Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પહેલાના વખતમાં વિક્રમપુરમાં સેમ અને ભીમ નામના મિત્ર હતા. તેમાં તેમનાં લગ્ન વરાપુર થયાં હતાં. સેમ વરાપુર પિતાની પત્નીને તેડવા કેટલીય વાર ગયે પણ તેની પત્ની આવતી ન હતી. તેથી દુઃખી થતા સેમે ભીમને કહ્યું. “મારી સ્ત્રી મારે ત્યાં આવતી નથી. હું શું કરું?” ત્યારે તેણે કહ્યું. “આપણે બે જણ સાથે જઈએ. હું ભાભીને સમજાવીશ.”
તે પછી એક દિવસ સેમ અને ભીમ વરાપુર ચાલ્યા, રસ્તામાં ભટ્ટારિકા દેવીનું મંદિર આવ્યું. ત્યારે ભીમ દેવીને દર્શનના બહાને મંદિરમાં જઈ દેવીને નમસ્કાર કરી છે, “હે દેવી! મારા કહેવાથી મારા મિત્રની પત્ની અમારી સાથે આવશે તે હું મારું માથું તને ચઢાવી તારી પૂજા કરીશ.” કહી તે પાછા આવ્યા. તે રથમાં બેસી આગળ વધી વરાપુર આવ્યા. ને ભીમે સમની પત્નીને સમજાવી. તે માની અને તેમની સાથે આવવા તૈયાર થઈ. તે ત્રણે જણ ચાલ્યાં. રસ્તામાં દેવીનું મંદિર
બધુ
સહિયારી
આવતાં ભીમ રથની
મારી સામને આપી તેણે પોતાનું માથું
છે. આ )
મંદિરમાં ગયે ને
IIT નો lli
ગીત ( ભીમ માતા મંદિરે ગયો.
કાપી દેવીના ચરણમ મૂકી પૂજા કરી.