Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પર્યાદ્વિતિ વિમ્? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ળિ પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા પર અને મા જ ઉપસર્ગથી. પરમાં રહેલા હું ધાતુના ઉપાસ્ય સ્વરને હસ્વ આદેશ થાય છે; અને ત્રિ-પf પર - પ્રત્યય પરમાં હોય તો તેની પૂર્વે રહેલા તાદશ-હસ્વ સ્વરને વિકલ્પથી દીર્ઘ આદેશ થાય છે. તેથી પ્રવૃતિ અહીં ઉપર જણાવ્યા મુજબ પ્ર+ઉદ્ ધાતુને |િ પ્રત્યયાદિ કાર્ય થયે છતે પ્રવૃત્ ધાતુના મા ને આ સૂત્રથી -હત્ત્વ આદેશ થતો નથી. અર્થ-નરમ કરાવે છે. યદ્યપિ વૃદ્ધાતુ થરાત્રિ ગણનો હોવાથી પ્રતિતિ અહીં ‘પદ ૪-૨-૨૫” થી દીર્ધસ્વરને હસ્વ આદેશ થઈ શકે છે પરંતુ પ્રવાતિ ની જેમ રાતિ .....વગેરે સ્થળે પણ એ કાર્ય થઈ શકતું હોવાથી આ સૂત્ર વ્યર્થ બની જણાવે છે કે પરિ અને મા ઉપસર્ગ પૂર્વક જરદ્ ધાતુના સ્વરને ઉપર જણાવ્યા મુજબ -હસ્વ આદેશ.....વગેરે કાર્ય થાય છે. તેથી સ્.નં. ૪-૨-૨૫ ના અર્થમાં વૃદ્ધાત્વતિરિફતત્વન સક્કોચ થવાથી એ સૂત્રથી પ્રવૃતિ કે રિસ્થતિ વગેરે સ્થળે કોઈ પણ કાર્ય નહીં થાય.૭
શિમોડતને કારરિટા.
દર્શન અર્થને છોડીને અન્યાર્થક શમ્ ધાતુના સ્વરને તેની પરમાં જિ પ્રત્યય હોય તો હસ્વ આદેશ થાય છે, અને ત્રિપર બિ પ્રત્યય પરમાં હોય તો એ હસ્વ સ્વરને વિકલ્પથી દીર્ઘ