________________
૨૨
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ આપી હોય, જેમને પણ કાર્ય પ્રસંગે કે કર્યા સિવાય ક્કોર, આક્રા, નિષ્ફર વચનો સંભળાવેલ હોય, તેણે પણ સામે કંઇક પ્રત્યુત્તર આપેલો હોય, તે કદાચ જીવતો હોય કે મૃત્યુ પામેલો હોય. તેને સર્વ ભાવથી ખમાવો, જો જીવતો હોય તો ત્યાં જઈને વિનયથી ખમાવે, મૃત્યુ પામેલો હોય તો સાધુની સાક્ષીએ ખમાવે.
૩િ થી ૬૫] એ પ્રમાણે ત્રણ ભુવનને પણ ભાવથી સામણા કરીને મન, વચન, ક્રયાથી શુદ્ધ થયેલો તે નિશ્ચયપૂર્વક આમ ઘોષણા કરે, “હું સર્વે જીવોને ખમાવું છું. સર્વે જીવો મને ક્ષમા આપો. સર્વ જીવો સાથે મારે મૈત્રીભાવ છે. કોઈ પણની સાથે વૈરભાવ નથી. ભવોભવમાં દરેક જીવના સંબંધમાં આવેલો હું મન-વચન-કાયાથી સર્વ ભાવે, સર્વ પ્રકારે, સર્વેને ખમાવું છું.
[] આ પ્રમાણે ક્ષમાપના ઘોષણા કરીને શૈત્યવંદના રે. સાધુ સાક્ષીએ ગરની પણ વિધિપૂર્વક ક્ષમાપના કરે,
રિક, ૬૮] સમ્યક પ્રકારે ગુરજીને ખમાવીને સ્વ શક્તિ અનુસાર જ્ઞાનનો મહિમા કરે. ફરી પણ વિધિ સહિત વંદન કરે. પરમાર્થ, તત્વભૂત અને સારરૂપ આ શલ્યોદ્ધરણ % રીતે ક્રવું, તે ગુરુમુખેથી સાંભળે, સાંભલીને તે પ્રમાણે આલોચના રે કે જેથી આલોચના કતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.
૬િ, ] આવા સુંદર ભાવમાં રહેલ અને નિઃશલ્ય આલોચના કરેલ હોય, જેથી આલોચના તાં-ક્યતાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. હે ગૌતમ ! એવા કેટલાંક મા સત્વશાળી મહાપુરુષોના નામો જણાવીએ છીએ કે જેઓએ ભાવથી આલોચના ક્રતા ક્રતા કેવળજ્ઞાન ઉત્પન્ન ક્યું.
[૧ થ અ હા હા ! મેં દુષ્ટ કર્ય ક્યું હા હા ! મેં દુષ્ટ વિચાર્યું, હા હા ! મેં ખોટી અનુમોદના ક્રી. એ રીતે સંવેગથી અને ભાવથી આલોચના ક્રનાર કેવળજ્ઞાન મેળવે.
ઇર્ષા સમિતિ પૂર્વક પગ મૂકતાં કેવલી થાય, મુહપત્તિ પ્રતિલેખનથી કેવલી થાય, આલોચના ક્રેતાં કેવલી થાય. “હા હા હું પાપી છું' એમ વિચારતા કેવલી થાય. હા-હા મેં ઉન્મત્ત બની ઉન્માર્ગ પ્રરૂપણા રી' એમ પશ્ચાતાપ ક્રતા વલી થાય. અણગારપણામાં કેવલી થાય. “સાવધ યોગ સેવીશ નહીં' એ રીતે અખંડિત શીલ પાલનથી વલી થાય, સર્વ પ્રકારે શીલનું રક્ષણ #તાં રોડ પ્રકારે પ્રાયશ્ચિત્ત જતાં પણ કેવલી થાય.
[૬ થી ૮] શરીરની મલિનતા સાફ સુફ ન વા રૂપ નિપ્રતિર્મ ક્રતા, ન ખંજવાળતા, આંખનું મટકું ન મારતાં કેવલી થાય. બે પ્રહર સુધી એક પડખે રહીને મૌનવ્રત ધારણ ક્રીને પણ કેવલી થાય. “સાધુપણું પાળવા હું સમર્થ નથી તેથી અનશનમાં રહું' તેમ ક્રમાં, નવકાર ગણતા, સંપૂર્ણ સામગ્રી પામવા છતાં કેવલી કેમ ન થયો ? એ ભાવનાથી પણ કેવલી થાય.
૬, ૮) જ્યાં સુધી ઢuહારી વાત લોળે મને પાપશલ્યી ધે, ત્યાં સુધી કાયોત્સર્ગ પારીશ નહીં, એ રીતે કેવલી શાય. ચલાયમાન કાષ્ઠ ઉપર પણ આવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org