Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૩૦
#
s
તેને તે જ તે લીધું છે.” કહી માર માર્યો. પરિણામે તે બેશુદ્ધ થઈ ત્યાં પડે. ને તેઓ આગળ ગયાં. ચરક જ્યારે શુધ્ધિમાં આવ્યું ત્યારે તે મંત્રીને તિરસ્કારવા લાગ્યું. અને તરસથી પિડાતે તે રીદ્રધ્યાન કરતે મૃત્યુ પામે.
એ ચરક ભલિપુર પાસેના જંગલમાં સાપ થયે, ને તેને મારનાર સિંહ મંત્રીને કર્યો. તેથી મંત્રી મરી હતો અને નરકમાં ગયે ને રૌદ્રધ્યાન- પરાયણ સાપ પણ નરકે ગયે. નરક્યાતના ભેગવી તે ચરક લક્ષ્મીપુરમાં ધન શ્રેષ્ટીને ત્યાં જ , ત્યાં તેણે શ્રી જિનેશ્વરદેવની પૂજા કરી તેથી તે રાજકુમાર કરો 9 , ને પેલે મંત્રી
: ચાર
Rહ.
નરક યાતના ભેગવી શ્રી 44 - કવિ
વિમલાચલ પર હંસ થયે, મંત્રીને સાપ કરડશે. ત્યાં તેણે શ્રી જિનેશ્વદેવને પાંખ પર પાણી લાવી સ્નાન કરાવ્યું, પુષ્પ લાવી પૂજા કરી, તેથી તે મૃગવ રાજાને ત્યાં જન્મે ને તેનું નામ હંસરાજ પાડવામાં આવ્યું. આ સાંભળી હું વૈર લેવા તૈયાર થયે. કેવળી ભગવતે મને શાંત થવા ઉપદેશ આપ્યું પણ તે ન માની હું યુધ્ધ