Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
તે પણ વિદ્યાધર લઈ ગયો. આ સાંભળી મંત્રીઓએ કહ્યું, “ભલે, બધું ગયું પણ તમે સાજાસારા છે એટલે બસ છે.”
હા ભાઈ હા.” શુકરાજરૂપી ચંદ્રશેખર બે , “પણ મારાથી તે સ્ત્રીઓના વિયોગે જવાશે નહિ બેલતા ચંદ્રશેખરને મશીઓએ ખૂબ સમજાવ્યો. બહારથી રડતે ને હૃદયથી હસતે ચંદ્રશેખર આખરે શાંત થયો ને શુરાજ જેમ રાજ કરતે હતે તેમ રાજ કરવા લાગ્યો.
નગર છડી નીકલે શુકરાજ શ્રી જિનેશ્વર દેવને પ્રણામ કરતે અષ્ટાપદ તીર્થમાં ગયો. ભક્તિભાવથી ત્યાં દેવને પ્રણામ કર્યા. તે તીર્થ પર આકાશગામી ચારણમુનિની વિ > રાજા કે . ધર્મદેશના સાંભળી. પછી શુકરાજ સ્ત્રીઓ સાથે સાસરે ગયે, ત્યાં ત્રણ દિવસ રહી તે પિતાની સ્ત્રીઓ સાથે પિતાના નગરના ઉદ્યાનમાં આવ્યો.
DR.
શકરાજને જોતાં જ ! ચંદ્રશેખર ગભરાયો. તેને પણ મનથી કઈ યુક્તિ વિચારી - - મંત્રીઓને બેલાવી કહ્યું, શુકરાજ બેઠો છે ત્યાં મંત્રી આવ્યું. જે વિદ્યાધર મારી સ્ત્રીઓને લઈ ગયો હતો, તે મારી સીએ