Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૦૨
આસન મૂકતાં મહારાજાએ ચોગીને ખેલાવી આસન પર બેસવા કહેતાં કહ્યું, “ ચેગિરાજ ! તમે ચેાગિની વગર શેભતા નથી. તેથી ચાગિનીને પ્રગટ કરે.”
“
“ હે રાજન ! આ શબ્દોથી શુ તમે મારું અપમાન કરતા નથી ? મારે અને ચેગિનીનું શું કામ ? હું... એકલે છે. અવધૃત છું.”
કરાવ્યા વિના.
· બસ, બસ, હવે વધારે ખુશામત ચેગિનીને પ્રગટ કરીને, ”
· મહારાજા પેાતાની માયાજાળ જાણી ગયા છે.” તેમ સમજી લાચારીથી તેણે ચાગિનીને પ્રગટ કરી. મહારાજાએ તે ચાગિનીને યાગી પાસે બેસાડતાં કહ્યુ, “ હે દેવી ! ચેગીરાજે તમને પ્રગટ કરી ચમત્કાર બતાવ્યે. તેમ તમે ય કાંઇ ચમત્કાર બતાવા’
“હું કાંઇ ચમત્કાર બતાવી શકતી નથી.” યોગિનીએ કહ્યું. “ અરે, એમ તે કાંઇ ચાલે. તમારે ચમત્કાર બતાવવા જ પડશે,” મહારાજાએ કહ્યું, “એક પુરુષને ઉત્પન્ન કરવે જ પડશે.”
ચેટિંગની મહારાજાના કહેવાના અથ સમજી ગઇ એટલે ‘હા ના' કર્યાં સિવાય જ એક પુરુષને પ્રગટ કર્યાં. ત્રણ આસન પર તે ત્રણ જણાં બેઠાં, ચાથા પર પાતે ખેડા. એક આસન ખાલી રહ્યું તે તરફ જોતાં મહારાજાએ સૌભાગ્યસુંદરીને કહ્યું, “ પ્રિયે ! તમે કોઈ પુરુષને પ્રગટ કરી શકો છે ?”