SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ મા અધ્યયન-૧ - શાલ્ય ત્રણ જ - ૪ - ૪ - ૪ - ૪ - ૪ - ૪ -- – તીર્થને નમાર થાઓ. - અરહંત ભગવંતને નમસ્કાર થાઓ. [૧] આયુષ્યમાન એવા ભગવંતો પાસે મેં આ પ્રમાણે સાંભળેલ છે કે- અહીં જે કોઈ છમસ્થ ક્રિયામાં વર્તતા એવા સાધુ કે સાધ્વી હોય તેઓ આ પરમતત્વ અને સાર ભૂત પદાર્થને સાધી આપનાર અતિ મા અર્થગર્ભિત, અતિશય શ્રેષ્ઠ એવા “મહાનિશીથ' શ્રુતસ્કંધ મૃતના અનુસારે ત્રિવિધ મિન, વચન, કાયા) ત્રિવિધ ક્રિણ, ફ્રાવણ, અનુમોદન| સર્વ ભાવથી અને અંતરઅભાવી શલ્ય સહિત થઇને આત્માના હિતને માટે અત્યંત ઘોર, વીર, ઉગ્ર, wારી, તપ અને સંયમના અનુષ્ઠાનો ક્રવા માટે સર્વ પ્રમાદના આલંબનોને સર્વથા છોડીને સર્વ સમય રાત્રે અને દિવસે આળસ રહિત, સતત ખિાતા સિવાય, અનન્ય મહાશ્રદ્ધા, સંવેગ અને વૈરાગ્યમાર્ગને પામેલા, નિયાણા સહિત, બળ-વીર્ય-પુરુષાર પરાક્રમને છૂપાવ્યા સિવાય, ગ્લાનિ પામ્યા વિના, વોસિરાવેલ-ત્યાગ કરેલા દેહવાળા, સુનિશ્ચિત એકાગ્ર ચિત્તવાળા બનીને વારંવાર તપ, સંયમ આદિ અનુષ્ઠાનોમાં માણતા ક્રવી જોઈએ. ]િ પરંતુ રાગ, દ્વેષ, મોહ, વિષય, કષાય, જ્ઞાન આલંબનને નામે થતાં અનેક પ્રમાદ, દ્ધિ, રસ, શાતા એ ત્રણ પ્રકારના ગારવો, રૌદ્ર ધ્યાન આર્તધ્યાન, વિક્યા, મિથ્યાત્વ, અવિરતિ, મિન-વચન-કાયાના દુષ્ટ યોગો, અનાયતન સેવન, કુશીલ આદિનો સંસર્ગ, ચાડી ખાવી, ખોટું આળ ચઢાવવું, ક્લહ ક્રવા, જાતિ આદિ આઠ ભેદે મદ રવો, ઇર્ષ્યા, અભિમાન, ક્રોધ, મમત્વભાવ, અહંકાર વગેરે અનેક ભેદોમાં વહેંચાયેલ તામસભાવ યુક્ત હૃદયથી હિંસા, ચોરી, જૂઠ, મૈથુન, પરિગ્રહના આરંભ-સંકલ્પ આદિ અશુભ પરિણામવાળા ઘોર, પ્રચંડ, મહારૌદ્ધ ગાઢ, ચિણા પાપકર્મ મળરૂપ લેપથી ખરડાયેલ આશ્રવ દ્વારોને બંધ ર્યા વિનાના ન થવું. – આ જણાવેલા આશ્રવમાં સાધુએ પ્રવૃત્ત ન થવું. [3] આ પ્રમાણે સાધુ કે સાળી પોતાના દોષ જાણે ત્યારે એક ક્ષણ એક લવ, મુહૂર્ત, આંખનો પલકરો, અર્ધ પલકારો, અર્ધ પલકારાની અંદરના ભાગ જેટલો કાળ પણ શલ્ય રહિત થાય. ૪થી જ્યારે હું સર્વ ભાવથી ઉપશાંત થઇશ તેમજ સર્વ વિષયોમાં વિરક્ત બનીશ, રાગ દ્વેષ અને મોહને ત્યાગીશ... ત્યારે સંવેગ પામેલો આત્મા પરલોક્ના પંથને એકગ મનથી સમ્યક પ્રકારે વિચારે, અરે ! હું અહીંથી મૃત્યુ પામીને ક્યાં જઈશ ? ક્યો ધર્મ પ્રાપ્ત કર્યો છે? મારે ક્યા વ્રત-નિયમ છે ? મેં ક્યા તપનું સેવન ક્યું છે ? મેં શીલ કેવું ધારણ ક્રેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009075
Book TitleAgam 39 Mahanishitha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 39, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy