Book Title: Siddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૭.
•... ૨૭
છે? જેથી ૩૫શો દિ મૂર્ણ પ્રોપાય ર શાન્ત વાક્યની સાન્યર્થતા તેને ન થાય, મધ્યમ વર્ગ તો પૂર્વથી ચાલી આવતી પરંપરાગત આરાધનાને જ વળગી રહેલ છે અને એ પરંપરાગત આરાધના, આ તાજા વાતાવરણથી પણ સત્ય જ પૂરવાર થઈ છે માટે એમની આરાધના અવ્યાબાધ ટકી છે, એ આ ચર્ચાના નિષ્કર્ષને પણ અનુભવ્યા પછી કોને આનંદ નહિ થાય ?
ઉપાટ જંબુવિજયજીએ કરેલા શ્રી તત્ત્વતરંગિણીના અનુવાદનું અને અનુવાદકનું આવું ઘોર જુઠ્ઠાણું જાણ્યા પછી તો જનતા સ્વયં સમજી શકશે કે અદ્યાપિ પર્યત પર્વતિથિના ક્ષયવૃદ્ધિએ પૂર્વની અપર્વતિથિનાં જ ક્ષયવૃદ્ધિ માનીને જે આરાધના કરી છે, તે જ શાસ્ત્ર અને પરંપરા સિદ્ધ છે, આથી અનેક ભવ્યાત્માઓ આવા કુમતીઓથી ખસી જઈ આરાધનામાં વિશેષ ઉજમાળ થાય એ જ શાસન દેવ પાસે પ્રાર્થના વિરમું છું.
પાનાચંદ રૂપચંદ ઝવેરી.
શ્રી બહાદુરસિંહજી પ્રી. પ્રેસ - પાલીતાણા.
.