________________
મહાનિશીયછેદસૂત્ર-અનુવાદ
મુનિ] ઉપદેશ આપે છે.
સુખપૂર્વક બેઠેલા સૌધર્માધિપતિ ઇંદ્ર મહારાજાએ મસ્તક ઉપર ધરી રાખેલા છત્રવાળા કુમારને જોઈને—
પૂર્વે કોઈ વખત ન જોયેલું એવું આશ્ચર્ય દેખીને
પરિવાર સહિત તે રાજા પ્રતિબોધ પામ્યો.
૧૯૨
ત્યાં જ તેમણે દીક્ષા અંગીકાર કરી.
More
- શત્રુ અને ચક્રાધિપતિ રાજા પણ પ્રતિબોધ પામ્યો. અને તેણે પણ ત્યાં જ દીક્ષા-પ્રવજ્યા અંગીકાર કરી.
આ સમયે ચારે નિાયના દેવોએ સુંદર સ્વવાળી ગંભીર દુંદુભીનો મોટો શબ્દ ર્યો.
-
ત્યાર પછી મોટી ઉદ્ઘોષણા કરી કે
[૧૫૦૮, ૧૫૦૯] હે ર્મોની આઠે ગાંઠોનો ચૂરો કરનાર !
- પરમેષ્ઠી ! અને મહાશયવાળા ! [કુમાર
-
– ચાસ્ત્રિ, દર્શન, જ્ઞાન સહિત તમો જય પામો.
-
આ જગતમાં એક તે માતા ક્ષણે ક્ષણે વંદનીય છે, જેના ઉદરમાં મેરુ પર્વત સરખા મહામુનિ ઉત્પન્ન થઈને વસ્યા.
[૧૫૧૦] એમ ક્હીને સુગંધી પુષ્પોની વૃષ્ટિને છોડતાં
-
- ભક્તિ પૂર્ણ હૃદયવાળો ઈન્દ્ર
- કે જેણે હસ્ત મળની અંજલિ ર્યેલી છે.
તે ઇન્દ્રો સહિત દેવ સમુદાય આાશથી નીચે ઉતર્યો
-
- હે ગૌતમ ! ત્યાર પછી કુમારના ચરણકમળની નીકટ તે દેવસુંદરીઓએ નૃત્ય કર્યું. ફરી ફરી ઘણી સ્તવના કરી, નમસ્કારાદિ કરી, લાંબો સમય સુધી પર્વપાસના કરી,
ત્યાર પછી તે દેવ સમુદાયો પોતાના સ્થાનકે ગયા.
[૧૫૧૧] હે ભગવન્ ! તે મહાયશવાળા, સુગૃહીત નામ ધારણ કરવાવાળા કુમાર મહર્ષિ આવા પ્રકારના સુલભ બોધિ કેવી રીતે થયા ?
હે ગૌતમ ! અન્ય જન્મમાં શ્રમણભાવમાં રહેલા હતા ત્યારે તેણે વચનદંડનો પ્રયોગ કર્યો હતો,
-
તે નિમિત્તથી જીવન પર્યન્ત ગુરુના ઉપદેશથી મૌન ધારણ તે (કુમારના જીવે) મૌન ધારણ કરેલું હતું.
-
- બીજું સંયતોને ત્રણ મહાપાપ સ્થાનકો હેલા છે તે સાચી રીતે અપ્રાય, અગ્નિકાય અને મૈથુન.
આ ત્રણે સર્વ ઉપાયોથી સાધુએ ખાસ વવા જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org