________________
૩૫૬ ૪પ૭
૫૧
એ મલમપટ્ટા સમાન છે. દુખે ફ્રી ઝાતા પાપરૂપ ઘાને રૂઝવવા પ્રાયશ્ચિત્ત અમોધ ઉપાય છે.
પિ૮ થી ૪0] ભગવન ! સર્વોક્ત પ્રાયશ્ચિત્ત આચરવા, સાંભળતા કે જાણવાથી સર્વ પાપોની શુદ્ધિ થાય ? ઉનાળામાં તાપમાં અતિ દિષા લાગે, અતિ સ્વાદિષ્ટ શીતળ જળ નજીક હોય, પણ પાન ન ો, ત્યાં સુધી તૃષા શાંત ન થાય તેમ પ્રાયશ્ચિત્ત જાણી નિકપટ ભાવે સેવન ન કરાય ત્યાં સુધી પાપ વધે પણ ઘટે નહીં.
૪િ૬૧, ૪૬રી ભગવન્! પ્રમાદથી પાપની વૃદ્ધિ થાય? ક્યારેક આત્મા સાવધાન થઈ, પાપ કરતો અટકે તો પાપ એટલું જ રહે કે વધતું રોકાઈ જાય ? ગૌતમ ! પ્રમાદથી સર્પ ડંખ લાગ્યો. પછી અનિચ્છા છતાં ઉપયોગવંતને પણ વિષ વૃદ્ધિ થાય. તેમ પાપ પણ વધે છે.
[૪૬૩ થી ૪૫] ભગવન ! પરમાર્થજ્ઞાતા પ્રાયશ્ચિત્તશે પણ પોતાના અક્ષય બીજાને કહેવા પડે ? ગૌતમ ! મનુષ્યો મંત્ર, તંત્રથી ક્રોડોને નિઃશલ્ય અને ડંખ રહિત કરી મૂર્ષિતોને પણ ઉભા ક્રીં શકે. એવા જ્ઞાતા પણ ડંખવાળા થાય. નિશ્ચેષ્ટ બને, યુદ્ધમાં ઘવાય. તેને બીજા શલ્ય રહિત- મૂછ રહિત બનાવે. એમ શીલથી ઉજ્જવલ સાધુપણ નિપુણ હોવા છતાં યથાર્થ પણે બીજા સાધુને સ્વ પાપ પ્રકાશિત રે. તેથી બીજા પાસે પોતાની આલોચના પ્રાયશ્ચિત્ત વિધિપૂર્વક કરવી..
મહાનિશીથ સૂત્ર અધ્યયન-નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂટાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org