Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
[અનુ. ટાઈટલ ૨ નું ચાલુ] પણ ચાલે છે. પછી દરાજ હાથી વ્યાખ્યાન બાદમાં ગોવિંદજી સામત પરિવાર તરમાં સારી રીતે સંખ્યા લાભ લે છે. સિદિધફથી ગુરૂપૂજન થા સંઘ પૂજન પાંચ પાંચ તપ, મેક્ષ કંડક વગેરે વિભિન્ન તપે રૂપિયાનું થયેલ.
ચાલી રહ્યા છે. તે દિવસે આચાર્ય પદના નિમિતે જામનગર પાઠશાળા ખાતે તપસ્વી હરણીયા વેલજી દેપાર તરફથી આબેલ પૂ. આ. શ્રી વિજય વારિષેણ સૂ. મ. પ. કરાવવામાં આવેલ ને ૬. આંબેલ થયા ને પૂ. શ્રી વિજયસેન વિ. મ. આદિની નિશ્રામાં તેમના તરફથી પાંચ રૂપિયાની પ્રભાવના પૂ. કવિકુલ કિરીટ આ. ભ. શ્રી વિજય કરવામાં આવેલ.
લબ્ધિસૂરીશ્વરજી મ.ની ૩પમી વગતિથિ
નિમિતે ભક્તામર પૂજન આદિ પંચાહિનકા જામનગર ગામમાં શકિત ભુવનમાં મહોત્સવ શ્રા. સ. ૪થી ઉજવાયો. વિધિ મુનિશ્રી દિવ્યાનંદ મહારાજ સાહેબ , માટે શ્રી નવીનભાઈ પધારેલા અને ભક્તા૧૦. શ્રાદ્ધદિનકૃત ઉપર વ્યાખ્યાન આપે મર જેન મહાવીર સંગીત મંડળના ભાઈએ છે. જોકે સારે લાભ લઈ રહ્યા છે.
પધારેલ આદિ જિન મહિલા મંડળની શિવગંજમાં વ્યાકરણની સુંદર બહેનેએ ૪ પૂજા ભણાવી હતી. ભકતામર વાચના શ્રેણી- શિવગંજ ઓસવાલ જૈન પૂજન શ્રી રામબાઈ છગનલાલ સુતરીયા ઉપાશ્રયમાં સવારે ૬-૩૦ થી ૮-૩૦ સુધી પરિવાર તરફથી તથા પંચકલ્યાણક પૂજા ને બે કલાકને દરરોજ પ. પૂ. ઉપાધ્યાય મનસુખલાલ છગનલાલ સુતરીયા તરફથી પ્રવર શ્રી કમલરત્ન વિજયજી મ.ના શિષ્ય- અંતરાય કમ નિવારણ પૂજા એક ભાવિક રત્ન પ. પૂ. વ્યાકરણ વિશારદ ગણિવર્ય તરફથી નવપની પૂજા વ્રજકુંવરબેન મણિશ્રી દર્શનરત્ન વિજયજી મ. સાધુ-સાવીજી લાલ માડાળા તરફથી તથા નવાણું પ્રકારી માટે શ્રી સિધહેમશબ્દાનુશાસન પર ૫ શ્રી બળવંતરાય પ્રભુલાલ મહેતા વાંચના આપે છે સારી એવી પ્રશ્નોત્તરી ચેલાવાળા તરફથી ભણાવી.
– વિજ્ઞપ્તિ :જે યાત્રિકે ચોમાસામાં પણ તિર્થાધિરાજ શત્રુંજય ગિરિરાજ ઉપર જાય છે તેઓને આથી જાણ કરવામાં આવે છે કે, પૂજ્ય શ્રી દાદાજીના દેરાસરના ગભારામાં તથા શ્રી કાકાની ટુંકમાં મુખ્ય જીનાલયમાં એ પકામ તથા સફાઈકામ કરવાનું હોવાથી.
ભા. સુ. . તા. ૧૯-૯-૯૬ થી આસો. સ. ૬ તા. ૧૮-૧૦-૯૬સુધી
પૂજય દાદાજીના દેરાસરમાં તથા મોટી ટુકના અન્ય મુખ્ય જીનાલયમાં યાત્રિકથી સેવા પૂજા થઈ શકશે નહિ તેની આથી દરેક યાત્રિકોને જાણ કરવામાં આવે છે,
મેનેજર, શેઠ કલ્યાણજી આણંદજી પાલીતાણા