Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૪૩
પદાર્પણ કર્યું ને તે પિતાની સમવયસ્ક સખીઓ સાથે મહેલ. અને ઉદ્યાનમાં કાળ નિર્ગમન કરવા લાગી.
હવે તે સારાસાર સમજવા લાગી હતી. તે વડીલેને આદર કરતી, નાનાએ પ્રતિ પ્રેમ દર્શાવતી, કરચાકરે સાથે વાત્સલ્ય ભાવ બતાવતી.
વયે વધતી આ રાજકુમારી એકવખત કેરીની મોસમમાં મધ્યાહન સમયે મહેલના ઝરૂખામાં બેસી કેરીઓ ખાઈ રહી હતી. તે જ સમયે તેના ગુરુ પંડિત શ્રી વેદગભ કયાંકથી આવી રહ્યા હતા, તે વખતે તાપ તે કહે મારું કામ
બપોરના તાપમાં ચાલીને આવતા વેદગર્ભને થાક તે
*
કે
S
-
===
Us:
(TH[
13]
નકારક
-
દલમ
રાજકુમારીએ વેદગર્ભને જોયા.