Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૦૩
મહારાજ, હું કાંઇ ચેાગિની ઘેાડી જ છું તે ચમત્કાર ખતાવી શકું ?” સૌભાગ્યસુ દરીએ કહ્યું.
''
“ત્યારે શું આ આસન ખાલી જ રહેશે ?” દુઃખી થતા “ શા માટે તુ તારા
હાય તેવા અવાજે મહારાજ ખેાલ્યા, પ્રેમી ગગનીને મેલાવતી નથી ?’
ચેગી અને યાગનીની લીલા જોઈ સ્તબ્ધ થયેલી સૌભાગ્યસુંદરી મહારાજાના શબ્દોથી જડ-પૂતળી જેવી થઈ ગઇ. ને મન સ્વસ્થ થતાં, વધુ વિચાર કરવા ન રહેતાં ગગનલીને ત્યાં લઈ આવી. એ સ્વરૂપવાન ગગનધૂલી પાંચમા
છે
M
ખ.
સૌભાગ્યસુ દરીને ચમત્કાર બતાવવા મહારાજે કહ્યું.
ખાલી રહેલા આસન પર બેસાડયેા ને જમવા બેઠા. જમી રહ્યા પછી મહારાજાએ કહ્યું, આ સૌભાગ્યસુ ંદરીને પોતાની
ઃઃ