________________
૧૯૫
૮-૧૫૧૧
– ચપળ સ્વભાવવાળી પાપી સ્ત્રીઓને ધિક્કાર થાઓ.
– જુઓ ! જુઓ ! આટલા માત્ર ટુંક સમયમાં કેવા પ્રક્ષરનું ક્વટ કેળવ્યું? અહો આ દુર્જન ચપળ સ્ત્રીઓના ચલ, ચપળ, અસ્થિર, ચંચળ સ્વભાવો ! કેવા છે? તિ વણવ છે – ]
એના વિશે માનસ ના સ્થાપનારી, એક ક્ષણ પણ સ્થિર મન ન રાખનારી, અહો દુષ્ટ જન્મવાળી...
- અહો ! સમગ્ર અકર્મને નારી, ભાંડનારી, ખલના પામનારી – અહો ! સમગ્ર અપયશ અને અપકીર્તિને વૃદ્ધિ પમાડનારી -- અહો ! પાપ કર્મ સ્વાના અભિમાની આશયવાળી
– પશ્લોકમાં અંધારની અંદર ઘોર ભયંક ખણજ, ઉકળતા કયામાં તેલમાં તળાવું શાભલી વૃક્ષના કંટા ભોંકવા, મીમાં રાંધવાનું, ઇત્યાદિ દુઃખો સહન ક્રવા પડે તેવી નારકીમાં જવું પડશે.
એ બધાંના ભય વિનાની આ ચંચળ સ્ત્રીઓ છે. આ પ્રકારે માર શ્રમણ મનમાં ઘણો ખેદ પામ્યા.
– તેની વાતનો સ્વીકાર ન કરતાં ધર્મમાં એક રસિક એવા ક્યાર મુનિ અતિ પ્રશાંત વદનશી, પ્રશાંત મધુર અક્ષરોથી, ધમદિશના દેવા પૂર્વક રાજકુલ બાલિકા નરેન્દ્ર શ્રમણીને કહ્યું
હે દુક્ર તરિકે ! આવા માથાના વચન બોલીને...
અત્યંત ઘોર, વીર, ઉગ્ર, ષ્ટદાયક, દુક્કતપ અને સંયમ, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ રીને તેં
જે સંસાર ન વધારનાર મોટો પુન્ય પુર્ષ એક્સે રેલો છે તેને ધ્યે તું નિષ્ફળ ન કર,
અનંત સંસાર આપનાર માયા અને દંભ ક્રવાનું કોઈ પ્રયોજન તારે હવે છે નહીં. તો નિશક્ષણે આલોચના કરીને તારા આત્માને શલ્ય વગરનો બનાવ અથવા તો
છે જેમ અંધકારમાં નદીનું નૃત્ય નિરર્થક છે.
• ધમેલું સુવર્ણ એક જોરવાળી ફુક માત્રમાં તેની પાછળ ક્રેલી મહેનતને નિરર્થક બનાવી દે છે.
છે તે પ્રમાણે અત્યાર સુધી રાજગાદી અને સ્વજનઆદિનો ત્યાગ કરીને જે કેશનો લોચ ક્ય,
– ભિક્ષા ભ્રમણ, ભૂમિ ઉપર શય્યા સ્વી, બાવીશ પરીષદો સહેવા, ઉપસર્ગોને સહન સ્વા ઇત્યાદિ..
- જે ક્લેશો સહન ક્ય, ને સર્વે રેલાં ચાસ્ત્રિ અનુષ્ઠાનો તારા નિરર્થક થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org