Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
وق
પછી મંત્રીઓને પાસે બોલાવી કહ્યું: “તમારી બુદ્ધિને ઉપયોગ કરી અને નિર્ણય કરશે. તમારા જેવા બુદ્ધિશાળી મંત્રીઓ હોવા છતાં મારા રાજ્યમાં અન્યાય થે ન જોઈએ.”
આજ્ઞા.” કહી મંત્રીઓએ તેમની વાત પૂછી અનેક પ્રશ્નો પૂછયા. પ્રશ્નોના જવાબ બંને એકસરખા આપતા. તેથી મંત્રીઓ કોઈ નિર્ણય કરી શક્યા નહિ.
સાચે જ ડગે બહુ ચાલાક હોય છે. તેઓ ભલભલાને પણ ડગે છે. એવા ઠગેએ એક બ્રાહ્મણને ઠગે પણ હતે.
ઠગની કથા
|
એક બ્રાહ્મણ યજમાન પાસેથી યાચના કરી એક બકરે લાવ્યું, તેને પિતાના ખભા પર રાખી જઈ રહ્યો હતો, ત્યારે ત્રણ ઠગેએ તેને જે ને બકરાને પડાવી લેવા વિચાર્યું. અવિનાશ એ જ
આ ઠગે થોડે છેડે કિક અતિરે જુદા જુદા ઊભા રહ્યા. બ્રાહ્મણ એક ઠગ . પાસે આવ્યો ત્યારે ઠગે છે ,) |" કહ્યું: “અરે ! તું કૂતરાને , મેમર ખભે બેસાડી લઈ જાય છે.” ઠગ અને બ્રાહ્મણ
જ કપ
\s
બ્રાહ્મણ આ સાંભળ્યું ન સાંભળ્યું કરી આગળ