________________
૬૫
૩-૫૪૮, ૧૪૯ યતિધર્મ, ઘોર તપ અને સંયમના અનુષ્ઠાનો આરાધવા, તે રૂપ ભાવ સ્તવથી જ અક્ષય મોક્ષ સુખ મળે.
[૫૦] નારકી, તિર્યંચ કે દેવના ભવમાં તથા ઇન્દ્રપણામાં તે નથી મેળવી શકાતુ જે કંઈ મનુષ્ય ભવમાં મેળવી શકાય છે. - પિપ૧] અતિ મહાન ઘણાં જ ચાસ્ત્રિાવરણીય નામના કર્મો દૂર થાય ત્યારે જ ગૌતમ ! ભાવસ્તવની યોગ્યતા મેળવી શકે છે.
પિપર) જન્માંતરમાં ઉપાર્જિત મોટા પુન્ય સમૂહશ્ન તેમજ મનુષ્ય જન્મને પામ્યા સિવાય ઉત્તમ યાત્રિ ધર્મ મેળવી ન શકાય.
પિપ૩] સુઆધિત, શલ્ય અને દંભ રહિત બનીને ચારિત્રના પ્રભાવથી, તલના ન ક્રી થાય તેવા અનંત, અક્ષય, ત્રણે લોા અગ્રભાગે રહેલા મોક્ષસુખને મેળવે છે.
પિપ થી પપ) ઘણાં ભવના એકત્રિત ઉંચા પહાડ સમાન, આઠ પાપ ર્મના શશિને બાળી નાખનાર વિવેકાદિ ગુણયુક્ત મનુષ્ય જન્મ પામ્યો. આવો ઉત્તમ જન્મ પામીને જે કોઈ આત્મહિત તેમજ ભૂતાનુસાર આશ્રવ નિરોઘ ન રૈ, અપ્રમત્ત થઈ ૧૮૦૦૦ શીલાંગને ધારે નહીં. તેઓ લાંબો કૂળ સતત ઘોર દુ:ખાગ્નિના દાવાનળમાં અતિ ઉદ્વેગપૂર્વક સેકતો અનંતી વખત બળ્યા છે.
પિપકથી પpo] અતિ દુર્ગધી વિષ્ટા, પ્રવાહી, ક્ષાર, પિત્ત, ઉલટી, બળખા, , આદિથી પરિપૂર્ણ ચરબી, ચોર, પરુ, અશુચિ, મળમૂત્ર, રૂધિરના કાદવવાળા % % કરતા કઢાતો, ચલાયમાન કરાતો, ઢળાનો, ઝોડાનો, સર્વ અંગોને એકઠા ક્રીને સંક્રેચાયેલ ગર્ભવાસમાં અનેક યોનિમાં રહેતો હતો. નિયંત્રિત રેલા અંગોવાળો, દરેક યોનિવાળા ગભવાસમાં ફરી ફરી ભ્રમણ જતો હતો, હવે મારે સંતાપ, ઉદ્વેગ, જન્મ, જરા, મરણ, ગભવાસાદિ સંસારના દુઃખો અને સંસારની વિચિત્રતાથી ભય પામેલાએ આ સમગ્ર ભયનાશક ભાવ સ્તવના પ્રભાવને જાણીને તેમાં દઢ પણે ઉધમ અને પ્રવૃત્તિ કરવી.
પિ૬૧] આ પ્રમાણે વિધાધર, કિન્નર, મનુષ્ય, દેવાદિ એ ત્રિભુવનમાં ઉત્કૃષ્ટ જિનેશ્વરની દ્રવ્ય અને ભાવરૂપે સ્તુતિ ફ્રી છે.
[પર થી પ૬૯] ગૌતમ ! ધર્મતીર્થક્ર અરિહંતો, જેવી વિસ્તૃત ઋદ્ધિ પામેલા છે, એવી સમૃદ્ધિ અસ્વાધીન છતાં એ જગતબંધુ ક્ષણવાર તેમાં લોભાયા નથી. તેમનું પઐશ્વર્યરૂપ શોભામય લાવણ્ય, વર્ણ, બળ, શરીર પ્રમાણ, સામર્થ્ય, યશ, ધર્તિ, જે રીતે દેવલોકથી અવતય, જે રીતે બીજા ભવોમાં ઉગ્રતપથી દેવલોક પામ્યા. એકદિ વીશ સ્થાનક્ષે આરાધી તીર્થકર નામ ર્મ બાંધ્યું, સમ્યક્ત પામ્યા. અન્ય ભવોમાં શ્રમણત્વ આરાધ્ય, ત્રિશલા સણી ચૌદ મહાસ્વપ્નો પામી, ગર્ભવાસથી અશુભ અશુચિ પદાર્થ દૂર કરી સુગંધી ગંધને સ્થાપી. ઇન્દ મહારાજાએ મોટી ભક્તિથી અંગૂઠાના પર્વમાં અમૃતાહાર સ્થાપ્યો. જન્મ થયો ત્યાં સુધી ઇન્દ્રાદિ સ્તવતા હતા, દિફ મારીઓએ જન્મ સંબંધી કૃત્યો કર્યા, બત્રીસ દેવેન્દ્રોએ ગીરવીય ભક્તિથી, 2િ015]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org