________________
૧૭૩
૮-૧૪૮૪ વૃદ્ધાવસ્થા, મરણ દિ સમગ્ર ભયનો સર્વથા નાશ સ્નાર, જેની તુલનામાં કોઈ ન આવી શકે તેવો સહાયક, ત્રણ લોક્માં અજોડ એવો નાથ, હોય તો એક માત્ર ધર્મ છે.
માટે હવે ફ્રેબ, સ્વજન વર્ગ, મિત્ર, બંધુવર્ગ, ભંડાર આદિ આ લોક્ના પદાર્થોથી મારે પ્રયોજન નથી.
વળી આ ઋદ્ધિ-સમૃદ્ધિ, ઈંદ્રધનુષ, વિજળી કે લત્તાનાં આટોપ જતાં અધિક ચંચળ, ખ અને ઇન્દ્ર જાળ સમાન છે, જે જોતાંની સાથે જ ક્ષણમાં અદ્રશ્ય થનારી, નાશવંત. અધુવ, અશાશ્વત, સંસારની પરંપરા વધારનાર, નારમાં ઉત્પન્ન થવાના કરણભૂત, સદ્ગતિના માર્ગમાં વિઘ્ન નાર છે, અનંત દુખ આપનાર છે.
અરે લોકો ! ધર્મ માટેની આ વેળા અતિ દુર્લભ છે.
સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિરૂપ ધર્મને સાધી આપનાર છે, આરાધના ક્રાવનાર છે, અનુપમ સામગ્રીયુક્ત આવો સમય તમોને હવે ફરી મળવાનો નથી.
વળી મળેલું આ શરીર નિરંતર, રાતદિવસ, પ્રત્યેક ક્ષણે અને પ્રત્યેક સમયે ટૂકડે ટુક્કાં થઈને સડી રહેલું છે. દિન-પ્રતિદિન આ શરીર શિથિલ બનતું જાય છે, ઘોર-નિષ્ફર-અસભ્ય-ચંડ-રારૂપી વજૂ શિલાના પ્રતિઘાતથી ચુચુરા થઈને સેંકડો તડ પડી ગયેલા જીર્ણ માટીના હાંડલા સરખું, કશા કામમાં ન આવે તેવું, તળ નિરૂપયોગી બની ગયું છે.
નવા ફણગા ઉપર લાગેલ જળબિંદુની માફક ઓચિંતુ અર્ધ ક્ષણની અંદર આ જીવિત ઝાડ ઉપરથી ઉડતા પક્ષીની માફક ઉડી જનાર હોય તેવા પ્રકારે છે.
પરલોક માટે ભાથું ન ઉપાર્જન સ્નાને આ મનુષ્ય જન્મ નિષ્ફળ છે, તો હવે નાનામાં નાનો પ્રમાદ પણ ક્રવાને હું સમર્થ નથી એમ તે બ્રાહ્મણી વિચારે છે.]
આ મનુષ્યપણામાં સર્વકળ મિત્ર અને શત્રુ પ્રત્યે સમાન ભાવવાળા બનવું જોઈએ. તે આ પ્રમાણે –
• સમગ્ર જીવોના પ્રાણોના અતિપાતની ત્રિવિધ - ત્રિવિધે વિરતિ, • સત્ય વચન બોલવું
• દાંત ખોતરવાની સળી સરખી કે લોચ કરવાની સખ સમાન નિમૂલ્ય વસ્તુ પણ વગર આપેર્લી ગ્રહણ ન ક્રવી.
મન-વચન-કાયાના યોગો સહિત અખંડિત, અવિસધિત, નવ ગુતિ સહિત પરમ પવિત્ર સર્વકળ દુર્ધર બ્રહ્મચર્યવ્રતને ધારણ ક્રવું.
• વસ્ત્ર, પાત્ર, સંયમના ઉપક્રણ ઉપર પણ નિર્મમત્વ રાખવું. • ચારે આહારનો મિના ત્યાગ સ્વો. • ઉગમ ઉત્પાદના, એષણાદિ પાંચ દોષોથી મુક્ત થવું. છે પરિમિત #ળ ભોજન ક્રવું.
3012]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org