________________
૫-૬૮૪, ૬૮૫
૯૧
મી. અધ્યયન-૫ - નવનીત સાર'
– – -– ૪ – – ૪- ૪ - [૬૮૪, ૬૮૫] આ પ્રમાણે કુશીલ સંસર્ગીનો સર્વોપાયથી ત્યાગ કરીને ઉન્માર્ગ પ્રવેશ કરેલા ગચ્છમાં જે વેશથી આજીવિક્ર જનારા હોય અને તેવા ગચ્છમાં વાસ ધે તેને નિર્વિઘ્નપણે ક્લેશ વગર શ્રમણપણું સંયમ, તપ તેમજ સુંદર ભાવની પ્રાપ્તિ ન થાય, એટલું જ નહીં પણ મોક્ષ તેનાથી ઘણો દૂર રહેલો છે.
૮િ૬ થી ૬૧] ગૌતમ 1 એવા પ્રાણી છે જેઓ ઉન્માર્ગમાં પ્રવેશેલા ગચ્છમાં વાસ ક્રીને ભવ પરંપસમાં ભ્રમણ કરે છે. અર્ધપહર, એક પ્રહર દિવસ, એક પક્ષ, એક માસ કે એક વર્ષ સુધી પણ સન્માર્ગમાં પ્રવેશ કરેલા ગચ્છમાં ગુરુકૂળવાસમાં રહેનાર સાધુ કે ગૌતમ ! લીલા લહેર કરતો કે આળસ ક્રતો નિરુત્સાહવાળી બુદ્ધિ કે મનથી રહેતો હોય પરંતુ મહાનુભાવ એવા ઉત્તમ સાધુના પક્ષને દેખીને મંદ ઉત્સાહી સાધુ પણ સર્વ પરાક્રમ ક્રતા ઉત્સાહી થાય છે. વળી શા, ભય, લજાદિથી તેનું વીર્ય ઉલસીત થાય છે. ગૌતમ ! જીવની વીર્યશક્તિ ઉલલીત થતાં જન્માંતરમાં રેલા પાપોને હૃદયના ભાવથી બાળી નાંખે છે. માટે નિપુણતાથી સન્માર્ગમાં પ્રવેશેલા ગછને તપાસીને તેમાં સંયમુનિએ જીવનપર્યન્ત નિવાસ જવો.
દિ ભગવન ! એવા ક્યા ગચ્છો છે. જેમાં વાસ ાય ? એ રીતે ગચ્છની પૃચ્છા આદિ આ પ્રમાણે કહેલી જાણવી. ગૌતમ ! જેમ શણુ અને મિત્રપક્ષ તરફ સમાન ભાવ વર્તતો હોય. અત્યંત સુનિર્મળ વિશુદ્ધ અંતઃક્રણવાળા- સાધુઓ હોય. આ શાતના ક્રવામાં ભય રાખતા હોય. પોતાને અને બીજાના આત્માનો ઉપકાર ક્રવામાં ઉધમી હોય. છ જીવનિમયના જીવો ઉપર અત્યંત વાત્સલ્ય નારા હોય. સર્વ પ્રમાદના આલંબનથી મુક્ત હોય. અત્યંત અપ્રમાદી વિશેષ પ્રકારે જાણેલા શાસ્ત્રોના સદૂભાવવાળા, રૌદ્ર અને આર્મધ્યાન રહિત, સર્વથા બળ-વીર્ય-પુરુષશ્નર પરાક્રમને ગોપવનારા, ઝંતે સાધ્વીના પાત્રા-પડાં વગેરે વહોરેલા હોય તેનો ભોગ ન કરનારા, એકાંત ધર્મનો અંતરાય ક્રવામાં બીક રાખનાર, તત્વ તરફ રૂચી
નાર, પરાક્રમ કસ્તાની રુચિવાળા, એíતે સ્ત્રી સ્થા, ભોજન ક્યા, ચોર ક્યા, રાજસ્થા, દેશ ક્યા, આયાર પરિભ્રષ્ટોની ક્યા ન ક્રનારા, એ રીતે વિચિત્ર પ્રમેય તેમજ સર્વ પ્રકારની વિક્યા સ્વાથી વિપમુક્ત, એકાંતે યથાશક્તિ ૧૮૦૦૦ શીલાંગોના આરાધક, સમગ્ર રાતદિવસ દરેક સમયે કંટાળ્યા વિના શાસ્ત્રમાં હેલા મોક્ષ માર્ગની પ્રરૂપણા ક્રનારા, ઘણા ગુણોથી યુક્ત, માર્ગમાં રહેલ, અખ્ખલિત, અખંડિત શીલગુણના ધારક હોવાથી મહાયશવાળા, મહાપ્તવવાળા, મહાનુભાવ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિના ત્રણચા એવા ત્રાસને ધારણ કરનાર આચાર્ય હોય છે.
તેવા ગુણવાળા આચાર્યની નિશ્રામાં જ્ઞાનાદિક મોક્ષ-માર્ગની આરાધના નાર ગ૭ કહેવાય. [૬] ભગવદ્ ! શું તેમાં રહી આ ગુરુવાસ સેવે ખરો? ગૌતમ ! હા, કોઈક
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org