SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ પ્રમાણે ભાવના ભાવતા શ્રમણી-કેવલી થાય. . [૧૫ થી ૧૮] આ પ્રમાણે શબ્દ આલોચના આપીને અનંત શ્રમણીઓ નિઃશલ્ય બની, અનાદિ કાળમાં હે ગૌતમ ! કેવળી થઈ, સિદ્ધિ પામી, ઇંદ્રિય દમી, ઇંદ્રિય વિજેતા, સત્ય ભાષી, ત્રિવિધે છકય સમારંભથી વિરમેલી, ત્રણ દંડના આશ્રવને રોકનારી, પુરુષ ક્યા અને પુરુષ સંગ ત્યાગી, સંતાપ અને અંગોપાંગ જોવાથી વિરમેલી, સ્વ શરીર મમત્વ રહિત, મહાયશવાળી, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રત્યે અપ્રતિબદ્ધ, સ્ત્રીપણું-ગર્ભાવસ્થા-ભવભ્રમણથી ભયભીત આવા પ્રકારની સાધ્વીઓને આલોચના આપવી. | [૧૪૯ થી ૧૫૧] જે રીતે આ શ્રમણીઓએ પ્રાયશ્ચિત્ત ક્યું તેમ કરવું. પણ કોઈએ માયા કે દંભપૂર્વક ન ચાલોવું. કેમ કે તેમ ક્રતાં પાપ કર્મ વૃદ્ધિ થાય છે. અનાદિ કાળથી માયા-પટથી આલોચના કીરને શલ્યવાળી બનેલી સાધ્વી, આજ્ઞાકારી સેવક્વણું પામીને છઠ્ઠી નરકે ગયેલ છે. [પર, ૧૫૩] કેટલાંક સાધ્વીઓના નામ ધું છું તે સમજ-જાણ કે જેમણે આલોચના ક્રી છે, પણ ભાવ દોષ સેવેલ હોવાથી, વિશેષ પ્રકારે પાપ કર્મ-મળથી તેનો સંયમ અને શીલના અંગો ખરડાયેલા છે. તે નિઃશલ્યપણું પ્રશંસેલ છે, જે ક્ષણવાર પણ પરમ ભાવ વિશદ્ધિ વગરનું ન હોય. [૧૫૪, ૧૫૫] તેવી છે ગૌતમ ! કેટલીક સ્ત્રીને અતિ નિર્મળ ચિત્ત વિશુદ્ધિ ભવાંતરમાં પણ થતી નથી, કે જેથી તે નિઃશલ્ય ભાવ પામી શકે. કેટલીક શ્રમણીઓ છઠ્ઠ, અટ્ટમ, ચાર ઉપવાસ આદિ લાગલગાટ ઉપવાસથી શરીર સુકવી નાંખે છે, તો પણ સરાગ ભાવને આલોચતી નથી- છોડતી નથી. વિપક, ૧૫ અનેક પ્રકારના વિલ્પો રૂપી લ્લોલ શ્રેણી તરંગોમાં અવગાહન નાર, દુઃખે અવગાહ્ય એવા મનરૂપી સાગરમાં વિરયરતાને ઓળખવા અશક્ય છે. જેમના યિત્ત સ્વાધીન નથી. તેમને આલોચના કેવી રીતે આપી શાય? આવા શલ્યવાળાનું શલ્ય જેઓ ઉદ્ધરે છે, તેઓ ક્ષણે ક્ષણે વંદનીય છે. ૧૫૮ થી ૧૬] સ્નેહરાગ રહિત પણે, વાત્સલ્ય ભાવથી, ધર્મ ધ્યાનમાં ઉલ્લસિત ક્રનાર, શીલાંગો અને ઉત્તમ ગુણ સ્થાનક ધારી, સ્ત્રી અને અનેક બંધનોથી મુક્ત, ઘર-સ્ત્રી આદિને કેદખાનું માનનાર, સુવિશુદ્ધ અનિર્મળ ચિત્તયુકા શલ્ય રહિત મહાયશા પુરુષ દર્શનીય, વંદનીય, ઉત્તમ એવા દેવેન્દ્રોને પૂજયની છે. ક્વાર્થી, સાંસારિક સર્વ પદાર્થોનો અનાદર કરીને જે ઉત્તર એવા વિરતિ સ્થાનને ધારણ ક્રે છે. તેઓ દર્શનીય પૂજનીય છે. [૧૬૧ થી ૧૩] શલ્ય આલોચના ન ક્રનાર સાધ્વી કઈ રીતે સંસારના રુ ફળ પામે તે ધે છે – હું આલોયના નહીં કરું. શા માટે ક્રવી ? અથવા સાકળી થોડી આલોચના કરી, ઘણાં દોષો ન ધે, જે દોષ બીજા જુએ તે જ ધે. હું તો નિષ્પાપ કહેનારી છે. જ્ઞાનાદિ આલંબનો માટે દોષ સેવવામાં શી આલોચના ક્રવાની ? પ્રમાદની ક્ષમાપના માંગનારી, પાપ નારી, શક્તિ નથી એવી વાતો ક્રનારી, લોક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy