Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૦૧
રાજાઓએ પહેલાં મોટા ભાગની પૃથ્વીને પિતાના તાબામાં લઈ મોટો કિર્તિસ્તંભ બનાવે છે. તેથી તમે પણ ઘણો ખર્ચ કરી કીર્તિસ્તંભ બનાવે.”
*
*
*} /
* '.
Re
'
SSC
કરવો
વર
તે
જ
*
કે
=
* પ્રાક
Hજ
વિક્રમાદિય દાન પુણ્ય કરવા માંડ્યા. ભક્માત્રને વિચાર જાણી રાજાએ પિતાના મંત્રીઓને બે લાવ્યા અને કહ્યું, “તમે બધા ઘણું દ્રવ્ય વાપરી કીર્તિસ્ત ભ બનાવે.”
કીર્તિરતંભ બનાવવાની રાજાની ઈચ્છા પૂર્ણ કરવા સુથાર વગેરેને બોલાવ્યા. અને રાજભંડારમાંથી પુષ્કળ ધન લઈ “કીર્તિસ્તંભ બનાવો.” તેવું કહ્યું.
રાત્રીને સમય છે.