Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૬૫૦
સમજીત સિંહાસનને પૂતળીઓ સાથે જમીનમાં ભંડારી દેવામાં આવ્યું, તે પછી મંત્રીઓએ બીજા મનેહર સિંહાસન પર વિકમચરિત્રને બેસાડશે. નવા મહારાજાને જોઈ મંત્રીઓ અને નગરજને આનંદ પામ્યા. તે વખતે વિક્રમાદિત્યની બહેન ભત્રીજાને કુંકુમ અક્ષત વગેરેથી વધાવી આનંદ પામતી મંગળ શબ્દ બોલી, “હે વિક્રમચરિત્ર ! તમે ધેર્ય, ઉદારતા, ગંભીરતા, શૌર્ય વગેરે ઉત્તમ ગુણેમાં મહારાજા વિકમાહિત્ય સરખા થજે. લાંબા વખત સુધી રાજ્ય કરજે.”
વિક્રમાદિત્યની બહેનના મંગલ શબ્દ સાંભળી સિંહાસન ની ચાર ચામરધારિણીઓ હસી, એટલે વિક્રમચરિત્રે તેમને પૂછયું, “તમે કેમ હસ્યાં ? ” જવાબમાં પહેલી ચારધારિણી બોલી, “મહારાજા વિક્રમાદિત્યના જીવનનો એક પ્રસંગ એટલે
, ,
,
કે. એન. .
હઝબેન્ડ છે
.
Ë * *
M
N
+
-
- :: 5'' - 1
/
* ! .+BHA
-
ન
પોપટનું જે
તારણ પર બે.