે. તેની સ્પર્શેન્દ્રિય સીદાય છે, પછી નેત્રો અંગોપાંગ જોવાને રાગવાળા અને લાલ વણ બને છે. મદપૂર્ણ બને છે.
કામની સગાંધતાથી અતિ ભારે દોષો, બ્રહ્મવત ભંગ, નિયમભંગને ગણતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org