________________
૧૨૧
પ-૮૪ સખેલો હતો અને ભવ સમુદ્ર તરી ગયા હતાં. તો પછી અનંતકાળ સુધીના સંસારમાં કેમ રખડવું પડ્યું?
હે ગૌતમ ! પોતાના પ્રમાદ દોષના કારણે.
એ જાણીને હે ગતમ! ભવવિરહ ઇચ્છતા શાસ્ત્રોનો સર્ભાવ જેણે સારી રીતે જામ્યો છે એવા ગચ્છાધિપતિએ સર્વથા સર્વ પ્રકારે સર્વ સંયમ સ્થાનોમાં અત્યંત અપ્રમત્ત બનવું. આ પ્રમાણે ભગવંતની પાસે સાંભળેલ તમને હું કહું છું.
મહાનિશીથ સૂત્ર અધ્યયન-૫ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂવાનુવાદ પૂર્ણ
– ૪ –
૪ - ૪ -
૪ -
૪ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org